________________
3]
દેશના મહિમા દર્શાન
કૂતરીને પણ જગદ્ગુરુ નામ પાડીએ ને તે કહીને ખેલાવીએ તે તે આવે છે. જગતને તત્ત્વના ઉપદેશ દીધા વગર જગતનું ગુરુપણુ` આવી શકતુ નથી અત્યારે તે વાતવાતમાં જેને તેને માટે જગદ્ગુરુ પદની વ્યવસ્થા કરીએ છીએ.
જગત્ગુરુ કાણુ ખની શકે?
જગતને તત્ત્વના ઉપદેશ આપી શકે તે, જગતની ભાષામાં તત્ત્વ સમજાવે તે.
હવે જગતની ભાષા તપાસીએ. તીથ કરને અતિશયથી ગમે તે હાય પણુ ગણધર વગેરે અતિશયવાળા નથી, ગણધરો અતિશયવાળા નથી તે તેમને જગતની ભાષામાં સૂત્રોની રચના કરવી પડે તેથી તીથ કરીને જગતની ભાષામાં સમજણ પડે તેમ ખેલવુ' પડે છે. ૧૮ દેશી ભાષામાં મિશ્રિત હાય તે અધમાગધી, અઢાર દેશની ભાષા સમજવાવાળા તે અધાને અર્ધમાગધી ભાષા સમજાય. ૧૮ દેશ ખરાબર સમજી શકે તે અધમાગધી ભાષા.
દેવતાની ભાષા પણ અર્ધમાગધી
‘દેવતાની ભાષા સ ́સ્કૃત ભાષા છે અને તે ગીર્વાણુ ભાષા કહેવાય છે,’ પણ તે કદાગ્રહ સહિત જૂઠ્ઠું છે. દેવતાની આરાધના કરવાના ખાળ, યુવાન, વૃદ્ધને હક્ક છે. દેવતાઓ તુષ્ટ થાય તેા ખાળ, યુવાન, વૃદ્ધ અધા ઉપર તુષ્ટમાન થાય છે. દેવતાને તુષ્ટમાન થવાનુ બધા પર હાય તેમ જ દેવતાને મનુષ્ય સાથે વ્યવહાર હાય તા મનુષ્યની સામાન્ય ભાષા તે જ દેવતાની ભાષા જોઈ શે, નહીંતર દેવતા આવ્યે અને એલ્ય કે વૃનુષ્ય થરમ છોકરાએએ શી માગણી કરવી ? છેોકરો સમજવાના શુ
પડિત ને વિદ્યાર્થી અને સાથે મુસાફીએ ગયા છે. પડિત કૂવામાં લપસી પડયા. ત્યારે વિદ્યાથીએ બૂમ પાડી કે—પાવત ધાવત @ાળા: | મમ ગુરુ: રૂપે પતિત:। આમાં શું થવાનુ` ! જેમ વિદ્યાર્થી એ કહેવું ઘાવત વાકય કેવળ તેના માંમાં રહ્યું પણ ગુરુને બચાવનાર ન થયું', તેમ ખાળ, વૃદ્ધ, ગ્લાન, ઔ, પુરુષને બધાને દેવતાના સ્નેહ ઈટ હૈાય તે તે બધાની ભાષા, તે દેવતાની ભાષા માનવી પડે. માટે આર્ચી અને દેવે સ્પષ્ટ ભાષા ખેલનાર હાય છે.