SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. સમકિતિ આત્મા [૧૩ અમુક તિથિએ જ કે દિવસે નહિ, પરંતુ ૨૪ કલાકમાંથી કેઈપણ ઘડીએ આયુ બાંધે તે સમક્તિવાળે, અને તે વૈમાનિક સિવાય બીજું આયુ ન બાંધે, તે સાથે ત્રીજો નિયમ બાંધે કે “જે લેગ્યામાં આયુબંધ તે લેગ્યામાં કાળ કરીને ઉપજવાનું, જે સમક્તિવાળાને ઓછામાં ઓછી તેજાલેશ્યા. તે પદ્મ-શુકલ તે ત્રણ શુભલેશ્યા. શુભલેશ્યા તે ઓછામાં ઓછી, જ્યોતિષને તેજેશ્યા છે, પણ સમકિતની પરિણતિમાં જ્યોતિષની પરિણતિ કામ ન લાગે તેથી સમકિતિ, તિષનું આયુ ન બાંધે. વૈમાનિકની જે શુદ્ધિ તેજોલેશ્યા, તે ૨૪ કલાક સમકિતિને રહેવી જોઈએ. એ નિયમ ન માનીએ તે ત્રણે વાતે ગબડી જાય. કેઈને મિથ્યાત્વી થવું ગમતું નથી. બધાને પિતાને આત્મા સમકિતિ રહે એ જ ઈચ્છા છે. મિથ્યાત્વી ગણવા કેઈ પણ તૈયાર નથી. વીસ કલાક શુભ એવી તે જેલેશ્યામાં રહેવા તૈયાર થયા! ખાતા હે, વેપાર કરતા હે ત્યાં પણ તેજેસ્થા હોવી જ જોઈએ. આ તેજલેશ્યા જ્યોતિષથી આગળના દેવનું આયુ બંધાય તેવી ચડતી તેજોલેસ્યા હેવી જોઈએ. સર્વને સમકિતી થવું ગમે છે. પણું સમકિતિની સ્થિતિ ધ્યાનમાં લે. ૨૪ કલાક સારા ભાવની તે લેશ્યા રહેવી જોઈએ. નહીંતર વૈમાનિકને લાયકના આયુષ્યને લાયક, તેવી ચડતી તેલેક્ષામાં ૨૪ કલાક કયારે રહેવાય? એકલા દહેરા, ઉપાશ્રયમાં જ શુભ પરિણામ રાખીએ, બીજે શુભ પરિણામ ન રાખીએ તે આપણે વૈમાનિકના આયુષ્યના શી રીતે હક્કદાર ? “નરક તિર્યંચ ગતિ દૂર નિવારી” એમ કહીએ; એટલે ત્યાં ચોકીદાર નથી બેસાડે પણ સભ્યત્વ પામ્યા પછી નરક તિયચનુ આયુ ન બંધાય. સમકિર્તિ મનુષ્ય, વૈમાનિકનું આયુષ્ય બાંધે પણ સમકિતિ વૈમાનિક કેનું બાંધે? - નરકની ગતિ ન બંધાવાના માટે સમકિત ચોકીદાર છે. એ ચેકીદાર ચાર મિનિટ પાસે રહે ને પછી હાલત થાય તે શું થવાનું? આપણે ચેકીદાર ચાર મિનિટ જ રાખવે છે. ... – '. ધમ ચેકીદાર એક શેઠ દુકાન પર બેઠા. ત્યાં ચાઉસ (આરબ) ચાકરી માટે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy