________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૧૫
શાસ્ત્ર એ જ સાહિત્ય. સાહિત્ય એનામ એટલા માટે આપેલું છે, કે શાસ્ત્રોનાં નામે જુદાં જુદાં છે. કેઈક આગમ, કેઈક પુરાણ, વેદ, કુરાન, બાઈબલ, ગ્રંથ સંજ્ઞા આપી. દરેક મતવાળાઓએ પોતપિતાના શાની રુઢિથી જુદી સંજ્ઞા આપી. સાહિત્ય શબ્દ દરેક મતને લાગુ પડનાર છે. કોઈપણ શાસ્ત્ર, રચના કર્યા વગર થતું નથી.
વિદ્વાનેને જે વિવેક્ષા રાખી હોય તે પ્રગટ કરવા માટે જે શબ્દો બોલવા પડે, તેની રચના કરવી પડે તે શાસ્ત્રસંધાન. પૂર્વાપર ભાવેનું સંધાન કરવું, વિવક્ષિત શબ્દને શેઠવી, તેનું સાધન, તેને હેતુ, તેનું નામ સાહિત્ય. તે પછી આસ્તિક-નાસ્તિક, હિન્દુ-મુસલમાનના મતને પિષણ કરનારું હોય, ચાહે તે ધર્મનું પોષણ કરનાર છે. તે બધાને સમાવેશ સાહિત્ય શબ્દમાં થાય છે.
તમામ રચનાઓને જેમાં સમાવેશ કરીએ તે સાહિત્ય, આગમથી જૈનેના શાસ્ત્રોની રચના આવે, તેવી જ રીતે વૈદાંતિકે આદિથી વેદ, બાઈબલ, કુરાન આવે. સાહિત્ય શબ્દ એ કે જેમાં બધાને સમાવેશ થાય. કોઈપણ શાસ્ત્ર છૂટું પડી શકે તેમ નથી.
તે અપેક્ષાએ વિચારીએ તે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-દરેક સાક્ષરવર્ગે સાહિત્યના રસિક થવાની જરૂર છે. સ્વસિદ્ધાંતને જાણનાર થાય તે જ સર્વ સિદ્ધાંતના જાણનાર થઈ શકે. પિતાને સુંદર લાગે તે ગ્રહણ કરી શકે. છેડવાનું ને ગ્રહણ કરવાનું કયારે બને? પદાર્થ જાણે, છેડવા લાયક સમજે, ને છેડે, આદરવા લાયક સમજે ને આદરે.
આ જ કારણથી પ્રવૃત્તિ ને નિવૃત્તિ કરતાં જ્ઞાનની વ્યાપકતા માની છે. જાણ્યા વગરની પ્રવૃત્તિને નિવૃત્તિ, એ ઘેલીનું પરણું છે. પહેરે ત્યારે સાત પહેરે, નહીંતર ઉઘાડી ફરે. કેટલીક વખત સાત શુભ પ્રવૃત્તિ થાય, કેટલીક વખત એકે શુભ પ્રવૃત્તિ ન થાય. જાણ્યા વગર પ્રવૃત્તિ કરનાર કયાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે, તેને પત્તો નથી માટે પ્રવૃત્તિ કરનાર, નિવૃત્તિ કરનાર-બનેને જાણવાની જરૂર રહે છે. તે માટે શાસ્ત્ર કહે છે કે “= ત વિ સિવિલં” જે તે પણ શીખવું