SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. જનત્વને વારસો [૮૯ થાવ, તે તમે તેને ભરોસો કેટલે સાચવ્યે? તે વિશ્વાસ નભાવવા માટે બાળકને ધાર્મિક કેળવણીમાં બરાબર તૈયાર કરવા જોઈએ. છેક ૭૪૭=૧૯ બોલે તે શું થાય? તમારા હૃદયમાં કેટલે આઘાત લાગે? ૧૦ ના ફરકમાં ચમકે તે “ઓ ઈશ્વર! તુ એક છે ! સરળે તે સંસાર તે સાંભળી ચમક્યા ? પેલા વાકયમાં વીતરાગપણું નહિ, અને આ વાક્યમાં કેમ ? શુદ્ધ દેવના દેવ ઉપર પાણી ફર્યું, ત્યાં કેમ ન ચમકયા! ૧૦ ને ફરક પડે તે તે ન પાલવે, અહીં આ ફરક પડે તેમાં કંઈ નથી ! તેનું કારણ એ જ કે તમને જૈન ધર્મની લાગણી નથી, માટે તે ખ્યાલ રાખી પુત્રોને જૈન ધર્મની લાગણીવાળા કરે. પર જ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy