________________
ge
ષોડશક પ્રકરણ
[વ્યાખ્યાન
આ આમ દાવા કરે છે આ તેમ દાવા કરે છે, માટે જાવ એ ? પણ વ્યાજખી કાણુ કરે છે તે તપાસવું જોઈએ ! તે ન કરીએ તે। સમજી ન કહેવાઈએ પણ મેવકૂફના એડીગાર્ડ, આ’એ આમ કહે છે આએ તેમ કહે છે માટે એય તેવા છે; આવું અક્કલવાળા નિહ કહે, આ કહે કે શિવજીની સ્તુતિ કરતાં અરિહંતયુદ્ધ-વિષ્ણુ કહેવાશે ? તમે જિન, તમે પુરૂષોત્તમ, શંકર-યુદ્ધ એવા શખ્ખામાં તમારે એક વાત ખ્યાલમાં રાખવાની કે અમે શંકર-બુદ્ધના નામને નથી વળગાળતા' પણ અમે કયાં વળગાડીએ છીએ.
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ।। શીમા તો મારૂ
રાગાદિના દોષો જ્ઞાનાવરણકર્માની મલિનતા તે એ જેને ટન્યા હાય તે પછી તે બુદ્ધે શકર ગમે તે હાય, આ સ્વરૂપ જ ! આ સ્વરૂપ જ જે હોય તે આ જે સશાસ્ત્રાની જડ, જૈનશાસ્ત્ર છે, બીજી કાઈ પણ જડજ નથી, આ વચન તે ભક્તિભાવનું નથી. પણ સ્વરૂપનું છે. કેમ ? દરેક આસ્તિકે જીવન શબ્દ વાપર્યા છે, જીવ–આત્મા પુરૂષ ક્ષેત્રનક્ષેત્ર એવા શબ્દો આત્માને માટે વાપર્યા આત્માનું કથન કર્યું તે દેખીને થયું કે દેખ્યા વગર એ સાચુ કથન કરનાર કાણુ ? જે પદ્માને દ્વેષે તે મૂલ કથન કરનાર ગણાય. દેખ્યા વગર અનુકરણ કરનાર ગણાય. આ આત્મા-૫ રસ, ગ ંધરૂપ, શબ્દઢારાએ જાણવા, તા દરેક મતવાળાને કહેવુ પડે કે તે ઉપરના કારણે જણાતા નથી. અરૂપી આત્મા દરેક મતવાળા માને છે. તેનું જ્ઞાન કરવાનું સાધન તમારામાં છે ? જે સાધનથી અરૂપીનું જ્ઞાન થાય તેનું નામ તે। કાઢો ? તમારામાંથી ? તેનું નામજ તમારી પાસે નથી. માટે જ્ઞાનના વિભાગેા પાડયા છે. તે જગતની દ્રષ્ટિએ પણ કલ્પિત નહી. પ્રત્યક્ષ પરાક્ષ અનુમાન ઉપમાન કલ્પિત કેમ કડા! આ જગતમાં પહેલવહેલી શક્તિ જીવને માટે સર્વવ્યાપક