________________
એકતાલીસમું ]સદ્ધ દેશના–વિભાગ બીજો
૧૬૭
જોઇએ. એકે ગાળ દ્વીધી ત્યારે પેલેા કહે મારે માંઢુ છે. એ ગાળ તને દઉ છું! તે તને સાંપ્યું. આપ માલિક છે. કહે। તે કબુલ કરવું જોઈએ. રાજા મુડથલ નહાતા. તે સમજી ગયા કે આના અથ એ છે કે આ તમારુ ખાટું છે. તમે રાજા છે તેથી માની લઉં છું. રાજાને માથે ફરજ આવી કે પેાતાનું એલ્યુ સાચુ' કરવાની, તે સાચું કરવું કઈ રીતે ? સીતા વિગેરે એ દ્વિવ્ય કરીને પ્રતીતિ કરાવી. પરંતુ પારકા વિષયમાં પેતે પ્રતીતિ કરાવવી તે અશકય, પેલા નાસ્તિકે ઉપાડીને શું કહ્યું ! તમે સાધુના કે દેવના પેટમાં પેઠા હતા કે તે રાગદ્વેષવાળા નથી આશ્રવ વગરના છે, સારા ધર્મવાળા છે તે કહેા છે. તે શાથી માનવું? પેટમાં પ્રવેશ્યા વિના કંઇ જણાય નહીં.
જેમ કહેવત છે કે. બહારની સારી ડાય પણ ભીતરકી રામજી જાણે' તે શું થાય વસ્તુ એકાંશ હાય તેનું સમાધાન થઈ શકે એક મનુષ્યને ગુનેગાર ઠરાવીને સત્ય કરી શકાય, ગામ માથે ગુને નાંખીને ન્યાયને માટે આગેવાનેાને સજા કરી લે છે, મુચરકા મેટાના પણ તાક્ાનવાળાના હાતા નથી તે સમજે છે. તફાનીને તાબે કર્યા પછી આગેવાનના મુચરકા લે છે, કારણકે સમુદાયને વશ કરવાના ખીજો રસ્તા નથી. આગેવાનને વશ કરે તે બધું વશ થાય. આને એક દેવ ગુરુને અંગે કહ્યું હત તે સમાધાન થાત. આને તે દેવગુરૂ બધાને લીધા જેથી અનુમાનનું સાધન તે આને ઉરાડી દીધું. ઉપરકી અચ્છી ખની’એ શબ્દ કાઢીને બધું કારાણે મુકી દીધું સાધુને અંગે ઇર્ષ્યાસમિતિ વિગેરે બધુ તે ‘ઉપરકી' અચ્છી ખની દુનિયામાં એક નન્દે ભારે
પડે છે.
અહીં નન્નાના ભાઈ ઉપરકી અચ્છી ખની ભીતરકી રામજી જાણે' આપણે ભીતરકી જાણવાવાળા, તમે વીતરાગ–ગુરૂમાને તે આત્મશુદ્ધિ માટે પણ તેને માના શાથી ? બહારથી માટે ઉપરકી અચ્છી બની ભીતરકી રામજી જાણે તેમ કહું છું. તે વાત સાચી