________________
૫૦ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન બધું સરખું ને! પરમાર્થ શ? દરેક વક્તા પિતાના વચનની કિંમત વધારનારા. સહુએ પિતાના વચનની કિંમત વધારી પછી તેમને તેની વધારી. તે અહિં નિર્મૂળ કરી દીધી, અડુિં વચનદ્વારાએ વીતરાગની કીંમત નથી પણ પદાર્થ નિરૂપણ દ્વારા એ. જીવકર્મ જ્ઞાન–મેક્ષને કેણ દેખે? વચન દ્વારાએ વીતરાગ પણું નહીં, પદાર્થ દ્વારા એ વીતરાગપણું છે. તેનું નિરૂપણ કર્યું છે માટે એમને કહ્યા પછી અનુકરણ કરવું તે દુનિયાને રિવાજ છે. ત્યાગધર્મનું અનુકરણ કર્યું શા માટે? તેના ભગવાનને ત્યાગધર્મ અને ગુરૂને પણ ત્યાગધર્મની જરૂર નથી. માને શા માટે ? અરે વગર ધર્મે ગુરૂદેવપણું આવે છે તે ધર્મને શું કરવાને ? શાસ્ત્રોની મૂળજડ વચન છે.
દુનિયામાં ધર્મની પ્રસિધ્ધિ થઈ માટે આપણે કંઈક કરવું જોઈએ ! તમે ગુરૂ શબ્દ વાપર્યો એટલે તેઓએ આથી અનુકરણ કરીને બાયડી છોકરાવાળા હોય તેને ગુરૂ માની લીધા. શાસ્ત્રના અર્થ બરાબર જણાવે તે ગુરૂ, જેઓ પોતે આચરણ કરે અને બીજાને બતાવે તેનું નામ ગુરૂ છે. હવે લો આ બીજાઓમાં એકલું ગુરૂમાં દેશક પણ છે. જેને ધર્મોપદેશ સિવાય બીજી મતલબ નહી તેવા કેણ? તે કેઈ નહી, પણ આનું અનુકરણ તેઓને જનના અનુકરણે ધર્મ ગુરૂ શબ્દ રાખવું પડે છે, તે એમાં ગણુતા દેવેએ આત્માકર્મમાં અનુકરણ જૈનેનું જોઈને કર્યું. કર્મ–મક્ષ માટેના શાસ્ત્ર છે. તેની મૂળ જડ હોય તે વચન છે માટે કહે છે કે તીર્થક સર્વધર્મશાસ્ત્ર ગુરૂદેવપણાની જડ રૂપ આત્મીય પદાર્થોને જણાવનારૂ જે વચન તેની આરાધના દ્વારાએ ધર્મ થાય છે. વક્તા દ્વારા વચનની પરીક્ષા કરી. વિષય-સ્વરૂપ-પરિગ્રહકારાએ વચનની પરીક્ષા કરવાની રહે છે. વક્તા આવા માટે વચનને અમે માનીએ છીએ, જે પદાર્થ કહે તે પિતે જાણનારા છે માટે માનીએ છીએ. સ્વરૂપ–વિષય-ગ્રહણ દ્વારાએ વચનની પરીક્ષા કરવાની તે કેવી રીતે થાય તે અધિકાર અગ્રે વર્તમાન