________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્દગુરુ દેવાય નમઃ જાણનાર જણાય છે તે સ્વભાવિક ભાવાય નમ:
“જાણનારો જણાય છે” આ જિનસૂત્ર છે. અનુભવમાંથી આવેલી વાત છે.
૨
સમસ્ત જિનેન્દ્રોની દિવ્ય ધ્વનિનો સંક્ષેપસાર અને અમારા સ્વસ્પંદનનો સાર; “જાણનાર છું, ને જાણનારો જણાય છે.”
દિવ્ય ધ્વનિનો સાર “જાણનારો જણાય છે.”
ઘણાં મુનિવરો આટલી જ વાત કરે છે, “જાણનારો જણાય છે.”
આટલી જ દેશનાની જરૂરત છે; “જાણનારો જણાય છે” તેને તું જાણ!!
આચાર્યદેવ કહે છે! મારી બીજી કોઈ વાત તું માન કે ન માન તેનો મને આગ્રહું નથી, પરંતુ એક વાત જરૂર માનજે ! ચોવીસે કલાક હું પરને જાણતો નથી તેવો નિર્દયણે નિષેધ કરજે તો તને અવશ્ય જાણનારો જણાઈ જશે.
સીમંધર પ્રભુના શ્રીમુખેથી નીકળેલું વાક્ય “પરિણામ થવા યોગ્ય થયા કરે છે અને જાણનારો જણાયા કરે છે.”
બધાં શાસ્ત્રોનો સાર આટલો જ છે, જાણનારો જણાય છે. જણાશે નહીં. પ્રશ્ન વિરામ થઈ જાય તેવું સ્વરૂપ છે. આમાં બાર અંગનો સાર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com