________________
૨૦
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય
૧૨૩
જાણનાર જણાય છે” તે વિકલ્પ રહે છે. છે વિકલ્પ પણ જાણનાર જણાય છે” તેમ ઘૂંટે તો વિકલ્પ તૂટી જાય છે. ૫૨ નથી જણાતું તેમાં વિકલ્પ લંબાતો નથી, વિકલ્પ તૂટી જાય છે. એક વિધિરૂપ વિકલ્પ અને એક નિષેધરૂપ વિકલ્પ છે.
66
૧૨૪
99
જાણનાર જણાય છે આ ભાવમાં મોક્ષ જેવી સર્વોત્કૃષ્ટ વસ્તુ મળે છે; તો ૫૨ જણાય છે એના ફળમાં નિગોદ જેવી નિકૃષ્ટ વસ્તુ જ મળેને ? એને નિગોદ મળે તે પણ ઓછું છે. એણે જડ થઈ જવું જોઈતું હતું, એટલું મોટું પાપ છે.
66
k
૧૨૫
સાધકને થવા યોગ્ય થાય છે → તે સમ્યક્ ઈન્દ્રિય જ્ઞાન છે.
23
“ જાણનારો જણાય છે → તે અતીન્દ્રિય જ્ઞાન છે.
૧૨૬
66
“ જાણનારો જણાય છે” ૫૨ નહીં, એમ કરીને પણ જ્ઞાન આત્મા સન્મુખ થઈ જાય છે.
૧૨૭
“ જાણનારો જણાય છે”, તેમ જણાય છે તેનું નામ અનુભવ છે.
૧૨૮
જિજ્ઞાસાઃ કેવો જાણનારો જણાય છે ?
સમાધાન: એ... એકલી જ્ઞાન અને આનંદની મૂર્તિ જ જણાય છે.
૧૨૯
દીવાના ત્રણ ધર્મો!! પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય છે. તેમ આત્મા જ્ઞાન છે, જ્ઞેય પણ છે અને જ્ઞાતા પણ છે. આત્મા જ્ઞાતા અને આ બહારના પદાર્થો મારું જ્ઞેય તે ભ્રાંતિ છે. તે વ્યવહાર નથી. તે ભ્રાંતિ છોડી દે હવે. હું એને જાણતો નથી. “ જાણનાર જણાય છે” તેમાં આવી જાવ હવે. છ મહિના વધારેમાં વધારે અભ્યાસ કરીશ તો તને અનુભવ થઈ જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com