________________
૧૧૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૫૬૭
જાણનાર જણાય છે એમ સમજાવવા માટે કહેવું પડે બાકી તો “હું જાણનાર છું.’
,,
૫૮
આ ભિન્ન છે તે કયારે જણાય? અભિન્નતા જણાય ત્યારે ને? કેમકે ભિન્નતાનું જ્ઞાન અભિન્નતા સાપેક્ષ છે. ભિન્નતાનો અર્થ શું છે? એને જાણતો જ નથી. અભિન્નતાનો અર્થ શું છે? જાણનાર જ અનાદિથી અભિન્નપણે જણાય રહ્યો છે.
૫૬૯
k
જેટલી માત્રામાં “ જાણનારો જણાય છે” તેવું સ્મરણમાં આવે છે તેટલી માત્રામાં વિભાવનું વિસ્મરણ થાય છે.
૫૭૦
“ જાણનારો જણાય છે” તેમાં આવી જાને! શ૨ી૨નો પ્રતિભાસ છે, પણ લક્ષ ફરી ગયું. પ્રતિભાસ રહી ગયો અને લક્ષ ફરી ગયું.
૫૭૧
“ જ્ઞાયકપણે જણાયો ” એટલે અનુભવમાં આવ્યો તે જ હવે જણાય છે; અનુભવાય છે. “તે તો તે જ છે; બીજો કોઈ નથી.”
જ્ઞાયકપણે જણાયો ! પર્યાયના કર્તાપણે ન જણાયો; કેમકે અકર્તા છે. પરિણામથી રહિત છે માટે કર્તા નથી. કર્તા નથી માટે અકર્તા છે. અને અકર્તા છે માટે શુદ્ધ છે.
નિર્વિકલ્પ ધ્યાનમાં જણાયો તેનાથી જુદી રીતે દેશના લબ્ધિ સાંભળતી વખતે જણાય છે તેમ નથી. શૈયો ગમે તેટલા ભલે ફરે પણ જાણનાર જણાય છે...! જાણનાર જણાય છે...! જાણનાર જણાય છે, જાણનાર જણાય છે તે અચ્છિન ધારાવાહીક છે. તેમાં ભેદ કરીશ મા! નિર્વિકલ્પ ધ્યાનમાં
66
66
6
જાણનાર જણાય છે” અને સવિકલ્પ ધ્યાનમાં બીજું જણાય છે રહેવા દે હવે !! જ્ઞાત:' જ્ઞાયકપણે જણાયો તે તો તેવો ને તેવો જ જણાય છે. પાંચ મહાવ્રતના પ્રતિભાસ વખતે પણ જે જાણવામાં આવ્યો તેવો ને તેવો, તેવો ને તેવો જણાયા કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com