________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૪૧ બધાને તેના પ્રગટ જ્ઞાનમાં “જાણનારો જ જણાય છે.”
૬૮૧ છૂટવાનો એક જ ઉપાય છે, ધર્મ કરવો હોય તો! જાણનારો જણાય છે. તેને જાણ” બીજો કોઈ ઉપાય નથી.
૬૮૨
ત્રણ આંગળીમાં, પહેલી આંગળી જ્ઞાયક, ત્રીજી લોકાલોક અને બીજી (વચ્ચે) જ્ઞાન છે. (પ્રેક્ટિકલ સમજાવે છે.) હવે જ્ઞાનનું મુખ ત્રીજા તરફ ગયું તો અજ્ઞાન. જ્ઞાનનું મુખ આની તરફ આવ્યું એટલે પહેલી આંગળી તરફ તો સમ્યકજ્ઞાન. ભગવાન થઈ ગયો. જ્ઞાન બીચ મેં હૈ. ઈધર જ્ઞાયક હૈ, ઈધર પરજ્ઞયા હૈ. સ્વજ્ઞય પરશેયકા પ્રતિભાસ તો હુઆ જરૂર મગર યે જ્ઞાન મેં જ્ઞાયક આતા નહીં. જૈસે જ્ઞાયક નહીં આતા ઐસે પરશેય ભી નહીં આતા. બિલકુલ નહીં આતા હૈ. દો કા પ્રતિભાસ આતા હૈ.
જ્ઞાયક જ્ઞાનમાં નથી આવતો હોં! તો તો જ્ઞાનના નાશથી જ્ઞાયકનો નાશ થઈ જાય. બન્નેનો પ્રતિભાસ થાય છે. બન્નેના પ્રતિભાસમાં એને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે હું પરને જાણું છું તે અજ્ઞાન થઈ ગયું.
આ લોકાલોકને હું દેખતો જ નથી, “ જાણનાર જણાય છે” તો લક્ષ આના ( જ્ઞાયક ) ઉપર આવ્યું. આના ( જ્ઞાયક ) ઉપર આવતાં નિર્વિકલ્પ ધ્યાન થઈ ગયું.
૬૮૩ અરે! “તને જાણનારો જ જણાઈ રહ્યો છે.” તારી વારેવાર છે. સ્વરૂપ ઘણું ચોખ્ખું બહાર આવી ગયું છે.
૬૮૪ “જાણનાર” જાણનારપણે જણાતો જાણનાર મને જણાય છે.”
૬૮૫
“ઉપયોગમાં ઉપયોગ તો છે.” ઈ... શબ્દ છે પ્રતિભાસનો. પહેલો શબ્દ છે “ઉપયોગમાં ઉપયોગ છે.” ઈ... પ્રતિભાસનો છે. ત્યાં અનુભવ નથી; વેદન નથી. (શ્રોતા-બરાબર.)
(શ્રોતા-૧૭, ૧૮ ગાથામાં આબાલ ગોપાલ સૌને ભગવાન-આત્મા જાણવામાં આવી રહ્યો છે, તેનો ખુલાસો થઈ ગયો!) ખુલાસો થઈ ગયો ને?!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com