________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૭૧ સામાન્યજ્ઞાનનો તિરોભાવ વિશેષ શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય તો અજ્ઞાન થાય.
૮૧૩ શેય સાપેક્ષ જ્ઞાનનો પર્યાય છે ત્યારે તે જ્ઞાનમાં, શેયાકાર અવસ્થામાં શેયાકાર અવસ્થા આત્માની છે. ય તો નિમિત્ત છે માટે જ્ઞયાકાર અવસ્થા રાખી. જ્ઞયાકાર અવસ્થા વખતે શેય જણાય છે કે જ્ઞાયક જણાય છે? બસ આમાં સંસાર અને મોક્ષ છે. આ જ્ઞય નેપ્લિન છે, તે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞયકૃત અશુદ્ધતા કેમ થતી નથી જ્ઞાનમાં? કેમકે જ્ઞયાકાર અવસ્થામાં “ જાણનાર જણાય છે”; જ્ઞાયક જણાય છે. આહાહા!! ય જણાતું નથી યનો પ્રતિભાસ છે પણ ઈ... જણાતું નથી. આહા ! તેના ઉપર મારું લક્ષ નથી, લક્ષ તો જ્ઞાયક ઉપર છે. જેનું લક્ષ છે તે જણાય છે, જેના ઉપર લક્ષ નથી તે જણાવા છતાં તેને જ્ઞાન જાણતું નથી.
૮૧૪
દ્રવ્ય કર્મ છે, તેમાં એનો રસ અનુભાગ છે. ક્રોધ, માન, માયા, લોભ તે ચારે પ્રકાર અને મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાયને યોગ તે ખરવાના કાળે ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે તે જ્ઞાનમાં જણાય-પ્રતિભાસે છે. જાણવાના કાળે “હું જાણનાર છું” તે ભુલાઈ ગયું. “જાણનાર જણાય છે” તે ગયું ને આ કર્મ જણાય છે, રાગ જણાય છે, તેમ તેના ઉપર લક્ષ વયું ગયું. રાગ જણાય છે ને જ્ઞાન જણાતું નથી તેનું નામ અજ્ઞાન છે. આમ કરણાનુયોગથી પણ એમ સિદ્ધ થયું કે “જાણનારો જણાય છે.”
૮૧૫
કર્મથી ઉત્પન્ન થતાં મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે જાણવાના સમયે એ ભૂલી જાય છે. હવે ભેદજ્ઞાન કરે કે આ ઉદય જણાતો નથી “જાણનાર જણાય છે.” આ મિથ્યાત્વનાં પરિણામ તો કર્મનાં છે. મારાં નહીં. કેમકે આત્મામાં જ્ઞાન પ્રગટ થાય છે, આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી. હવે જો જ્ઞાનનું જ્ઞાનત્વ થાય તો મિથ્યાત્વ પ્રગટ ન થાય.
શેય-જ્ઞાનનાં ભેદજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે. વિશેષ અપેક્ષાએ ક્યારે કર્તા થાય છે? મિથ્યાત્વ જોય નથી. એનું.. એનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com