________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮
જાણનારો જણાય છે શેય છે જણાય છે તે સમયે અહીંઆ જ્ઞાન જણાય છે, તો અનુભવ થઈ જાય છે.
મને જ્ઞય જણાય છે તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. તે બહિર્મુખતા થઈ; ભ્રાંતિ થઈ. શેય-જ્ઞાયકની એકતા થઈ. જે જણાય છે તેમાં જ આત્મબુદ્ધિ થાય. જ્ઞાન જણાય છે તો જ્ઞાનમાં જ આત્મબુદ્ધિ થાય. ઈ... જ વખતે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થાય છે.
શેયને જાણું છું તેવો સંકલ્પ ચાલ્યો જાય છે. શ્રદ્ધામાં હતું કે હું પરને જાણું છું; તો હવે હું જાણતો નથી તેવા વિકલ્પ દ્વારા અપેક્ષાએ સંકલ્પ જાય છે. હવે એવો જે વિકલ્પ ઊઠે છે કે મને પર જણાતું નથી, એવો જે વિકલ્પ ઊઠે છે.. પછી આવે છે અને જ્ઞાન જણાય છે. જેવો સ્વભાવ છે તેવો વિચાર આવ્યો; હવે ત્યાં દ્વેષ ઘટવા માંડયો...., અહીંઆ રાગ ઘટવા માંડયો... “ જાણનાર જણાય છે.” જ્ઞાયક જણાય છે. ઈ જે છેલ્લે છે તે અસ્તિત્વનો વિકલ્પ છૂટીને નિશ્ચયનયનો વિકલ્પ આવી જાય છે. પછી તે પણ છૂટી જાય છે. પણ “ જાણનાર જણાય છે એ જ વખતે નિર્વિકલ્પ થાય છે. આ જ અનુભવની કળા છે. પહેલાં નિષેધનો વિકલ્પ છૂટે છે. પછી વિધિનો વિકલ્પ આવે છે. અરે ! મને તો “જાણનાર જણાય છે, પર જણાતું જ નથી ને...!” પછી મને “જાણનાર જણાય છે” તેવો ભેદ પણ જણાતો નથી !! પછી “મને જાણનાર જણાય છે તેમાં એકાગ્રતા જો થઈ જાય તો વિકલ્પ છૂટીને તે જ સમયે નિર્વિકલ્પ ધ્યાન થાય છે. માટે શેયો જણાય છે તો પણ શેયકૃત અશુદ્ધતા નથી કેમ? આ રહસ્ય છે. આ પોઈન્ટ છે મૂળ. શેયને જાણવાના કાળે યકૃત અશુદ્ધતા કેમ નથી. કેઃ શેયનો પ્રતિભાસ થાય છે... ત્યારે “ જાણનાર જણાય છે; ” પછી જાણનારમાં આવી ગયો, પછી કરણ લબ્ધિનાં પરિણામ છૂટી ને અનુભવ થાય છે.
૮૩૫
“જ્ઞયાકાર અવસ્થામાં” કારણ કે.. શેયો જણાય છે તેવી અવસ્થાના કાળમાં ઈ રાખ્યું! ઈ... વખતે શું છે? સવિકલ્પદશા છે ત્યારે શું જણાય છે? ઈ.... અવસ્થામાં શું જણાય છે? “જ્ઞાતઃ ” જ્ઞાયકપણે જણાયો. જ્ઞાતઃ શબ્દ છે ને તેનો અર્થ કર્યો. જ્ઞાયકપણે જણાયો તેનો અર્થ કર્યો. “જ્ઞાયકપણે જે જણાયો', જાણનારપણે જે જણાયો.” હું તો જાણનાર છું તેમ જણાયું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com