________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે છે કેમકે તેમ લેવાથી દષ્ટિ પ્રગટ થાય છે.
૩૮
“જાણનાર જણાય છે, તેવા અભિપ્રાયમાં અતીન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય
૩૯
- સૌ પ્રથમ એણે જીવનું સ્વરૂપ ખ્યાલમાં લેવું જોઈએ. એ જો ન ખ્યાલમાં આવે તો “જાણનાર જણાય છે” તેમાં ઉપયોગ ક્યાંથી લાગે? જાણનાર છે તેનું સ્વરૂપ શું છે? અને શું નથી? તે ખ્યાલમાં આવ્યા વિના માત્ર જાણનાર, જાણનાર કરે તો કંઈ ન વળે.
૪૦
જાણનાર જ જણાય રહ્યો છે” અને “જાણનાર ને જ જાણે છે”, એવા ઉત્કૃષ્ટ ભાવમાં સહજ અનુભવ થાય છે.
૪૧ જાણનારને જાણીશ! આત્માને જાણીશ! જાણીશ!! તો ક્યારેય નહીં જણાય. જાણનાર અત્યારે જાણવામાં આવી રહ્યો છે તો જાણવામાં આવી જશે.
૪૨ ફૂલ એમ નથી કહેતું કે તું મને સ્વ! આત્મા પોતાને જાણવાનું છોડીને સુગંધ-દુર્ગધને જાણવા જતો નથી. છતાં મૂઢ પ્રાણી “મને જાણનાર જણાય છે” એમ ન સ્વીકારતાં મને સુગંધ દુર્ગધ જણાય છે એમ જાણી સ્વભાવથી ભ્રષ્ટ થઈ જાય છે.
૪૩ અરે ! તને “જાણનારો જણાય રહ્યો છે” તારી વારે વાર છે સ્વરૂપ ચોખ્ખું બહાર આવી ગયું છે.
४४ જે જ્ઞાન જ્ઞાયકને જાણે; જે જ્ઞાન જાણનારને જાણે તે જ્ઞાન. હવે પરને જાણે તેવા જ્ઞાનથી જોવામાં આવે તો જ્ઞાયક જોવામાં આવતો નથી. પરિણામને જાણે તેવા જ્ઞાન દ્વારા પણ આત્મા જણાતો નથી. અરે! હું રાગને જાણું છું તેવા અજ્ઞાન દ્વારા પણ આત્મા જણાતો નથી. દેહુ મને જણાય છે તેવા જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com