________________
છે, તેને સ્ત્રી સુયોગ્ય–સારી મળવી જોઈએ, એ પુણ્યને નિયમ. બસ, તેવી રસીઓ હતી અહિંની.
ત્યારે એ નગરમાં પુરુષ વર્ગ પણ પ્રિયભાષી, સત્યવક્તા, પ્રથમભાષી અને ધર્મરત હતા. એમનું હૃદય કેમી માટે પ્રિય બેલે, આમા ઉચા માટે સાચું બેલે, મન નઝ તેથી સામે મળેહને પહેલાં તે બોલાવે; અને જીવન આખુંય પાપભીરુ તેથી ધર્મરક્ત બહુબહુ. કે સરસ લેક !
ત્યાં અજિતસેન રાજા હતું, પરાક્રમી હ. અનેક યુદ્ધમાં અનેક ઘમંડી રાજાઓને એણે પરાસ્ત કરેલા; જે હવે ચરણે નમતા હતા. એ રાજાને ઈન્દ્રશર્મા નામે એક મંત્રી હતે. બીજે પણ એને એક બુદ્ધિસાગર નામને મંત્રી હતા ઈન્દ્રશર્મા બ્રાહ્મણ છે; આખા રાજ્યની ચિંતા કરનારે છે અને રાજાને તે બહુ જ અનન્ય જે થઈ ગયું છે,
પુત્ર-માતા – હવે જુઓ કે આપણું ચરિત્રના મુખ્ય પાત્રોનું શું થાય છે. અગ્નિશમાનો જીવ બીજા મનુષ્ય ભ માં થયેલે આનંદકુમાર, તણે નરકમાં એક સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી કંઈક ન્યૂન એવા ચાર સાગરોપમને કાળ સંસાર ભમવામાં કાઢ્યો. આંટા વી - વાની મહેનત થેડી; ઉકેલવાની કેટલા મેટી મહેઃ નત ! આનંદના ભાવમાં પોતાના આત્મા પર પા પના આંટા વીંટયા, તે ઉકેલવા કેટલે દીઘ