Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેશમનું પ્રજાત'ત્ર સામ્રાજ્ય અને છે
૧૩૧
કર્યાં. તેં શેક્સપિયરનું ‘ જુલિયસ સીઝર ’ નાટક વાંચ્યું હશે. તેમાં આ દૃશ્ય આવે છે.
તેના
ઈ. સ. પૂર્વે ૪૪ ની સાલમાં જુલિયસ સીઝર મરાયા પરંતુ મરથી લોકત ંત્ર બચી શક્યું નહિ. સીઝરના દત્તક પુત્ર અને ભત્રીજા ટેવિયન તથા તેના મિત્ર મા ઍન્ટનીએ સીઝરનું વેર લીધું. પછી રામમાં કરીથી રાજાના અમલ શરૂ થયા, ઑકટેવિયન રાજ્યના વા અથવા પ્રિન્સેપ’ થયા અને રામમાં લોકતંત્રના અત આવ્યું. સેનેટ ચાલુ રહી ખરી પણ તેની પાસે સાચી સત્તા રહી નહિ.
<
આટેવિયસ પ્રિન્સેપ અથવા રાજ્યના વડે થયા ત્યારે તેણે આકટેવિયસ સીઝર એવું નામ ધારણ કર્યું. એના પછી એની જગ્યાએ આવનારા બધા સત્તાધીશે સીઝરના નામથી ઓળખાતા. પછી તા સીઝર શબ્દના ઉપયોગ સમ્રાટના અર્થમાં જ થવા લાગ્યા. ફૈઝર અને ઝાર એ શબ્દો પણ સીઝર શબ્દમાંથી જ નીકળ્યા છે. ઘણા વખતથી હિંદુસ્તાની ભાષામાં પણ કૈઝર શબ્દ એ અર્થમાં વપરાવા લાગ્યા છે. જેમકે કૈસરે રૂમ ’, કૈસરે હિંદ વગેરે. ઇગ્લેંડના રાજા જ્યોર્જ પણ આજે કૈસરે હિંદના ખિતાબ ધારણ કરવામાં આનંદ માને છે. જર્મન કૈસર તે ગયો. ઑસ્ટ્રિયાના કેંસરની, તુર્કસ્તાનના કેંસરની અને રશિયાના ઝારની પણ એ જ દશા થઈ છે. અને જેણે રામને માટે બ્રિટન જીતી લીધું હતું તે જુલિયસ સીઝરનું નામ અથવા ઉપાધિ ધારણ કરનાર આજે એકલા ઇંગ્લેંડને રાજા જ બાકી રહ્યો છે એને વિચાર કરતાં કઈક રમૂજ અને કાનુની લાગણી થાય છે.
"
આમ જુલિયસ સીઝરનું નામ શાહી વૈભવ અને ખદખાને સૂચક શબ્દ બની ગયું. ગ્રીસમાં કારસાલસના યુદ્ધમાં પમ્પીએ સીઝરને હરાવ્યા હોત તો શું થાત? સંભવ છે કે એ પરિસ્થિતિમાં પામ્પી પ્રિન્સેપ અથવા તે। સમ્રાટ અનત અને પામ્પમાં શબ્દને સમ્રાટના અર્થમાં ઉપયાગ થાત. ત્યારે જન સમ્રાટ વિલિયમ બીજો પોતાને જર્મન પામ્પી કહેવડાવત અને જ્યોર્જ રાજા પણ ‘પોમ્પીએ હિંદના ખિતાર્થી ધારણ કરત ! ગમના રાજ્યના આ સંક્રાંતિકાળમાં સામ્રાજ્યમાં ફેરવાતું હતું — મિસરમાં એક સાંધ્યને કારણે પ્રતિહાસમાં મશહૂર થઈ છે.
જ્યારે રામનું લોકનંત્ર સ્ત્રી હતી જે પોતાના તેનું નામ ક્લિયોપેટ્રા