Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન છે; પૂર્વના દેશોમાં ૬૦ કરેડ માણસે વસે છે. એની સરખામણીમાં - યુરેપ એ તે કીડીને નાનકડો રાફડે છે!”
નેપલિયન બોનાપાર્ટ ક્રાંસના તાબાના કોર્સિકા ટાપુમાં ૧૭૬૯ની સાલમાં જન્મ્યા હતા. તેનામાં ફ્રેંચ, કર્સિકન તથા ઈટાલિયન લેહીનું મિશ્રણ થયું હતું. તેણે કાંસની એક લશ્કરી શાળામાં તાલીમ લીધી હતી અને ક્રાંતિ દરમ્યાન તે જૈકેબિન કલબને સભ્ય હતું. પરંતુ ઘણું કરીને તે જેકેબિન ક્લબનાં ધ્યેયને માનતા હતા એટલા ખાતર નહિ, પણ કેવળ પિતાને અંગત સ્વાર્થ સાધવાને ખાતર જ એ પક્ષમાં ભળ્યો હતે. ૧૭૯૩ની સાલમાં તેણે તુલે આગળ પિતાનો પ્રથમ વિજય મેળવ્યું. એ શહેરના તવંગર લેકે ક્રાંતિના અમલ નીચે પિતાની માલમિલક્ત જતી રહેશે એવા ક્યથી ખરેખાત અંગ્રેજોને બેલાવીને ફ્રેંચ પ્રજાને બાકી રહેલે નૌકાકાફેલે તેમને સોંપી દીધું હતું. આ ઉપરાંત એ સમયે નવા પ્રજાસત્તાક રાજ્ય ઉપર આવી પડેલી બીજી આપત્તિઓને લીધે તેના ઉપર ભારે ફટકો પડ્યો હતો અને મળી શકે તે બધા પુરુષ અને સ્ત્રીઓને પણ લશ્કરમાં જોડાવાનું ફરમાન થયું હતું. નેપોલિયને અસાધારણ કાબેલિયતથી હુમલો કરીને બંડખરોને કચરી નાખ્યા તથા અંગ્રેજ સૈન્યને હરાવ્યું. હવે તેને સિતારો ચમકવા લાગે અને ૨૪ વરસની ઉંમરે તે સેનાપતિ બન્યું. પરંતુ થોડા જ માસમાં રેસ્પિયરને ગિલોટીન ઉપર ચડાવવામાં આવ્યું ત્યારે તે આફતમાં આવી પડ્યો અને તે રેસ્પિયર પક્ષને માણસ છે એવો તેના ઉપર શક રાખવામાં આવતું હતું. પરંતુ તે ખરેખર જે પક્ષનો હતો તેની સભ્યસંખ્યા માત્ર એક જ હતી, અને તે એક સભ્ય નેપોલિયન પિતે જ હતો ! પછી તે ડાયરેકટરીને અમલ શરૂ થશે અને એ સમયે નેપલિયને બતાવી આપ્યું કે તે જૈકાબિયન પક્ષને તે નહોતો એટલું જ નહિ પણ પ્રતિક્રાંતિને આગેવાન હતા અને જરાયે ખંચકાયા વિના જનતા ઉપર ગોળીબાર કરીને તેમને સંહાર કરવાને તેને વાંધો નહતો. આ જેને વિષે મેં આગલા પત્રમાં કહ્યું હતું તે ૧૭૯૫ની સાલની કતલ હતી. એ દિવસે તેણે પ્રજાસત્તાક રાજ્યને ઘાયલ કર્યું. દશ વરસની અંદર તેણે પ્રજાસત્તાકને અંત આણે અને પોતે કાંસને સમ્રાટ થઈ બેઠે.
૧૭૯૬ની સાલમાં તે ઈટાલી ઉપર ચડાઈ કરનાર સૈન્યને સેનાપતિ થયે અને ઉત્તર ઈટાલીના રણક્ષેત્રેમાં જ્વલંત ફતેહ મેળવીને