Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005134/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - લ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: - વાડી 4) * પ્રેરક માનવામાં , ( નિપુણ નિર્યાસકે 1 ) C પૂજય મુનિરાજ શ્રી સુધ મં સાગરજ શ્રી જ | છે ) Lહે . ( સહારાજ . # સેજે કે એ - ણ ન દીપરતન સાગર | \[.Conn., MI.Ed., Ph.D.(સ મુક્ષ) અવાઘal Education Internation ના વીકારો હonaો છો તો ક છોડ,શાળaro લાખા | Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથય નમ: શ્રી આનંદ-ક્ષમા-લલીત-સુશીલ-સુધમસાગર ગુરુ નમઃ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ | | સ મા હિ મ ણ | સ મા ઈ મ ર ણ 8ee -૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ २४॥ પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબ & સ ર્જ ક & મુનિદીપરત્ન સાગર M.Com., M. Ed. Ph.D. [સમકક્ષ સંવત ૨૦૪૬, ભાદરવા સુદ-૧, મંગળવાર તા. ૨૧-૮-૯૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી પછી થયેલ અપ્રતિમ વિદ્વાન, શાસન પરના બાહા અત્યંતર આક્રમણને નીડરતાથી સામનો કરનાર, ૫ આગમના સર્વ પ્રથમ અને એક માત્ર સફળ સંશાધક, આગમન મંદિર પ્રેરણા દાતા, દેવસૂર તપાગચ્છ સમાચારીના અનન્ય સંરક્ષક– અંત સમયે સુંદર સમાધિ જાળવી ઉત્તમ સાધનાર પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સા. તો એક >6-200-202002 200 > > > > > >0<> દશના પ્રિન્ટર્સ ઘી કાંટા રોડ અમદાવાદ-૩૮૦૦૦૧ [] પ્રકાશક | પ અભિનવ શ્રુત પ્રકાશન છે C/o પ્ર. જે. મહેતા પ્રધાન ડાકઘર પાછળ જામનગર-૩૬૧૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ [૩] –: અનુક્રમણિકા : વિષય પૃઢાંક ૧૮ ૨૩ २४ ૪૭ ૫૫. ૬૯ [ અંતિમ આરાધના શા માટે? વિભાગ-૧ અંતિમ આરાધના–દશ અધિકાર (સંક્ષેપમાં) | દશ અધિકારના સુવિસ્તૃત વર્ણનની ભૂમિકા ૦ શ્રી પાર્શ્વ પ્રભુના પૂર્વભવની અંતિમ સાધના ૦ નરક ગતિને દુઃખોનું વર્ણન 0 શ્રીકૃષ્ણ વાસુદેવની અંતિમ સાધના D સુવિસ્તૃત અંતિમ આરાધના ૧ અતિચાર આલેચના ૨ વ્રતચારણ ૩ જીવખામણ ૪ અઢાર પાપસ્થાનક સિરાવવા ૫ ચાર શરણ આદર ૬ દુષ્કતગર્તા ૭ સુકૃત અનુમોદન [સ્વ, પર, ષિગુણ ૮ શુભભાવના ૯ અનશન ૧૦ નવકારમંત્ર સ્મરણ વિભાગ-ર કેટલીક અંતિમ સાધનાઓ ૧ શ્રી કામગજેન્દ્ર સાધુની અંતિમ આરાધના ૨ મુનિશ્રી વજી ગુપ્તની પાપના પ્રતિકમણરૂપ આરાધને ૧૧૧ ૩ સ્વયંભૂદેવ મુનિની અંતિમ સાધના ૧૧૪ ૪ મદનરેખાએ સ્વપતિ યુગબાહને કરાવેલી અંતિમ સાધના ૧૧૯ ૫ મુનિચંદ્ર રાજાની અંતિમ સાધના ૧૨૦ ૬ અંધકાચા ૪૯૯ શિષ્યને કરાવેલી અંતિમ સાધના ૧૨૧ આર્ય સ્કંદકની અંતિમ સાધના ૧૨૨ ७४ ૮૦ ૮૭ ૧૦૩ ૧૧૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] ૧૨૪ ૮ ઊંદરની અંતિમ આરાધના ૯ ઝાંઝરીયા મુનિવરની અંતિમ સાધના ૧૨૫ ૧૦ કેષ્ઠિ સંગ્રામમાં વરુણ તથા બાળમિત્રની આરાધના ૧૨૭ વિભાગ-૩ । અતિમ સાધના સ્તવનાદિ ૧ પુન્યપ્રકાશનું સ્તવન ૨ અમૃતપદે આરાધના સ્તવન ૩ પ્રાચીન આરાધના સ્તવન ૪ અમૃતવેલીની સઝાય ૫. પદ્માવતી સંથારા ૬. સમય સુંદરજી કૃત ચાર શાદિ વિભાગ-૪ 7 અ`તિમ સાધના સૂત્રાદિ ૧. પર્યન્ત આરાધનાના અ ૨. નંદનમુનિની અ ંતિમ સાધના ૩ વીતરાગ સ્તાત્ર પ્રકાશ-૧૭ સા ૪ ભક્ત પયન્ના અથ ૫ ચઉશરણ ષયના અથ ૬ મહાપચ્ચક્ખાણ પયત્ને અથ છ આર પચ્ચક્ખાણ પયના અ ૮ સંસ્થારગ પયન્નો-અથ ૯ પંચસૂત્ર-પ્રથમ સૂત્રના અ ૧૦ ચતુશરણાદિ શ્લોક પાંચક ૧૧. ચતુ તિ જીવખામણા કુલક-અથ ૧૨ આરાધના પ્રકરણ-ગુર્જર ભાવાનુવાદ વિભાગ-૫ – અતિમ આરાધના વિધિ ૧ સલેખના વિધિ ૨ અન્તિમ આરાધના—સાથે ૩ સાધુ-સાધ્વીજી માટે અતિમ સાધના વિધિ ૪ શ્રાવક-શ્રાવિકા અંતિમ સાધના વિધિ ૫ જૈનેતર ને અંતિમ આરાધના કેમ કરાવવી ? ૧૨૯ ૧૩૭ ૧૪૯ ૧૮૬ ૧૮૮ ૧૯૧ ૧૯૩ ૨૦૦ ૨૦૩ ૨૦૫ ૨૨૦ ૨૨૬ ૨૩૭ ૨૪૬ ૨૬૦ ૨૬૪ ૨૬૫ ૨૬૮ ૨૭૫ ૨૭૬ ૨૭૯ ૨૮૮ ૨૮૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ (૪) ૩૦૪ ૩૧૩ ૬ તિર્યંચને કરાવવા ગ્ય અંતિમ સાધના ૨૯૧ .૭ રાત્રિકૃત્ય-સંથારા પરિસી–સાથે ૨૯૨ વિભાગ-અંતિમ આરાધના ઉપગી-પદ્ય (૧) ગુણસ્થાનક કમારોહ ભાવના (૨) આલેચના ભાવગીત વિદિતા સૂત્રનું] ૨૯ (૩) આટલું તે આપજે ૩૦૩ મારી છેલ્લી ઘડીયે ૩૦ ૩ (૫) મિત્રી ભાવનું પવિત્ર (૬) વિમલ કુલ કમલના 30४ (૭) શાંતિ સુધારસ કુંડમાં ૩૦૫ (૮) સર્વ પાપાદિક, અલાયણ સ્તવન ३०७ (૯) સીમંધર જિન વિનંતી 3०८ (૧૦) અનંતવિરજ અરિહંત ૩૧૨ (૧૧) સુન જિનવર શેત્રુજા ધણીજી (૧૨) સાહેબ સાંભળે રે સંભવ ૩૧૪ (૧૩) શેત્રુજે ઋષભ સમેસર્યા [તીર્થ વંદના ૨૧૫ (૧૪) ધર્મ દુર્લભ ભાવના સજઝાય ૩૧૬ (૧૫) અનિત્ય ભાવના સક્ઝાય ૩૧૭ (૧૬) અન્યત્વ ભાવના સઝાય (૧૭) સુણે શાંતિ જિણુંદ ૩૧૮ (૧૮) નિર્જરા ભાવનાની સઝાય ૩૧૯ (૧૯) એકત્વભાવનાની સઝાય (૨૦) સંસાર ભાવનાની સક્ઝાય ૩૨૦ (૨૧) ઉત્તમ મનોરથની સઝાય (૨૨) રત્નાકર પચીસી-સ્વદેષ દર્શન (૨૩) સંવરભાવનાની સજઝાય. વિભાગ-૭ [] ઉપસંહાર (૧) મરણ સ્વરૂપ (૨) પૂ. આ. દેવ હમસાગરસૂરિજીએ લખેલ પ્રસ્તાવના ૩૩૦ - ૩૧૮ ૩૨૦ ૩૨૧ ૩૨૩ ૩૨૬ ૩૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથાય નમ: - દિગ દર્શન અંત સમયે શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંત કથિત ઉત્તમાથની સાધના દ્વારા સમાધિ મરણ પ્રાપ્ત કરીને જેમણે સંસાર પર્યાપ્ત કરેલે છે તેવા પુન્યવંત અને અગણિત વંદના” શ્રી જીનેશ્વર પરમાત્માનું શાસન પામીને આવા સમાધિ મરણને જીવ પ્રાપ્ત કરી શકે તેવી નિર્મલ પોપકારની બુદ્ધિથી પૂર્વના મહાપુરૂષે અનેક રચના કરેલી છે. જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા મહાપુરૂએ કરેલી અંતિમ સાધનાનું વર્ણન આવે છે. વર્તમાનમાં અંત સમયે અલગ અલગ પૂ. આચાર્ય ભગવંતે તેમજ પૂ. સાધુ–સાવી–શ્રાવક-શ્રાવિકાઓ રૂપ ચતુર્વિધ શ્રી સંઘમાં વ્યક્તિગત પુછીને શું આરાધના અંત સમયે કે અંત સમય સુધારણું માટે કરે છે કે કરતા તે માહિતી મેળવી. પ્રસંગે-પ્રસંગે અંત સમયે નિર્ચામણું કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે જે અનુભવ થયા એ બધાના ફળ રૂપે આ સમાધિ મરણ પુસ્તક પ્રકાશીત થાય છે. પ્રસ્તુત અતિ ઉપયોગી સંકલન વિવેચનમાં સૌ પ્રથમ વિભાગમાં આરાધનાને દશ અધિકારનું સંક્ષીપ્ત તથા વિસ્તૃત વિવેચન આપેલું છે. ઝાઝે સમય ન હોય ત્યારે સંક્ષીપ્ત આરાધના કામ આવશે અને વધારે સમય હાય, સ્વસ્થ જીવન હોય, વારંવાર આરાધના દ્વારા સંસ્કારો શુદ્ધ કરવા હોય તેમાં વિસ્તૃત વિવેચન કામ લાગશે. વિભાગ ૨ માં અંતિમ સાધના કરેલા કેટલાક પુન્યવંત જાની આરાધના મૂકેલી છે. જે વાંચતા મારે પણ આવી રીતે આરાધના કરવી જોઈએ તે બોધ સહજપણે મળે છે. આ બધા જ પ્રસંગે, જ્ઞાનપિપાસુ સાદાઈસરલતાની મૂર્તિસમાં અનેક પ્રૌઢ ગ્રંશે જે માત્ર વિદ્વઃ ભેગ્યા હતા તેનું ગુજરાતી ભાષાંતર કરીને જેન જગતને ઉપકાર કરનાર પૂ. ગચ્છાધિપતિ હમસાગરસૂરીશ્વરજી મહારાજ સંપાદિત અંતિમ સાધના પુસ્તકમાંથી લીધેલા છે. ત્રીજા વિભાગમાં પ્રસિદ્ધ એવું પુન્ય પ્રકાશનું સ્તવન છે સાથે અલ્પ પરિચીત (માણિકયસિંહસૂરિકૃત) અમૃત પદ આરાધના તેમજ અધ્યયન અધ્યાપનના પરમ પ્રેમી પૂ. આગદ્ધારક શ્રીજીના સમુદાયના રન એવા પૂ. ચંદનસાગરજી મહારાજે છપાવેલ પાસચંદ મુનિકૃત Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] સ્તવન આપેલ છે. તેમાં જૂની ગુજરાતી ભાષા હોવાથી આરાધકને સુલભ પડે તેવા સામાન્ય ફેરફાર કરેલા છે. જેમાં અંત સમયની આરાધનાના ૧૬ અધિકાર આપેલા છે. જે ખૂબ ભાવવાહી, આત્મજાગૃતિમાં નિમિત્ત બને તેવા છે. કરકંડ રાસ જે પરમાત્મ ભક્તિની અનેક રચનાઓ શાસનને અર્પિત કરનાર પૂ. સમયસુંદરજી મહારાજને બનાવેલ છે તેની એક ઢાળ પદ્માવતી સંથારા નામે પ્રસિદ્ધ છે તે લીધેલ છે. ચોથા વિભાગમાં નિમણામાં ઉપગી એવા પન્નાઓ ગુજરાતી ભાવાર્થ માં આપેલા છે. વીતરાગ સ્તોત્રને ૧૭ મે પ્રકાશ, પંર સૂત્રના પહેલા સૂત્રને અર્થ આપેલા છે. પ્રારના નાદથી દૂર રહેલા, સ્વપ્રશંસા કે પરનિંદા જેના મુખમાંથી નીકળતા મેં સાંભળેલ નથી, પિતાના સમયમાં અતિ વિદ્વાન હોવા છતાં પૂર્વ પુરૂષોની નમ્રતા યાદ કરાવે તેવા નમ્ર પૂ. ગચ્છાધિપતિ માણિકયસાગરસૂરીશ્વરજી મ. સા. રચિત રજની અંતિમ સાધનામાં કામ આવે તેવા પાંચ શ્લેક મૂકેલા છે. તેમજ ખામણું કુલક સાથે મુકેલ છે. પાંચમા વિભાગમાં સંલેખના વિધિ પૂ. રાધુ-સાદવજી માટેની અંતિમ આરાધના તેમજ કેટલીક શ્રાવક-શ્રાવિકાને અનુસરીને આરાધના છે. વિભાગ-૬માં આરાધક ભાવ વધારે તેવા ભાવવાહી સ્તવન સજાયે-ભાવના ગીતે વિગેરે મૂકેલા છે. વિભાગ-૭માં શ્રી ભગવતી સૂત્રમાં બતાવેલ મરણનું સ્વરૂપ છે. જેમાં વિવિધ પ્રકારના મરણો છે. જે વાંચતા આવા બાલમણેથી સંસારમાં જીવ ભમવાવાળો થાય છે તે ભ્રમણ અટકાવવા સમાધિ મરણની કેટલી આવશ્યક્તા છે તે સમજાય છે. અંતિમ સાધનામાં જે ઉપક્રમણિકા પ્રજ્યપાદ હેમસાગરસૂરીશ્વરજી મહારાજાએ લીધેલી છે તે પણ આ વિભાગમાં છે. અભિનવ શુત પ્રકાશન દ્વારા આ સમાધિ મરણનું પુસ્તક જે પ્રગટ થાય છે તેને બરાબર વાંચીને, વારંવાર તેમાંના દશ અધિકારનું મનન કરવાથી પરિણામમાં ઘણે ફેરફાર થતે જાતે જ અનુભવાશે. - આ અંતિમ આરાધનામાં હજુ પણ બીજુ આપી શકાય તેવી સામગ્રી હોવા છતાં પુસ્તકના કદ વધી જવાના ભય તેમજ બીજા કારણસર તેવી પૂરક સામગ્રી સંગ્રહિત નથી કરી શકાણી તે દુઃખ રહેશે. અંતે આ સમાધિ મરણ પુસ્તકના નિમિત્તે સહુ કોઈ સમાધિમરણ પ્રાપ્ત કરી મરણને મારનારા બને એ જ શુભેરછા.[મુનિ સુધર્મસાગર) Page #9 -------------------------------------------------------------------------- ________________ એ બધાંને ફરી યાદ કરી લઉં <<<<<<<<<> <> “નવુ કંઇ લખવુ નથી કે લખેલુ` છપાવવું નથી” એવી મના સ્થિતિમાં જેની દ્રવ્ય તથા ભાવ સહિતની પ્રેરણા મળી તે કીતિ દા જે દશ વર્ષ પૂર્વે ગૃહસ્થપણામાં-મારી પાસે ભણતી એક નાની વિદ્યાથીની રૂપે જોયેલી અને આજ હિન્દુસ્તાન છેડી હંમેશને માટે સાસર વાટ પકડી જતી જાઈ...અમદાવાદમાં આવ્યા ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી સુધમ સાગરજીના પદર વર્ષ પૂર્વેના પરિચિત તાફાની છેકરા જગા (સતીષ) આજે સ્થિર જીવન જીવતાં જોયા જેણે પુસ્તકને માટે બીજી એક નાનકડી ઈંટ મુકી... આવુ પુસ્તક ઘેર ઘેર આપવુ જોઇએ તેમ કહીને સુંદર પ્રેરણા આપનારા મહેસાણા સ્થિત પંડિતવર્ય શ્રી વસંતભાઈની ભાવાત્મક લાગણીને થાડી વિશેષ વાચા દ્રવ્ય થકી પણ અપાવનારા પડિતવ શ્રી મફ્તલાલ ગાંધી, જેમણે એક જ વાક્યથી શ્રી વિશ્વ ન‘ક્રિકર જન સ'ધને પ્રેરણા કરી. “આટલા ભણેલાં અને આવુ સાત્વિક—સુંદર—સાહિત્ય સર્જતા નવા-સાધુને પ્રેાત્સાહન આપવુ' જ જોઈએ,’ એમ કરતા કરતા શ્રી ખુશાલભવન જૈન સંધના સમજદાર, વિવેકી અને મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સુધ સાગરજી પ્રત્યે વિશેષ બહુમાન ધરાવતા ટ્રસ્ટીએએ આ વાત ઉપાડી લીધી અને આ પુસ્તકની નાની નાની ઈં ટાને ઇમારતમાં ફેરવી દીધી અને છેલ્લે છેલ્લે શ્રી મર્ચન્ટ જૈન સંઘની પણ નોંધ લેવી જ જોઈએ. આ પુસ્તકના તમામ ન્ય સહાયકાની સાથે સાથે જેમણે આ પુસ્તક જલ્દીથી છપાય તેવી મનેામન પ્રાના પ્રભુને વારવાર કર્યો કરી તે ભાવથી શાબ્દિક અને આમીત્ય સહાય દાતા એવા નીમચ ના એ શ્રાવક-શ્રેષ્ઠીને બધાંના ભાવ લાગણીથી તૈયાર થયેલ પુસ્તક તમેને સમાધિભાવે સ્થાપનાર બનો એજ શુભ કામના —અભ્યર્થના. –મુનિ દીપરત્નસાગર Page #10 -------------------------------------------------------------------------- ________________ =S070590 55૦= ૯ ૦૦=૦ =૦૯/૨E=S0GGES૦es S૦૦૦૦ Jપ્રેરકના પરમ ઉપાસ્ય બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવંત S૦= =૦૦= Doc. GDG DG2G2G+DG2S2S2C2G 2G-2OC Doc ૦૦=૦૦૯=૦૦=૦=૦૦૦૦૦=૦૦ ૧== === ૦૦ ૧=૦૦SS = 'બીજે સ્થાને રહી હed aો નીed | સ્થાન કરતાં પાછી આગળ હૃદશા CHOKL Sent LLE) - Sera Idédk deldt W ILG શ્રી નેમીનાથ લગાવત. ન ઉarac૪. વોક (66ીરદાઢ ચ9 999 SE) સૌજન્ય :- શ્રી ખુશાલભવન જૈન સંઘ અમદાવાદ S૦૬૦૪૦૦==૦૦ecx=00==૦૦ey -૨=૦૦ ૦=૦૦ =૦૦e૨ =)૦= Page #11 -------------------------------------------------------------------------- ________________ - 00-900 -00= = ૨૦૦૦૦૦૯-૨૦૦૦૦૦૦૦૦ S૦=૦૦૦૦= પ્રગટ પ્રભાવી શ્રી ભીડભંજન પાર્શ્વનાથનીમચ ૦૦૦ ૦૩-૦૦ ૪૦૦eી 5૦૦=૦૦૦૦૦૦====૦૦ ૧=૦૦ ૪૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=૦૦=૦૦= = = • =004 2003 2024-03 | સોજા ૦૦ ખગેન ધન કુમાર કાપડીયા =૦ = = SGGESS=S૦૯ ૪૦૦ +====૦૦ ફંડ) = = a20= + Dan Education Interational For Private & Personal use only www.alinelibrary.one Page #12 -------------------------------------------------------------------------- ________________ E9GહS૦===૦e Joets= 0G S૦= ૦e0%ES૦==૦૦=૯૪૧ =====૦૦૯ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના પ્રેરક, વૈરાગ્યોપદેશક 'પ, પૂ, આ દેવ શ્રી વિજય સુબોધસૂરિજી મ. સા. ૦૦ ૦==2eE Po@oc Doa PGG 3GS DOGGZGGZ DOG DOG DOG DOG O૦=૦૦૦e Se: Deep E૦e= == == પ. પૂ. ગણિ. શ્રી શાંતિચંદ્ર વિજયજી મ. તથા પ. પૂ. મુનિશ્રી પ્રકાશ વિજયજી મ. ની પ્રેરણાથી, શ્રી કલોલ મૂ. પૂ. જૈન સંધ તરફથી = = ==૦e = ૦=૦=૦૦eo Soes Se= !! ૨૦=++ESC)00GES૦ = = = Page #13 -------------------------------------------------------------------------- ________________ S . પ્રાચીન શ્રત સાહિત્ય-અધ્યયન પ્રેમી, ક્રિયારૂચીવત, અનેક જ્વાને શ્રીનવકારમંત્ર તથા ૧ ક્રોડ ચારિત્રપદ જાપના પ્રેરક નિપુણ નિર્યામક પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી મ. સા. દીક્ષા જેઠ સુદ-પ २०२५ જામનગર હીરાલાલ મેાહનલાલ શાહના ધર્મ પત્ની સુશીલાબહેન વઢવાણવાળા તરફથી વડી દીક્ષા અષાઢ સુદ-૧૧ ૨૦૨૫ પોરબદર 6666 Page #14 -------------------------------------------------------------------------- ________________ *OOE OE OE OE COS= = *****====X*****<< પૂ. સાધ્વીશ્રી તી શ્રીજીના શિષ્યા કાર્યદક્ષા, રાણપુર રત્ન પૂ. સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજી મ. સૌજન્ય પૂ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજીની પ્રેરણાથી રતીલાલ ઓધડભાઈ કોઠારી, લીંબડીવાળા *** DEX OF +> <> <> < =============== * O* * * * Page #15 -------------------------------------------------------------------------- ________________ S૦e=E9G9૦૦૦૦=૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e=600 જOne મલય પવન સમ શીતલ વૈયાચાવગ્નાદિ ગુણ વિભૂષીત પૂ. સાધ્વીશ્રી મલયાશ્રીજી Ope=>>૦૦૦=૦૦=૦૦=૦૦====૦૦ >>= ૨૦=૯ ૦૯.૨૦૦૪. છce-૨૦yજીe ø995099૦e૯૭૦-૭૦૦૦e cઈ છ૦=૧૬૦૦ જ =૦૦=૦૦ ૨ ૦૦e S૦૦૯==09.૦=૦ વ્યવહાર વિચક્ષણ પૂ. સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજીની પ્રેરણાથી એક સદ્ ગૃહસ્થ તરફથી ૦૦=૯ ૦૦૯-૦-૦૦ ૦૪ S૦=૦૦=૦૦=૦ 55૦=૦૦ ૦ =૦૦= =)G૦૦૦ For Privale & Personal use only. www.jainelibrary.com Page #16 -------------------------------------------------------------------------- ________________ -૦૦ S૦==૦૦ G-5૦==S૦= ૦૦= ૦૦૯ES૦ = ૦=૦. 20e વધુ માન તપાનિધિ, વિદુષી, સરલ સ્વભાવી, આરાધનારત પૂ. સાદેવી શ્રી રાજે- શ્રીજી મ, 500G = લ ગચ૦=૯૯) = =૦૦ >>D== ૦૦=૦૦=૦૦ =૦૦ ૧=૦૦ ઈES ૦૦૦ ૯.૦૦====૦૦ ૦૦. લÉ૦ DCF SE)૦૯R 2039 500-1000 950= ૨૦૦= => -૦૦૦-૦૦ જન્મ : ભાદરવા સુદ-૫, સંવત ૧૯૭૩ દીક્ષા : વૈશાખ સુદ-૧૪, સંવત ૧૯૯૨, પાલીતાણા વડીદીક્ષા : અષાઢ સુદ-૧૨, સંવત ૧૯૮૨, સુરેન્દ્રનગર | વિચક્ષણ પૂ. સા. શ્રી શુદયાશ્રીજી તથા પૂ. સા. શ્રી લક્ષ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી, શ્રી ઓઢવ જૈન સંધ તરફથી 500= ૦=૦૦૯=૦૦-૯૦૦૦= ૦૦=૦૦=૦૦ ૧=૦૦e=૦૦=૦૦=૦૦==+ Page #17 -------------------------------------------------------------------------- ________________ *******>< * OF EXOX X *DEO < > **=*********************** પૂજ્ય પાદ આ. ભ. શ્રી ૐકાર સૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પ્રવર્તી ની સાધ્વીશ્રી મનકશ્રીજી પૂ. સા. શ્રી મનકશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સાધ્વીશ્રી સુત્રતાશ્રીજી ના ઉપદેશથી—ત્રી જુના ડીસા ઉપાશ્રય જૈન સંઘના શ્રાવિકા બહેતા તરફ્થી *****= *૯* OE OECO D *OOSE MODE **CT FEE == > E, Ù Page #18 -------------------------------------------------------------------------- ________________ SE)૦e 5૦= ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૯ ૨=૦૦e ==૦==૦૦૪ ત્રીકમલાલ મગનલાલ સુતરીયા 3 GoGoa+Cocoa GODOG+DocPCCC 9a સૌજન્ય સ્વ, ત્રીકમલાલ મગનલાલ સુતરિયાના પરિવાર તરફથી =૦૦૦૦૦=૦૦૯=૦૦ ૦૪ ૦૦ =૦ ૦ ૦૦૬ ૦૯+ Page #19 -------------------------------------------------------------------------- ________________ SES૦eG SE)૦૦૦SES૦૦૦૦૬ ૦=૦૦૦૦૦૦eG S૦૯=૦૦=૦૦૦૦ વિમળાબેન ભેગીલાલ સુતરીયા SPEEDOELDO9G9G*DC9E9GXD23 DG De સૌજન્ય :- સ્વ. ભોગીલાલ મગનલાલ સુતરીયાના પરિવાર તરફથી | ભેગીલાલ મગનલાલ સુતરીયાં . DES૦€૦૦૦૦=૯૦૦૦૦ ૨૦૦૦૦ ૧=૦૦ ૧=૦૦= ૦૦=૦૦૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ (55=00= 65 =>= 2500=990=૨૦૦=૦૦૦=૦૦૦==૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦= = =0ccનું શ્EDGE)૦૯=૦૦== = = = 9 = id - 30= ૨.ED૦e રવે. માણેકબહેન જમનાદાસ સુતરીયા – સૌજન્ય – જમનાદાસ હિરાલાલ સુતરીયા પરિવાર તરફથી = =૦૦ ૦૦= 5૦=૦૦= = ૦૯=૦૦ ૨૦૦= =૦૦ ૨૦ –૦=૦૦= =૦૦=૦=૦૦==૦૦૬૦૦ ૦૦૪ )G 5-00== == ૦૦eSE) ૦ ૦૦== Page #21 -------------------------------------------------------------------------- ________________ v= DGE)૦=૦૦=૦૦= ૦૦ +965૦=૦૦ ૧=૦૦૦૦GE)૦૯ અo=eOpe=>>o બુધાલાલ શકરાભાઈ સુતરીયા 9328 v૦૦= ૦૦= ૦૦ ૦૦=૦૦૦૦૦૦૦૦૦-૦૦ ૩૦-૦૦ સૌજન્ય સ્વ, સુતરીયા બુધાલાલ શકરાભાઈના પરિવાર તરફથી GS 250Gct SGS૦= PEO૦==૦૦૦=૦૦૬૦૦૦eG Page #22 -------------------------------------------------------------------------- ________________ =00= = ૦— ૦૦૦e S૦e 5૦=૦૦=૦૦=૦૦૦=૦૦=૦=૦૦ ૨૦e== ==૦૦૯ = Doce= 2006 થી ૦૯= >>=20GOG =0e="; O૦===૦૦=૦૦૦= =૦૦૯ પાલીતાણામાં આદેશ્વર દાદા સામે નવકારવાળી ગણતા મૃત્યુને વરેલા હિંમતલાલ ભગુભાઈ સુતરીયા સૌજન્ય હિંમતલાલ ભગુભાઈ સુતરીયાના પરિવાર તરફથી 20CG: હે © B૦eG-૦e: 9979 20 ===& Se= FO૦e=%E0= ૨૦૦૯E)૦e 50=૦૦૦૦e 2015 Septe Page #23 -------------------------------------------------------------------------- ________________ *******=* * * * * * * * ==> Oc ****** => 20 શ્રી હડીભાઈની વાડી જૈન સઘના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપનાર સુશ્રાવાક કુંડાલાલ ગલાલભાઈ ખીમતવાળા સૌજન્ય પૂજા—પૂજનાદિ તજજ્ઞ પૂજ્ય પંન્યાસ શ્રી કુંદકુંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી ****** OC *************OE OE OE c==>> >> EOCOX O Page #24 -------------------------------------------------------------------------- ________________ 50G = ૦૯૪ :=>૦e= ૦૯, ૪ 5૦=૦ ઉy૦e Docee= ૦ ૦૦e + – ૯.૦૦= ૯૦૦=૦૦ સ્વ, જમનાદાસ ડાહ્યાભાઈ શાહ, કેબાવાળા ૦૦=૯200= $200< ?) ૦-૨૦૦= CSC SCC SCC SCIEZ DG: 900GSC DE ૨૦ < >S૦૯-૨૦ ) અમૃતલાલ જમનાદાસ તરફથી આ૦૦=૦ ૦૦e +ES૦૯ ૦૦ = ૨૦ =૦૦૬ ૦૦° છES GE)૦૦:- 08 Page #25 -------------------------------------------------------------------------- ________________ G9GDGD Goa DG DGC DGDGDGDGDGDE S૦e 2:. S9G9e5E)૦e-૨E) ૦૦૦૦ess De » 2008 સ્વ, છોટાલાલ નરસીદાસ ઘડીયાળી દિનેશચંદ્ર છાટાલાલ ફેવરીટવાળા તરફથી હું, હુંસાબેન >>E)૦e7500 500=Q =૦૦ ૦ ૦૦ 5500 s.૦૦== =૪૦૦=૭,૦૦૦=૦૦e૦૦૦૦૦૦૦e Page #26 -------------------------------------------------------------------------- ________________ <00 be>0< өк>0<><>0<><><><><><><>0< કાન્તાબેન વાડીલાલ શાહ સૌજન્ય : કીતિ કુમાર વાડીલાલ શાહ (કનીપુરવાળા) તરફથી સ્વ. વાડીલાલ ચુનીલાલ શાહ >000 к>0<>> <><>>0<>0<>0)<><><><><><> Page #27 -------------------------------------------------------------------------- ________________ = * * * * **૯******* ** OF સ્વ. શેઠશ્રી મકૃતલાલ સાકરચંદ વખારીયા ગ. સ્વ. શકરીબેન મફતલાલ વખારીયા પ. પૂ. સા. શ્રી રાજેન્દ્રશ્રીજી મ. ના પ્રશિષ્યા સા. શ્રી જયનશીલાશ્રીજી તથા સા. શ્રી તક્ષશીલાશ્રીજી પ્રેરણાથી કાન્તિલાલ મફતલાલ વખારીયા તરફથી ** *** **** O O O O Page #28 -------------------------------------------------------------------------- ________________ o==== *E*E TO EXPER => OE OE » OCTO0 [આ પુસ્તકના પ્રેરક તથા સર્જકના માતા તુલ્ય ] જયાએન કેશવલાલ વોરા સૌજન્ય અંત સમયે કરેલી સુંદર આરાધના. લીધેલા પચ્ચક્ખાણા વિગેરેની અનુમાદનાથે તેમના સુપુત્ર હદ કેશવલાલ વારા તરફથી O? EXE O* *** *** ***OOE 3 tion International ******** = *OS*~ * • Page #29 -------------------------------------------------------------------------- ________________ 2005)5૦e > =Joe S૦૯=૦૦૦=૦૦ebs૦ =૦૦eત્000Gહી ED= 9 G સ્વ. વિદ્યાબેન શાંતિલાલ પરીખ S૦ =૦e S૦૯ES૦૯૦૬૦૦= JOGGSSG G 9C s DC DC DC DCD62DGPG ૦૦= લES૦= SE)= = 5૦= S૦=૦૦૦૦SE)= સૌજન્ય શાંતિલાલ મંગળદાસ પરીખના પરિવાર તરફથી S૦= =૦૦G ES૦૯૮૦૦૦ ૦૦= ૯-૦૦ ૦૦=૯૦=૦૦===૦૦=+ Page #30 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: Daarna હું ભૂમિકા છે nanna અંતિમ આરાધના શા માટે? एक पण्डितमरणं प्रतिपदते सुपुरूषः असंभ्रान्तः क्षिप्रं सः अनन्तानां मरणानामन्तं करोति ૦ સર્વ ઉત્તમ તીર્થોમાં જેમ શ્રી તીર્થકર દેવોનું તીર્થ ઉત્તમ છે, સર્વ જાતિના અભિષેકેને વિશે જેમ મેરૂ પર્વત પર દેવ દેવેન્દ્રો વડે કરાતે અભિષેક ઉત્તમ છે. તેવી રીતે સુવિહિત પુરાની સંથારાની (અંતિમ) આરાધના કોષ્ઠતમ ગણાય છે. જે આતમા શ્રી જિનકથિત સંચમધર્મનું અને સમાધિ મરણ માટેનું ઉત્તમ આરાધન કરી મરણ પામે છે, તેને માટે સ્નેહીજનોએ શેક કરવાની કેઈજ જરૂર નથી. તે આત્મા જે સંસારમાં હશે તે પણ જ્યાં હશે ત્યાં આનંદમાં રમણ કરતે હશે. ખરેખર તે જ આત્મા મ૨ણ કાળે ડરે છે અથવા મુંઝાય છે. જેણે પહેલેકના સુખને આપનાર જિન પ્રણીત ધર્મનું આરાધન કર્યું નથી–અંતિમ સાધના પણ કરી નથી. જે ધમધન આત્મા સુંદર રીતે ધર્મની આરાધના પૂર્વક, પરલોકના માર્ગનું ભાથું બાંધીને મૃત્યુની વાટ જેતે ઉભે છે, તેને મરણના અવસરે ડર નથી. તેને માટે મરણ મહોત્સવરૂપ છે. જેઓ. પાપસમૂહ ખપાવીને પંડિત મૃત્યુથી મરણ પામ્યા છે, તેઓ ખરેખર આનંદને દેનારા છે. સગા નાનાભાઈની પત્નીના રૂપમાં આસક્ત બનેલા મણિરથ રાજાએ જ્યારે નાનાભાઈ યુગબાહુને દગાથી તલવારે ઝાટકો માર્યો ત્યારે યુગબાહુને ખૂબજ લેહી વહી ગયું. વૈદ્યોના ઉપચાર પણ નકામા જતાં દેખાયા અને મૃત્યુ નજીક આવીને ઉભું હોય તેમ લાગ્યું. આ સમયે સુગબાહુને આનં–શદ્રધ્યાન માટેના તમામ કારણે Page #31 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ મેજુદ હતા છતાં તેની પત્ની મદનરેખાએ વૈર્ય રાખી આ પ્રમાણે નિર્ચામણા કરાવી– “હે ક્ષત્રીય ધીર! તમે ધીરજને ધારણ કરો. હે દયાસમુદ્ર! કોઈ ઉપર રોષ કરશે નહીં. તમારા પિતાના કર્મો જ ઉદયમાં આવ્યા છેસમભાવ રાખી રાગદ્વેષ કર્યા વિના તેને સહન કરો..........બીજા તે નિમિત્ત માત્ર છે........... હવે પરલોકના શંબલભાથાને સ્વીકારે. સર્વે જીવોના અપરાધ ખમે અને ખમાવો............હવે ચારે પ્રકારના આહાર તથા પાપને ત્યાગ કરે. છેલ્લા શ્વાસે આ દેહને પણ ત્યાગ કરો.............” આવાં સારા શબ્દ અને ભાવપૂર્વકની નિમણી કરાવી. યુગબાહ પણ આ અંતિમ આરાધનાના પ્રભાવે ક્ષણવરમાં આ નવર દેહ છોડીને પાંચમાં દેવલોકમાં ઇંદ્ર સરખા સામાનિક દેવતા થયાં. સુખસમૃદ્ધિને પામ્યાં. જે આ સમયે મદનરેખાએ નિમણાં ન કરાવતાં કલ્પાંત આદર્યું હોત તો આરીદ્રધ્યાનમાં ડૂબેલા યુગબાહુ દેવલોક જઈ શકત ખરાં? આ પ્રભાવ કોનો ? કેવળ અંતિમ આરાધનાનો. અંતિમ આરાધનાને અંતિમ સાધના–પર્યત આરાધના–સમાધિ મરણ વગેરે નામથી ઓળખાવાય છે. –પણ સમાધિ-મરણ એટલે શું ? ૦ સમાધિ : ० समाहि वरमुत्तम-दितु - लोगस्स सूत्र - ૦ 1િ મદિં ર – ચંતિતુ સૂત્ર – ૦ સમી વરું વિસર – નિત્ત-જ્ઞાંતિ– = vમ ને મારાં – નિત્ત-જ્ઞાતિ – સમાધિ માટે જે માંગણી કરવામાં આવી તે સમાધિ કેને કહેવાય? ] “ચિત્તની સ્વસ્થતા એ જ સમાધિ. 2 “આત્મ સ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ. Page #32 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર [] “જેના વડે આત્મા મોક્ષ પ્રત્યે–મોક્ષમાર્ગમાં સ્થાપિત કરાય તે સમાધિ કહેવાય. [] “સમાધિ એટલે શાંતિ–નિરાંત–તૃપ્તિ કે સંતોષ” તે બે પ્રકારે પ્રાપ્ત થાય છે. દ્રવ્યથી – જેના વડે કાયાને શાતા ઉપજે અથવા સ્વાથ્ય સારું થાય તે દ્રવ્ય સમાધિ કહેવાય. ભાવથી - જેના દ્વારા મનને શાતા ઉપજે, મનની વ્યક્ષિપ્ત સ્થિતિ મટી જાય, વિશેષ કહીએ તો ચારિત્ર સુધારણા થાય તે ભાવસમાધિ કહેવાય. સમાધિનો શ્રેષ્ઠ અર્થ એ છે કે, “જેના વડે ચિત્તની સમાહિત સ્થિતિ એટલે કે વિક્ષેપ રહિત અવસ્થા પ્રાપ્ત થાય કે જે જ્ઞાન–દશન-ચારિત્ર અને તપનાં રોગ્ય આરાધન થકી સ્વયંભૂ પ્રગટ થાય. આત્મ સ્વરૂપ તાકાર થયેલે આત્મા જેના વડે છેલ્લે કેવલ્ય ફીને પ્રાપ્ત કરે તે જ ઉત્તમ સમાધિ. ૦ સમાધિ મરણ:• समाहि मरणं च- जय वीयराय सूत्र ] ] સમાધિ મરણ એટલે “શાંતિપૂર્વકનું મૃત્યુ.” ] સમાધિ મરણ એટલે “સંખના પૂર્વકનું પંડિત મરણ”. | સમાધિ મરણ એટલે ઉત્તમ સમાધિ (જે પૂર્વ વ્યાખ્યા કરી) તેવું મૃત્યુ. વિશેષ અર્થમાં સમાધિ મરણ એટલે, જેમાં આયુષ્યના ક્ષય સમયે આમાના અધ્યવસાયો નિર્મળ હોય અને પાપ કમની નિન્દા-સર્વ જીને ક્ષમાપના-શુભ ભાવના-ચતુ: શરણ–અનશન અને નવકાર મંત્ર રટણ વિગેરે આરાધના કરી, શાંતિપૂર્વક મૃત્યુ પામે તેને સમાઘિ મરણ કહેવાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ અનંત સ`સાર પરિભ્રમણ કરતાં મહા પુન્યાયે માનવ ભવ પામ્યા. પરમાત્માનું શાસન મળ્યું. સવરતિ દેશિવરતિ-સમ્યગ્ દર્શન કે સામાન્ય વ્રત નિયમ યુક્ત આરાધના મળી. એવા આત્મા પેાતાની આરાધના સુંદરતમ અને તે માટે સદા જાગૃત જ હોય. ४ છતાં પેાતાની અંતિમ ઘડી બગડી ન જાય તેમ ખૂબજ સાવચેત રહેવા માટે સતત એકજ માંગણી કરે, “હે ભગવન્ ! તમારા પ્રભાવથી મને... સમાધિ મરણુ... પ્રાપ્ત થાઓ. અતિમ ઘડી બગડી જાય અને આયુષ્યનાં અધ પણ ત્યારે જ પડે તા આત્મા દુતિમાં ચાણ્યા જાય. જીવનભરની આરાધના છતાં તે ડૂબી જાય. અંતિમ ઘડી કયારે આવશે તે આપણે જાણતાં નથી. માટે “ અંત સમયની આરાધના ” છેલ્લી અવસ્થામાં જ કરવી તેવું ન વિચારતા રાજે રાજ આ દેશ-અધિકાર રૂપ આરાધના કરવી અને તે મુજમ ભાવના ભાવવી. આરાધક આત્માઓએ નિઃશલ્ય બની, પે:તાના દોષોની અંતઃ કરણ પૂર્વક શુદ્ધિ કરી, દુષ્કૃતેાની આત્મસાક્ષીએ નિદ!-ગુરુ સાક્ષીએ ગર્હાઆલાચના કરી સમાધિ મરણ પ્રાપ્ત કરવા માટે અતિમ આરાઘના “ નિત્ય કરી લેવી. ૪૮ છેવટે રાજ “ સ‘થારા પેારિસિ”ની ગાથાઓનુ` ચિંતવન કરીએ તે પણ દુષ્કૃતગહ, જીવ ક્ષમાપના, અઢાર પાપસ્થાનક વાસિરાવવા, સમ્યકત્વ દૃઢ કરવું, ચાર શરણા સ્વીકારવા, શુભ ભાવના ભાવવી, સાગારી અનશન કરવું વગેરે− અંતિમ સાધનના અધિકારા”નું ચિતન આપે!આપ થઈ જશે. શુદ્ધ ભાવનાથી કરેલી આ આરાધના બહુ હિતકારી છે. તેના વડે પ્રથમ કરેલા પાપના પુજ વીખરાઈ જાય છે અને આવતા ભવનું આયુષ્ય ન ખ ધાયુ' હાય તા શુભગતિનું આયુ બંધાય છે. માટે અત સમયની આ આરાધના જરૂર કરવી. Page #34 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર “શ્વેત કમળ, પૂર્ણ કળશ, સ્વસ્તિક, નંદાવર્ત અને સુંદર ફૂલમાળા આ બધી જ મંગલ વસ્તુ કરતા અંતિમ કાળની આરાધના રૂપ સંથારો અધિકતર મંગળ છે” સંસ્થારગ પયન્તો - વિભાગ-૧ અંતીમ આરાધના–દશ અધિકાર (સંક્ષેપમાં) (૧) અતીચાર–આલેચના: જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્ય એ પાંચ પ્રકારના આચારને વિશે અતિચાર આલોચના કરી હું આત્મા રૂપ ભૂમિને શુદ્ધિ કરું છું. (૧) કાળ–વિનય વગેરે આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. તેમાં મારાથી થયેલા કોઈ પણ અતિચાર ને હું મન-વચન-કાયાથી નિંદુ છું. તે મારું પાપ નિષ્ફળ થાઓ. (૨) નિશક્તિ વગેરે આઠ પ્રકારે દશનાચાર છે. તેમાં જે અતિચાર લાગ્યા હોય તેને મન-વચન કાયાથી હું નિદુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ. (૩) પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિ રૂપ ચારિત્રાચાર છે. તેમાં જે અતિચાર લાગ્યા હોય તેને મન-વચન-કાયાથી હું બિંદુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ. (૪) શક્તિએ કરી બાહ્ય-અભ્યતર એ બાર પ્રકારનો તપ અવશ્ય કરે જોઈએ તે તપચાર છે. આ તપાચારમાં મને જે કોઈ અતિચાર લાગ્યા હોય અથવા છતી શક્તિએ મેં તપશ્ચર્યા ન કરી હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. (૫) ધર્મ અનુષ્ઠાન-ક્રિયા વગેરેમાં જેટલું સામર્થ્ય હોય તેટલું વાપરવું પણ ગોપવવું નહીં તે વીર્યાચાર છે. તેમાં જે કંઈ અતિચાર લાગ્યો હોય અથવા શક્તિને ગોપવી છે તે મારા તે દોષનું ત્રિવિધે વિવિધ મિચ્છામિ દુક્કડમ્. Page #35 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ (૬) ત્રસ કે સ્થાવર જીવાની નાની અગર મેાટી જે કાંઈ હિંસા વિરાધના કરી હેય અથવા મારાથી થઈ હોય તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ (૭) ક્રોધ–લેાભ-ભય-હારથી જે જૂક લાયુ. હાય, તેનું મનવચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ, (૮) ચેડુ કે વધુ' નહીં આપેલુ‘ પારકું દ્રવ્ય મેં લીધું હૈય તેનુ મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ (૯) તિય ચ-મનુષ્ય-દેવ સબધિ મૈથુન કર્યું હાય, કરાવ્યુ હાય, અનુમાવું હોય તેનું મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ (૧૦) અનેક પ્રકારે ધન-ધાન્યવગેરેના પરિગ્રહ લામે કરીને ચેર્ડ હાય-પુત્ર શ્રી, મિત્ર વગેરે રવજના કે અન્ય વસ્તુમાં મમત્વ થયુ હોય તે સર્વને હવે સિરાવુ છુ, (૧૧) ઇન્દ્રા વશપણે રાત્રિને વિશે આહાર પાણી લીધાં હાય તેનુ મન-વચન-કાયા થકી મિચ્છામિ દુક્કડમ્. આ ભથ કે પરભવમાં મેં આ પદ્ય ચાર મહેન કોઈ પણ અતિચાર સેવ્યા હોય. સેવરાવ્યા હાય કે સેવતાની અનુમાદના કરી હોય તેનુ અરિહંત-સિદ્ધ-સાધુ-આત્માની સાક્ષીએ મન-વચન-કાયા થકી હું. મિચ્છામિ દુક્કડમ્ આપું છું મારા તે પાપન્ને નિંદુ છું. ગહું છું, આલેચું છું. [] (ર) વત્ત ઉચ્ચારણ : નોંધ :- નિત્ય અન્તિમ આરાધના કરનારે આ “અધિકાર”માં રાજ આ પ્રમાણે વિચારવુ'. “ મે લીધેલા વ્રત-નિયમે ને હું યાદ કરું છું, તેની અનુમોદના કર છુ તેમજ મન-વચનકાયાથી આ વ્રત-નિયમ સારી રીતે પાળવા રાજ ભાવના ભાવું છું. ૦ સાધુ-સાધ્વીજી માટે :- આત્માને હિતકારક એવા માને માટે પાંચમહાવ્રત અને છડ઼ા રાત્રિભાજન વિરમણ વ્રત અંગીકાર કરેલા હું તે જ ભાવમાં વિચરુ છુ. [નોંધ :- વિશેષ જાણકારી માટે-પાછળ આપેલી સાધુ-સાધ્વી અંતિમ આરાધના વિધિ ખાસ જોઈ જોવી.] Page #36 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર • શ્રાવક માટે :– વિશેષ જાણકારી મેળવવા વિસ્તૃત વર્ણન જોવું. પ્રથમ જે વ્રત લીધાં હેય તે યાદ કરવા. ન લીધેલા ત્રતા નીચે આપ્યા મુજબ શક્તિ અનુસાર ગ્રહણ કરવા ઉચ્ચરાવવા, (૧) પ્રાણાતિપાત :– નિરપરાધિ એવા કોઈપણ ત્રસ જીવને સંકલ્પ ક હણવાની બુદ્ધિએ હણવા નહી. (ર) મૃષાવાદ :– કન્યા-ભૂમિ-ઢાર સંબંધિ જૂઠ મેલવુ' નહી', થાપણ એળવવી નહીં, ખેાટી સાક્ષી પુથ્વી નહીં. (૩) અદત્તાદાન :– ચેરવાની બુદ્ધિએ કાઈ વસ્તુ લેવી નહી. (૪) મૈથુન :– પર સ્ત્રી-પર પુરૂષ ગમન ત્યાગ, વર્ષામાં અમુક દિવસ બ્રહ્મચર્ય પાલન કરીશ, {g (૫) પરિગ્રહ : ધન-ધાન્ય-રૂપ-સાન-નાકર-પશુ-વાહન વગેરે ‘અમુક” પ્રમાણથી વધુ ખપે નહી'. (અવસરે આ પરિમાણ ઘટાડતા-ઘટાડતા સર્વથા વૈવિસરાવી દઈશ.) (૬) દિશા પરિમાણુ :- સદિશામાં કેટલું... દૂર જવું તેનુ પ્રિમાણ (મા) ની વુ'. જેમકે “અમુકથી વધુ કિલામીટર મારે જવું નહી. (૯) ભેગાપભાગ :- પંદર કર્માદાનાના હુ. ત્યાગ કરું છું. આાવીસ અભયાત્રીશ અનંતકાના હુ ત્યાગ કરુ`. છું. ચૌદ નિયમમાં સચિત-દ્રવ્ય વગેરેનું હું “અમુક-પ્રમાણ નક્કી કરુ... જી.... (૮) નથ દડ :- દુર્ધ્યાન-પાપનેઉપદેશ–હિંસક સાધના આપવા-પ્રમાદ આચરણ એ ચાર ભેદમાં ઉપયોગ પૂર્યાંક જેટલુ અટકી શકું તે માટે પ્રયત્ન કરું છું. (૯) સામાયિક (૧૦) દેશાવગાસિક (૧૧) પૌષધ (૧૨) અતિથિ સ‘વિભાગ ચારે વ્રતનુ શકય પાલન કરવુ. [] (૩) જીવ ખમાવલ - ૦ સાત લ!ખ પૃથ્વીકાય, સાત લાખ અપ્લાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાયુકાચ, દશ લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ એકદ્રિત્ય, એ લાખ તેન્દ્રિય, એ લાખ ચરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિય ચ Page #37 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય એવ ́કારે ચારાશી લાખ જીવાયેનેિ માંહી [આ ભવે કે પરભવે] મારે જીવે જે કેાઈ જીવ હણ્યા હૈાય— હણાવ્યા હાય કે હજુ તાં પ્રત્યે અનુમાદ્યો હેાય તે સાવ હું મન વચન કાયા એ કરી ખમાવું છું. મારું તે દુષ્કૃત મિથ્યા થાઓ. ૦ અવ્યવહાર રાશિથી માંડી વ્યવહાર રાશિ સ્થાવર-વિકલેન્દ્રિયતિયાદિ ભવામાં ભમતા મારા આત્માએ બીજા જીવાને વિનાશ કર્યા હાય કે ખેદ ઉપજાવ્યા હોય તે સર્વે ને હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું, તે જીવા પણ મને ક્ષમા આપે. હ મિત્ર-અમિત્ર, સ્વજન-દુશ્મન, કુટુંબીઓ, સકલ શ્રી સંધ બધાં મને બધી ભૂલે! માટે—અપરાધા માટે ક્ષમા આપે!, હું પણ તમને સૌને ખમાવું છું. હવે હું સને વિશે સમભાવવાળા છું. મારે ખરેખર બધાં સાથે મૈત્રી છે. ८ ] (૪) અઢાર પાપસ્થાનક વાસિરાવવા – ૦ પહેલે પ્રાણાતિપાત (છહિસા), બીજે મૃષાવાદ (જુઠ), ત્રીજે અદત્તાદાન (ચારી), ચેાથે મૈથુન (અબ્રહ્મનું આચરણ), પાંચમે પમ્બ્રિહ (વસ્તુના સંગ્રહની વૃત્તિ-મૂર્છા અને મમત્વભાવ) છઠ્ઠું ક્રોધ, સાતમે માન (અભિમાન કે ગવ) આઠમે માયા (કપટ વૃત્તિ), નવમે લાભ, દશમે રાગ, અગીયારમે દ્વેષ, બારમે કલહ (ઘડા), તેમે અભ્યાખ્યાન (આળ ચડાવવુ.) ચૌદમે પૅશુન્ય (ચાડી-ચુગલી કરવી), પદમે રિતઅતિ (હ -શાકના આવેગા), સેળ મે પરપરિવાદ (નિ દા કરવી), સત્તરમે માયામૃષાવાદ (કપટપૂર્વક જૂઠ), અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનક માંહે મારું જીવે (પુદ્દગલના ગવશ, આ ભવે કે પરભવે) જે કોઈ પાપ સેવ્યુ હોય—સેવરાવ્યુ. હાય-સેવતાને સારા માન્યા હાય તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ . ૦ મેાક્ષમાના અવરોધક-દુર્ગતિના દાતાર એવા આ પાપસ્થાનાની કરેલી આરણાને હું નિર્દેદુ છું. નિર્મળ મન વડે વોસિરાવુ છું હવે ફરી તેના ફંદામાં ન સાઉ એવી મારી નિર તર માંગણી છે. [] (૫) ચાર ચરણ : ભવાંતરમાં જતા કે તીવ્ર ખીમારીમાં મને કેાઇ આધારભુત થાય તેમ નથી. માટે આ “ચાર”ને શરણે હું જઉં છું. જેનાથી મારી શુભ ગતિ થાઓ. Page #38 -------------------------------------------------------------------------- ________________ અ ંતિમ આરાધનાના દેશ અધિકાર હ હું અરિહંતનું શરણ સ્વીકારુ છું. ॰ હું સિદ્ધોનું શરણ સ્વીકારું છું. સાધુઓનું શરણ સ્વીકારું છું. ° હું કેવલિ પ્રરૂપિત ધનુ' શરણ સ્વીકારુ છું. મેં આ ચાર શરણુ અંગીકાર કર્યો છે. ભુવાભવ મને આ ચારે શરણ રૂપ થાઓ. [] (૬) દુષ્કૃત-નિ‘દા : મેં મારા સમગ્ર જીવન દરમ્યાન જે કઈ ખરામ કુત્ચા કર્યા હાયઅરે ! વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી આરંભીને અનંતુ ભવભ્રમણ કરતાં મારા આ આત્માએ જે-જે કાંઈ પાપ કાર્યો કર્યા હાય તે સર્વ હું આત્મસાક્ષીએ નિંદુ છું. મૂઢ અને અજ્ઞાન એવા હું મારાં કેટલાં અપરાય કે દુષ્કૃતાને યાદ કરી શકું ? હું ભગવન્ ! મેં મન વડે આંધેલા-વચન વડે ખેલેલા, ઢાયા વડે આચરેલા એવા તમામ દુષ્કૃત્યેની આપની સાક્ષીએ--સિદ્ધ ભગવંતની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ નિંદા કરું છું. મારાં તે સઘળાં દુષ્કૃતા મિથ્યા થાઓ. – (૭) સુકૃત અનુમેાદના : ♦ હે ભગવંત! જ્ઞાન-દન-ચારિત્ર રૂપ ત્રણ રત્ન સંબંધી મે' અલ્પમાત્ર પણ મેાક્ષમાર્ગને અનુસરીને જે કાંઈ સુકૃત (સારા કાર્ડ) મન-વચન કે કાયાથી કર્યા હાય, મારા તે–તે સુકૃતાની હું અનુમેદના મરુ' છું. શ્રી અરિહંતનુ અરિહંતપણ', સિદ્ધોનુ` સિદ્ધપણ', આચાર્યોનું પ'ચાચાર પાલન, ઉપાધ્યાયેાનુ' સૂત્ર પ્રદાન, સાધુઓની મે ક્ષ-માર્ગી સાધના, શ્રાવક-શ્રાવિકા, દેવ દેવી, તિય``ચ—નારકી કે બીજા કોઈપણ જીવની માર્ગાનુસારી કરણી-સમ્યક્ત્વ-દેશવિરતિ આદિ સર્વે ગુણ્ણાની હું અનુમાદના કરુ છું. આ મારી સુકૃત પ્રશંસા મને માર્ગોમાં સ્થિર બનાવનાર અને મેક્ષિપ્રતિ પ્રયાણ કરાવનારી અના Page #39 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૧૦ [] (૮) શુભ ભાવના : [સુખ દુ:ખનુ કારણ જીવને પોતાનાં કરેલાં કમ છે. બીજા તા નિમિત્ત માત્ર છે માટે દુઃખ આવે તે સહન કરવું, સમતા ભાવમાં લીન થઈ આ પ્રમાણે ભાવના ભાવવી. હે પરમાત્મા ! જ્યાં સુધી હું સંસારના જન્મ-મરણના ફેરામાંથી છુટું નહીં ત્યાં સુધી ભવાભવ મને આપનું શરણું પ્રાપ્ત થાએ.. મને એધિ અને સમાધિ પ્રાપ્ત થાઓ. જિનશાસન મળે. કયારે આવશે એ દિવસ, જ્યારે હું સર્વથા ખાદ્ય-અભ્યંતર પરિગ્રહન--ત્યાગ કરી, ઘર છેડી અણગાર (સાધુ) ખની, વિતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર મેાક્ષમા ની આરાધના કરતા એવા હું શુદ્ધ આરાધક ભાવમાં સઘળાં કર્માની નિર્જરા કરી, અ ંતિમ સાધના કરતાં પંડિત મણને યાવત્ સિદ્ધિ સ્થાનને પામીશ. [] (૯) અનશન-આહાર ત્યાગ : જ્યારે છેલ્લે સમય જણાતા હાય કે લાંબી બિમારી ચાલુ હોય ત્યારે ચે!ગ્ય અવસર જોઈ ચારે આહારના પચ્ચકખાણ કરાવી દેવા, પાણી છુટું રાખવુ હોય તો બાકીના ત્રણ આહારના પટ્ટખાણ કરાવવાં. હાલમાં શરીર-મળ કે સંઘષુ નબળાં છે, વિશિષ્ટ જ્ઞાનના પણ અભાવ છે. તેથી જાવજીવ ચારે આહારના ત્યાગ ન થઈ શકે તે અમુક અમુક સમય માટે પચ્ચક્ખાણ કરાવતાં જવા. નિત્ય અંતિમ આરાધના કરનારે મુસ્ફૂિર્ણાહય. પચ્ચક્ખાણ કરવાની ટેવ પાડી દિવસમાં વારવાર ચાર આહારના ત્યાગ કરવાના સંસ્કાર રાખવા. જેથી છેલ્લી ઘડીએ પચ્ચકખાણમાં જ રહી શકાય. [] (૧૦) નવકાર (નમસ્કાર) માત્ર રટણ ', વારંવાર અને છેલ્લો સમયે સતત નવકાર મહામત્રનું સ્મરણ કરવુ. આખરી સમયે માત્ર ” તમે! અહિં તાણું”... ગણવુ (સંભળાવવુ) નિત્ય આરાધના કનારે પણ એછામાં ઓછું સુત!—ઉઠતા સાતસાત નવકારની ટેવ રાખવી. આ પ્રમાણે દા અધિકાર સંક્ષેપમાં કહ્યાં જે રાજ આરાધના કરનારને કે કોઈને છેવટની આરાધના કરવામાં ઉપયેગી થશે. આજ અધિકાર વિસ્તારથી હવે જણાવ્યા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર દશઅધિકારના સુવિસ્તૃત વર્ણનની ભૂમિકા મરણ સમયે સમાધિ ટકાવવા માટે પૂર્વાચાર્યોં એ સ્તવના-આરાધના કેટલાંક મહિધ કે મહાત્માઓએ કરેલી અંતિમ સાધનાચ્યા આદિ અનેકવિધ રચના કરી છે. આવી રચનાઓને આધારે અહીં દશ-અધિકારો તથા આનુસ ંગિક બીન પણ ત્રણ-ચાર અધિકાર લીધા છે. આ રીતે તૈયાર થયેલ અંત સમમની સુવિસ્તૃત આરાધના” સમાધિ માટે ઉપયોગી બનશે જ, છત આરાધના શા માટે કરવી ?' તે અંગે ભૂમિકા રૂપે અહીં ત્રણ વાત ખાસ નેધવી પ્રસંગો ચિત્ત જણાઈ છે. [] શ્રી પાર્શ્વ પ્રભુના પૂર્વભવેશની અતિમ સાધના : વાત ૧૧ પાર્શ્વનાથ પ્રભુ પહેલાં ભવમાં મરુભૂતિ નામે ગૃહસ્થ પુત્ર છે, હશ્ર્ચિંદ્ર મુનિના ઉપદેશથી સમ્યક્ દર્શન પામ્યા છે. માહનીય કર્મીની વિચિત્રતાથી એમની પત્ની અને એમને ભાઈ કમઠે દુરાચરણમાં પડે છે. ભાઈ ને સુધારવા મરુભૂતિએ રાજા અરિવંદને વાત કરી. રાજાએ કમઠને લાવી શિખામણ આપી તે વખતે તેણે ભારે ઉદ્ધતાઇ દેખાડી. રાજાએ તેને નગરમાંથી કાઢી મુક્યા. કમઠ તાપસ થયા. પાછળથી મરુભૂતિને થયું કે માગ નિમિત્તે ભાઈ ને કષ્ટ પડયુ. તે હવે ક્ષમા માંગી આવું, જેથી તેના તથા મારા ચિત્તને સમાધિ મળે. કમઠ ગુનેગાર છે, સજા રાજા અવદે કરી છે છતાં મરુભૂતિ સમ્યક્ત્વના પ્રકાશમાં પોતાના દેષ જ વિચારી અને સમાધિ માટે ક્ષમાયાચના કરે છે. સમાધિની સાધના માટે ઉમળકાભેર ગયેલા મરુભૂતિએ જેવું માથું નમાવી ક્ષમા માંગી કે વૈરથી ભરેલા કમઠે એના માથા પર પથ્થરની શિલા મારતી જ મરુભૂતિનું મૃત્યુ થયુ. સમાધિના ભારે પ્રયત્નો છતાં મરુભૂતિ આ અકસ્માત પ્રસ`ગથી કે મરણાંત વેદનાથી અથવા અન્ય કારણે આ ધ્યાનમાં પડી ગયા અને મરીને વનમાં હાથી થયેા. જો મરણ વખતે સમાધિ ગુમાવી તે એ કેવુ‘ ખતરનાક પરિણામ આવ્યુ. મરુભૂતિનો જીવ બીજા ભવે તિય“ચપશુના અવતાર પામ્યા, તે પણ એક ફાની હાથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ આ તરફ રાજા અરિવંદે વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અવિધજ્ઞાનને પામેલા તેએ એક વખત સા વાહ સાથે વિચરતાં જગલમાંથી પસાર થયા. ત્યાં પેલા તાફાનેચઢેલ હાથી લોકોને ભાગ ભાગ કરાવે છે. ૧૨ અવિધ જ્ઞાની અરિવંદ મહિષ જ્ઞાનથી ઓળખી કહે છે, “બુઝ બુઝ મરુભૂતિ ! કેવા ક્ષમાપનાના ભાવ પૂર્વે તે ધારણ કરેલા ? કેવા દુરાચારી ભાઈ ને ખમાવવા ગયા? ” હાથી ને આવું આવુ. યાદ કરાવતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. શાંત પડીને મુનિના ચરણે નમન કર્યું.. એક વખત તે હાથી તળાવમાં ઉતરવા જતાં કાદવમાં ખૂંચી ગયા. પૂર્વભવના ભાઈ કમઠ મરીને ત્યાં સપ` થયા છે. પૂર્વના વૈરથી હાથીને મમ સ્થાનમાં ભયંકર દંશ મારે છે. મરણાંત ધાર વેદના છતાં સમાધિને ટકાવી રાખે છે. પેાતાના જાના દોષ વિચારી પાંચ પરમેષ્ઠિનુ સ્મરણ કરે છે. મરીને દેવલાકે જાય છે. આ રીતે મરુભૂતિએ માનવભવે સમાધિ ગુમાવી તે તિયચ બન્યા. તિય "ચના ભવે સમાધિમાં સ્થિર થયા તા દેવભવને પામ્યા. અતિમ સમાધિ એ જ જીવનના સાર છે. દેવભવમાં પણ અવસરાચિત જિનભક્તિ વગેરે આરાધના કરતા સમાધિપૂર્વક મરણ પામ્યા. સમાધિ મરણ ના પ્રભાવે ચાલવમાં તે રાજપુત્ર કિરણવેગ બન્યા. મનુષ્ય ભવ પામી મરુભૂતિના જીવ કિણ્વેગ રાજા થયે. ક્રમશ : તે ધમ પામ્યે!. સમાધિપૂર્વક ધમ પાલન કરતાં કાળક્રમે દીક્ષા લીધી. કિરણ વેગ મુનિ ધ્યાનમાં ઉભા છે. કમઠના જવ પણ નર્કમાંથી આવીને સ પણે ઉત્પન્ન થયા છે. મુનિને જોતાં જ પૂર્વ વૈર જાગૃત થયુ અને મુનિને ભરડા લઇ સર્પ દ ંશ માર્યો. ચિત્તને સમાધિમાં સ્થિર રાખી કિરણવેગ મુનિએ ઉગ્ર વેદના સહન કરી, સમાધિની સાધનાએ ઊંચે ચડેલા મુનિ સ્વર્ગ સ‘ચર્ચા'. છઠ્ઠા ભવમાં મરુભૂતિ અન્યા વજાનાભરાજા. સમાધિની સાધનામાં આગળ વધતાં તેણે નિમિત્ત મળ્યે ચારિત્ર અંગીકાર કર્યું. કહેના જીવ Page #42 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૩ ભીલપણે જન્મે છે. મુની પર બાણ છોડે છે. સમતા-સમાધિ લીન વજનાભ મુનિ આયુષ્ય પૂર્ણ કરી દેવગતિને પામ્યા. ધમને સાર સમાધિ જ છે. આઠમાં ભાવે પાર્થ પ્રભુને જવ થયે સુવણબાહુ ચકવતી, છે ખંડની ઠકુરાઈ વચ્ચે પણ સમાધિ–સ્વસ્થતાની સાધના કરતાં નિમિત્ત મળે વૈરાગ્ય ભાવ સાથે દીક્ષા ગ્રહણ કરી. સમાધિપૂર્વક વિશિષ્ટ આરાધના કરી રહેલા મુનિ એ તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. એક વખત જંગલમાં વિચરતા મુનિને જોઈને સિંહ પણે ઉત્પન્ન થયેલા કમઠના છ આક્રમણ કર્યું. મહામુનિ ચેતી ગયા, સિંહના જડબામાં ચવાતાં ચવાત પણ સુંદર સમતા–સમાધિ જાળવી રાખી. ભયંકર ઉપસર્ગ વચ્ચે સમાધિ જાળવતાં સુવર્ણ બાહુ મુનિ દશમાં દેવલેકે ગયાં. દશમાં ભવે થયાં પાર્શ્વકુમાર જન્મથી જ અદ્દભુત ચિત સમાધિને ધારણ કરી છે. બીજા રાજાનું આક્રમણ કે પ્રભાવતી માટે તેના પિતાનું કહેણ દરેક વાતમાં તેની ચિત્ત સ્વસ્થતા રૂપ સમાધિ સરખી જ જળાવાયેલી છે. કમઠ ને શિખામણ આપતી વેળા અને સાપને બળતે બચાવવામાં પણ ભારે મનઃ સમાધિ જાળવી. ત્રીશ વર્ષની વયે ચારિત્ર ગ્રહણ કર્યું. સમાધિ પૂર્ણ અહિંસા-સંયમ–તપની આરાધના કરી મેઘમાળી બનેલા કમઠ ના ઘેર ઉપસર્ગ વખતે પણ ગજબ સમાધિ ધારણ કરી તે માત્ર ૮૪ દિવસના ચારિત્ર કાળમાં પાશ્વપ્રભુ પામી ગયા કેવળજ્ઞાન, પાશ્ચપ્રભુના આલંબન અને ઉપાસના કરતાં આપણે પણ સૌ સમાધિ કેળવીએ અને નરક ગતિના દાણ - માંથી મુક્ત થઈએ. | નરકગતિના દુ:ખનું વર્ણન – સાતે નરક નક્ષત્ર-સૂર્ય રહિત અને કષ્ટ કરી દેખી શકાય તેવા ઘોર અંધકાશવાળી હોય છે. ત્યાં અતિ ઉષ્ણ–અતિ શીત એવી ઘણા પ્રકારની વેદના છે. કોઈ જગ્યા મેદ, ચરબી, મજ્જા આદિથી વ્યાસ, કઈ જગ્યા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમાધિ મરણ પર લેહી, પીત, પરૂના પ્રવાહથી વહેતી નદી, કઈ જગ્યા માંસબળખાથી પૂર્ણ, કોઈ જગ્યા વાસરખી ચાંચ વાળા પક્ષીઓથી વ્યાપ્ત છે. કયાંક કુંભીપાકથી રંધાતા જંતુ છે, કયાંક ફરતા કાગડા-ઘેર સિંહ શિકારી તની વેદના, ફરતા ભયંકર કંક પક્ષી ચાંચ ભકે તેવી વૈદના, ઉપરથી પડતાં શસ્ત્રોને સમુદાયવાળી વેદના. કયાંક ઉકાળેલા સીસા કે તાંબાના પ્રવાહી રસ પીવડાવવાની વેદના, કેઈ જગ્યા પર દુર્ગધી સડેલા કલેવરની દુર્ગધે, કયાંક કરવતથી ચીરાતા શરીર એવી અનેક વિધ વેદના નરકમાં જોવા મળે છે. નરકાવાસમાં ઉત્પન્ન થઈ સાંકડા કુટિલ નિષ્ફટમાં દુઃખે કરી પ્રવેશ કરે છે. ત્યાં મૂત્ર જળે, લોહીવાળાં પરૂ, ચરબી, વિષ્ટા, બળખાં, એવી અનેક અશુચિ હોય છે. દુઃખે કરી દેખી શકાય તે અંધકાર અને બીભત્સ વાતાવરણ હોય છે. અંતમુહુર્તમાં ત્યાં જ શરીર ગ્રહણ કરે છે. આ શરીર પણ કેવું ? અતિ ભયંકર કાળા રંગ વાળું, આંખ– હાથ-કાન-નાસિકા રહિત જેની કેઈપણ પ્રકારે ઇંદ્રિયે ન ઓળખી શકાય તેવું અને નપુંસક સ્વરૂપે હોય છે. શરીર જેમ જેમ પુટ થાય તેમ તેમ તે જીવ કુંભમાં સમાતો નથી. જેમ જેમ સમાય નહીં તેમ તેમ વધુ વેદનાતુર બને છે. ચિત્કાર કરો તે જીવ કુભીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ત્યાં પરમાધામીઓ અતિ હર્ષ પામતાં તે તરફ દડે છે. પરમાધામીઓ કોલાહલ કરતાં મારે-છેલો-કાઢે–ભેદપકડો પકડે–પાપીને–પગમાં ફનાખો. એમ બોલતાં કઈ ભાલાથી વધે છે, કોઈ બાણથી મારે છે; કઈ ખડ્રગથી છેદે છે. આ પ્રમાણે ખેંચાતાં વાશિલાતલમાં પડતાં તે નારકી જીવના સ ટુકડાં થઈ જાય છે. લોઢાની તીક્ષણ શૂળીઓ પર પડ ભેદાય છે. કઈ પાપી ઘોર અગ્નિમાં પડે છે. કેઈક તીક્ષણ તલવાર વડે છેદાચ છે. પણ તેને વાથી ભાંગે છે, કેઈકે ચૂરે છે, –બીજા પરમાધામી— કેઈક તે જીવને ગોફણ-પત્થથી મરણતોલ ઘા મારે છે. કોઈ પરમધામી યંત્રમાં પીલે છે, કેઈ કરવતથી છેદે છે, કેઈ કુંભીપાકમાં છમ છમ કરતાં રાંધે છે. કોઈ ચડડ કરી ચામડી ઉતરડે છે, કે નદીમાં બુડાડે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૫ આવી રીતે દુઃખ પામતે તે નારકીને જીવ ધીમેથી પરમાધામીને કહે છે, “હે સ્વામી! પ્રસન્ન થાઓ. મેં આપને શે અપરાધ કર્યો છે.” ત્યારે મસ્તક પર પ્રહાર કરતે તે પરમાધામી નિષ્ફર સ્વર વડે બોલે છે, “રે રે! નથી સમજતો કે તે વખતે નકામો પેલા બિચારાને માર્યો હતો. - જ્યારે નિર્દય બની જેને મારતો હતો ત્યારે તે ન પૂછયું કે મારો અપરાધ શું છે ? પાપી હૃદયથી જ્યારે જૂઠું બોલ્યો ત્યારે હે મુગ્ધ ! તું ન સમજ્યા, અને પૂછે છે કે મારે શું અપરાધ છે? વળી નિષ્ફર બની વગર આપેલું ગ્રહણ કર્યું ત્યારે પૂછત નહોતો કે મેં શો અપરાધ કર્યો? પરદારામાં મોહિત બની અન્ય યુવતીઓ સાથે ભાગ ભગવતો હતા ત્યારે મુઢ ! જાણતો ન હતો કે આજે પૂછવા બેઠા છે. “માર–અપરાધ છે?” લાભ મમતાવાળ બની જ્યારે તું પરિગ્રહમાં મૂર્છાવાળ બન્ય ત્યારે ખબર ન હતી કે મેં શું પાપ કર્યા છે? રે રે રાગવાળે બની લુબ્ધ થઈ શિકાર ખેલત હતા ત્યારે હું મૂઢ! ન જાણ્યું કે એક જવ ખાતર હું બહું ચૂક? સ્વજનેની આળ પંપાળમાં પ્રસકત બન્યો, અને પોતાની જાતિમાં મદેન્મત્ત બની બીજાની નિંદા કરવા લાગે ત્યારે ન સમજાયું કે એક જવ ખાતર હું કેટલું ચૂકી ગયે? રૌદ્રધ્યાન વડે હું અને મારું કર્યા કરતો, ત્યારે બધું સમજ હતા. હરિહાદિ વિના સર્વજ્ઞ કેણ છે બોલતાં તે બધી ખબર પડતી હતી. બીજા કેઈ ધર્મ છે જ નહીં એમ કહેતાં સર્વ જાણતો હતો અત્યારે જ તું અજાણ બની ગયે? પાપારંભથી વિરમેલા સાધુની નિંદા કરતું હતું ત્યારે તું સમજણો હતો. જ્યારે “દેવ-ગુરુ કે ધર્મ નથી બોલતો હતો ત્યારે માનતો હતો કે મારા સિવાય કોઈ જાણકાર નથી. પશુને મારો–પાડા કાપો તેમાં કઈ પાપ નથી” ત્યારે તું વિચારતે કે મારા જે કઈ જાણકારી નથી. આવું બોલી પાછો ચડચડ કરતું પશુનું અંગ ફાળી લેહીવાળું માંસ કાપી તેમાંથી બળી ફેંકતો હતે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ આવું આવું પાપ તે નારકીના જીવને યાદ કરાવી ટુકડે ટુકડાં કરી તેને ઈંદ્યો. પારાના રસ જેવુ તેનુ શરીર એગળી ગયું. (પાછું એકઠુ થઈ ગયુ') ૧૬ વળી તે પાપી જીવ હા હા એવા વિલાપ કરતા અગ્નિમાં ફેંકાયા. કઠાર તાપ અગ્નિથી તપેલા તે પાપી, હે સ્વામી ! હું તરસ્યા છું એમ બેલે છે. ત્યારે પરમાધામી કહે છે કે હું પાણી લાવું છું. એમ કરી ઉકળતા ત્રાંબાના રસ લાવે છે. તે આપતાં જ જેનું ગળુ અને જીભ દાઝી ગયાં છે એવા તે પાપી મારી તૃષ્ણા છીપી ગઈ એમ બાલતે! બસ ! ખસ ! કરે છે. હવે તે નિર્દય પરમાધામી કહે છે. તને માંસન રસ બહુ પ્રિય હતા ને. એમ કહી ગળું દબાવી સાણસા વડે એ પહેાળુ કરી લાલ ચેાળ અગ્નિથી તપાવેલ લેાહ ગળામાં ઘાલે છે. ત્યારે ભયથી તે નારકી આમતેમ દાડે છે. ત્યાં તાંમાં સીસા અને તે પણ વીજળી સરખાં હેાય તેવી વહેતી વૈતરણી નદીને શીતળ જળાશય માની તેમાં કુદી પડે છે. તરત જ તેનુ શરીર એ!ગળી જાય છે. ફરી તે વૈક્રય શરીર બંધાય છે. પ્રવાહમાં દાઝતા કરુણ વિલાપ કરતા ગમે તેમ કરી તે નદીમાંથી બહાર નીકળે છે. ત્યાં તે કલબ વાલુકા ની જુએ છે. આ નદી અણી ખુંચી જાય અને કાંકરા ભેાંકાય તેવી તાપથી શેકાયેલા અગ્નિના કણીયા જેવી હાય છે. તે નદીમાં ઠંડક થશે તેમ માની તે તરફ દોડે છે. પણ ત્યાં ધાણીની માફક આખે આખા શેકાય છે. સમ–સમ કરતી ગરમ રેતીમાં દાઝવા લાગે છે. આમ ત્રાસેલા તે નારકી વૃક્ષ જોઈને છાંયડા માટે દોડે છે. જ્યાં મહાવાયુ વાતા કંઠેર તીક્ષ્ણ તીણાં કાકરા વાગે છે અને વૃક્ષમાંના બરછી ભાલાં સરખા અસિપત્રો એટલે કે પાંદડા અને ડાળીમાં તેના અ'ગે'ગ છેદાવા લાગે છે. જેનું મસ્તક છેઢાઈ ગ્યુ' છે. કપાળના બે ટુકડા થઈ ગયા છે. ભાલાથી પેટ ભેદાઈ ગયુ. છે અંદરના આંતરડા લટકી રહ્યા છે. ત્યારે તે પાપી છત્રને મહાદાહથી દાઝતા તમાલપત્ર જેવું શ્યા જળાશય જોવામાં આવે છે. ત્યાં ‘ડુ પાણી કંઈક શાંતિ આપશે એમ વિચારી નારકીના જીવ ત્યાં દાડે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધનાના દશ અધિકાર ૧૭ ત્યાંપણ ચરખી–લાહી-મૂત્ર મિશ્રિત અગારાના સમુદાયરૂપ વરસતા અગ્નિથી પીડા પામેલા તે વેતાલની ગુફા સન્મુખ દોડે છે. પણ ત્યાં દોડતાં દોડતાં નારકીને કાંટા–કાંકરા રૂપશલ્ય ભેાંકાય છે અને વજનદાર વજ્રશિલા સાથે તે અથડાતાં શરીરના ટુકડે ટુકડા થઇ જાય છે. કોઈપણ પ્રકારે ત્યાંથી છૂટી જાય, ત્યાં તો પૂર્વ વૈરી જાણી વૈક્રિય સિ’હ–શિયાળ—કૃતરાં-પક્ષી વડે પકડાય છે. ત્યાં ભક્ષણ કરાતા તે નારકી જીવ એક બીજા પ્રાણીથી આમતેમ ખે ́ચાતા ચિસા પાડે છે. વેદનાથી વ્યાપ્ત અને ત્રાહીમામ ! થઈ ગયેલા એવા તે નારકીના જીવ ક્ષણ માત્ર એવું ચિંતવે છે કે અરેરે ! અંધ મૂઢ ની મેં અકાર્યા કર્યા ત્યારે મને ગુરુ મહારાજે કહેલું કે નરકમાં આવી ભયંકર વેદના છે, પણ તે વખતે મે' શ્રદ્ધા ન રાખી, આજે પ્રત્યક્ષ અનુભવું છુ. હા હા તે વખતે મને કહ્યું હતું કે પ્રાણી માત્રને ન મારા પણ અધન્ય એવા હુ તે વખતે જીવહિંસા અંધ ન કરી શકયો. “અરે ! જુઠુ· ન ખેલશે” એમ ઉપદેશ દેતાં સાધુને મે મૂઢ કહેલું કે “જુહુ કાણુ નથી ખેલતાં ? ગુરુ મહારાજ કહેતા હતા કે પારકું દ્રવ્ય લગીર પણ ન લેવું ત્યારે ઉત્તર આપતા કે મારી પાસે દ્રવ્ય જ થયાં છે? પારકી સ્ત્રી સાથે પરલક વિરુદ્ધ આચરણ ન કરાય તેમ સમજાવતાં ત્યારે ગુરુને કહેતા કે પરલેક છે જ કયાં ? ગુરુ મહારાજ પરિગ્રહ છેાડવા કહેતાં તેા હુ જવાબ વાળતા કે તેના વગર ચાલે જ શી રીતે ? આ પ્રમાણે ચિંતવે છે ત્યારે કેટલાંક જીવા ક્ષણમાત્રમાં સમ્યકૃત્વ પણ પામી જાય છે. બીજા કેટલાંયે મહાદુઃખથી સતત આચ્છાદિત આવું ચિંતવી શકતા નથી, અને પછી ભયંકર દુઃખ–ત્રાસ—હિ ડન-છંદન—ભેદન-પરાભવ–માર-ભરડાવુ-ચરાવું આદિ અનેક દુઃખા ચાલુ જ રહે છે. આ પ્રમાણે દુઃખની પર પરાથી દુઃસહ, ક્ષણમાત્ર પણ જે સુખ મેળવી શકતા નથી. આવી નારકીના દારુણ દુ:ખાની કથની છે. સર્વાથી એછુ' આયુષ્ય પ્રથમ નરકમાં દશ હજાર વર્ષનું અને સૌથી વધુ ૩૩ સાગરોપમનું આયુષ્ય સાતમી નારકીમાં હાય છે. મ Page #47 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ સ`જ્ઞ ભગવ ંતે પ્રત્યક્ષ દેખેલ અને કહેલ એવા નારક ગતિના આ દુ:ખોથી જો તું ભય પામ્યા હોય તે હવે સમાધિ માટે પ્રયત્ન કર. અંત અવસ્થાએ પણ સમાધિ ટકાવવી હોય તો હમેશાં ધમમાં ચિત્ત સ્થિર કર. અન્યથા જેમ કૃષ્ણ વાસુદેવને પણ છેલ્લે નરકને ચાગ્ય લેયા આવી ગઈ તેમ આપણે અતિમ સમયે સમાધિ ટકાવી શકશુ' નહી', ૦ શ્રી કૃષ્ણ વાસુદેવની અતિમ સાધના : ૧૮ કૃષ્ણ મહારાજા નેમીશ્વર પ્રભુને પ્રશ્ન કરે છે, હે ભગવન્ આ રત્ન સુવર્ણ મય કિલ્લાવાળી, દેવતા રચિત નવચેાજન લાંમી માર ચેાજન પહેાળી એવી દ્વારિકા નગરી કથાં સુધી રહેશે ? ભગવંતે ઉત્તર વાળ્યા કે જગતમાં ઉત્પન્ન થતી સર્વ વસ્તુ નાશવત છે. તારી દ્વારિકા પણ તારી નજર સમક્ષ જ નાશ પામશે. સાથે આખા ચાદવકુળના પણ વિનાશ થવાને ખરેખર ! એક દિવસ આવી પહેોંચ્યા દ્વારિકા વિનાશના અવસર. કૃષ્ણ અને બળદેવ બંને ભાઈએ જૂના ઉદ્યાનમાં રહીને મળતી દ્વારિકા તથા અત્યંત પ્રલાપ કરતાં નગરજનોને નિઃસહાયપણે જોઈ રહ્યાં હતાં. કરુણ અને દીન બનેલા કૃષ્ણ આત્મગત રૂદન કરતાં ખેાલી રહ્યા છે. જરાસંધ જેવા પરાક્રમી સામે યુદ્ધ કરી જય મેળવ્યા. તે બળ કાં ગયું ? કર્યાં ગઇ તે શુરવીરતા ?” લગભગ મે' ત્રણસે મહાન યુદ્ધો કર્યા. કોઈપણ જગ્યાએ મારા પરાજય થયે નથી અને આજ મારી આ નિઃસહાયતા ! કયાં ગયા એ દેવતા અધિષ્ઠિત મારા રત્ના ? અઢાર હજાર દેવતામાંથી આજે કેાઇ દેવતા દેખાતા નથી. અરે ! ગમે તેવા રોગને હરણ કરનાર મારી ભેરી પણ નાસી ગઈ.” “પરમ વિનીત અને પરાક્રમી પુત્રો, શક્રે બનાવેલી નગરી, સારી પ્રાણપ્રિય પ્રિયતમા, મારાં વૃદ્ધ શિરક્ષત્ર માતાપિતા સર્વે નષ્ટ વિનષ્ટ થઇ ગયાં.”—આવું કરૂણ કલ્પાંત કરતા કૃષ્ણને જોઈ બલભદ્રે કહ્યુ. હૈ ભાઈ ! તુ નેમીશ્વર ભગવાનનું વચન કેમ ભુલી જાય છે? પુણ્ય પરવારે ત્યારે બધું જ ચાલી જાય છે, હે દુઃખી ખંધુ ! તારે આમ બાળક માફ્ક રૂદન કરવુ ઉચિત નથી. હવે પ્રભુના કર. ધીરતાને ધારણ કર ! ચાલ, હવે મથુરામાં પાંડવા પાસે જઈ એ.” વચનને ચાદ Page #48 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર બળતી દ્વારિકાને લાચાર બની ત્યાં જ બળવા દઈ મથુરા તરફ ચાલી જાય છે. માર્ગમાં કૃષ્ણને ભૂખ અને તરસ ખૂબજ લાગ્યા છે. હવે ચાલવાની તાકાત નથી. બળદેવ પાણીની શોધમાં નીકળે છે, કૃષ્ણ મહારાજા પોતાનું પીળું વસ્ત્ર પહેરી ત્યજ સૂઈ ગયા છે. આ તરફ જરાકુમારે “જ્યારથી તેના હાથે વડીલ બંધુ કૃષ્ણનું મત થશે” તેમ મીશ્વર પરમાત્માના મુખે સાંભળેલું–ત્યારથી જ નિર્જન અરણ્યમાં ભટટ્યા કરે છે. ત્યાં કોઈ મનુષ્યને પગસંચાર નથી પછી કૃષ્ણ વાસુદેવના આવાગમનને તે સંભવ જ કયાંથી હોય? ભાવિને કોણમિથ્યા કરી શકે? દર નિર્જન વનમાં કઈ હરણિયું છે તેમ ધારી જરાકુમાર બાણ છોડે છે. બાણ સીધું જ કૃષ્ણ વાસુદેવના પગમાં લાગે છે. જેના જીવન માટે પોતાનું જીવન બરબાદ કરી અરણ્યમાં રખડ્યાં કર્યું તેને જ અંતે જરાકુમાર બચાવી ન શકયાં. કૃષ્ણ મહારાજાએ પણ પિતાને અંત સમય નજીક જાણી શાંત વદને અંતિમ આરાધના શરૂ કરી. નજીકમાંથી ઘાસ એકઠું કર્યું, સંથારો કર્યો. પોતે પટ્યકાસને બેસી મસ્તકે અંજલિપુટ કરી. વિનય પૂર્વક ઉત્તરાસંગ કરી, સંવેગવાળી મુખાકૃતિ કરી શ્રી જિનેશ્વર પરમાત્માનું સમરણ કરે છે.-7મો વિશાળ જેમનાં ચરણ-કમળ સવ સુર–અસુર ઇદ્રોથી પૂજિત છે એવા જગ ઉપકારી જિનેશ્વર દેવને મારા નમસ્કાર થાઓ. ૦ શાશ્વત તેમજ અનંત સુખ, અન‘તજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યને પામેલા સિદ્ધ પરમાત્માને મારા નમસ્કાર થાઓ. ૦ પંચાચાર પાળવા-પળાવવામાં તલ્લીન એવા આચાર્ય મહારાજાએને મારા નમસ્કાર થાઓ. ૦ સૂત્રામૃતનું દાન કરવામાં રક્ત, તપ અને સ્વાદાયમાં લીન મનવાળા ઉપાધ્યાયજી મહારાજાને મારા નમસ્કાર થાઓ. ૦ મોક્ષ. સાધવામાં તલ્લીન, તપ-નિયમ અભિગ્રહ, ભણવું, ભણાવવું, વિનય, વૈયાવચ્ચ, સંચમક્રિયાઓમાં અપ્રમત્ત એવા સાધુએને મારા નમસ્કાર હો. અંતિમ સાધના કરી રહેલા શ્રી કૃષ્ણ વાસુદેવ આગળ બોલે છે કે Page #49 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ જે જિનેશ્વર પ્રભુએ આ ભવરૂપી ભયકંર કૃપમાંથી મને બહાર કાઢો છે, તેમજ સમ્યકત્વ રૂપી અમૂલ્ય રત્નનું દાન કર્યું છે એવા હરિવંશના વિભૂષણ–ત્રણ લોકના નાથ નેમીશ્વર ભગવાનના ચરણ કમળમાં નમસ્કાર કરું છું.” સૂર્ય દૂર રહેલાં કમળને વિકસ્વર કરે છે. તેમ જિનેશ્વર પરમાત્મા ભલે અહીંથી ઘણી દૂર છે અને હું પણ તેમનાથી ઘણે દર છું છતાં અહીં રહેલા મને ત્યાં રહ્યા થકા તેમણે મારા આત્માને પ્રતિબોધિત કર્યો છે.” પૂર્વે કહેલા પંચ પલ્ટમેષ્ઠિ તેમજ નમીશ્વર પ્રભુ તેમજ તેના ગણધરાદિક પરિવારની મેં મૂઢે જે કંઈ પણ આશાતના કરી હોય તે તે તે મિચ્છામિ દુક્કડમ.” “રાજ્યમાં આરંભ પરિગ્રહમાં રક્ત થઈ જે પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકે રાગ, દ્વેષ, મોહ કે પ્રમાદ વશ અજ્ઞાનતાથી સેવ્યા હોય તે સર્વેનું મિચ્છામિ દુક્કડમ.” મન વચન કાયાથી કઈપણ જીવને મેં દુભવ્યા હોય તેઓને ખમાવું છું. તેઓ પણ મને ખમજે. તેમના પ્રત્યે જે વૈર વિરોધ હોય તેને હું ત્યાગ કરું છું.” આ પ્રમાણે સંવેગિત મનથી અને વાણીથી બેલતાં કૃષ્ણ મહારાજા પગમાં બાણની વ્યાધિને અધિકતાથી સહન કરતા સંથારામાં રહીને તેમજ નમીશ્વર પ્રભુ જે દિશામાં હતા તે દિશામાં પિતાનું મુખ રાખીને અંજલિ જોડીને ચિંતવે છે. “ધન્ય છે તે નેમીશ્વર પ્રભુને જેમણે બાળપણમાં જ રાજ્ય અને સ્ત્રીને ત્યાગ કરી કુમારાવસ્થામાં ચારિત્ર લીધું. કેવળજ્ઞાન પામ્યા. અનેક રાજા–શેઠ આદિને પ્રતિબધી મેક્ષમાર્ગે પ્રયાણ કરાવ્યું. વરદત્તાદિ રાજાઓને ધન્ય છે, પ્રદ્યુમ્ન–શાંબાદિકુમારોને પણ ધન્ય છે. રૂકમણું આદિ સ્ત્રી–ચાદવી કન્યાઓને પણ ધન્ય છે. જેઓ એ સકલ દુઃખના એકાંત કારણરૂપ સંસારને છેડી પરમ સુખના અદ્વિતીય કારણરૂપ એવા ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો.” નેમીશ્વર ભગવાન જેવા તારક મળવા છતાં મેં ચારિત્ર ન ગ્રહણ કર્યું. ત્યારે હું આટલી વિટંબણું ભેગવી રહ્યો છું. તેઓ તે વ્રત Page #50 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર નિયમ સંચમ યુક્ત થઈ આવા દુઃખમાંથી બચી ગયા. પણ મેં વિષય-કષાયમાં આસક્ત થઈ ભગવાને બતાવેલા માર્ગ ન સ્વીકાર્યો તેથી અત્યારે અને ભવિષ્યમાં પણ હું ઘેર દુઃખોને સહન કરીશ.” “હે જિનેશ્વર! હવે મને તારું જ શરણ છે. તારા સિવાય આ ભયંકર ભવ સમુદ્રમાંથી કોઈ મને તારી શકનાર નથી” આવી અદભુત અંતિમ સાધના કરી રહેલા કૃષ્ણ મહારાજાને અંત અવસ્થાએ (પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલ હોવાથી) નરકને ચોગ્ય લેયા આવીને ઉભી રહી, સમાધિ મરણની સુંદર આરાધનામાંથી વિરાધક ભાવે શરૂ થયાં. એક તરફ ભૂખ અને તરસ, ઉપર મધ્યાહને તાપ, એકલા, પગમાં બાણની વેદના અસહ્ય, દ્વારિકાદિનું સાક્ષાત્ નાશ પામવું. માતા-પિતા– પુત્ર-પુત્રી–પ્રિયાએ ખેદજનક વિયોગ આદિ કાચિક માનસિક વેદના ભોગવી રહ્યા હતા. દ્વારિકાને બાળનાર પાચન પ્રતિ ભયંકર ક્રોધ ચડે. “એક હજાર વર્ષમાં મારે કઈ દિવસ પરાજ્ય થયો નથી, આજે આ એક લંગોટીયા તાપસથી મારો ઘેર પરાજય! આ ભયંકર પરાજ્યમારું બધું જ છીનવાઈ ગયું. હવે કઈ સ્થળે તેને જોઈશ તો પાતાળમાંથી બહાર ખેંચી કાઢીને તેના નગરી-કુળરિદ્ધિને નાશ કરી દઈશ. ક્ષણવારની અશુભ લેશ્યા અંતિમ સમાધિને બગાડી ગઈ અને શ્રી કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામી ત્રીજી નરકે ગયા. આટલી લાંબી ભૂમિકામાં એક જ વાત વિચારો— કૃષ્ણની હાજરીમાં હજારો દેવતા સેવામાં રહેતા હતા, ત્રણ ખંડને સ્વામી છે, અનેક સ્ત્રી, પુત્ર-પુત્રી–પ્રિયાના પરિવારવાળા છે, દેવતાથી અધિષ્ઠીત રત્નોનાં સ્વામી છે, પરાક્રમી છે, વળી નેમિનાથ પરમાત્માનાં અદ્વિતીય ભક્ત છે, તેમજ ભગવંતની તે વખત હાજરી પણ છે. છતાં અંત અવસ્થા કેવી થઈ ? બિલકુલ એકલા–જંગલમાં–અપમૃત્યુ અને ભુખ-તરસની વેદના સહિત, નજર સમક્ષ જ નગરીને બળતી ઈ- માબાપ-પત્ની વગેરે ને મૃત્યુના મુખમાં હેમાતા જોયા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમાધિ મરણ તો સામાન્ય માનવીની સ્થિતિ શું હોય? સુખ વખતે સુખમાં આસક્તિ ન રાખે અને દુઃખ વખતે દુઃખમાં દિનતા ન લાવે, જે અવસ્થા જે સમયે હોય તેમાં સમભાવ રાખે, હમેશા ધર્મમાં ચિત્ત સ્થિર રાખે તે મરણ સમયે સમાધિ ટકી રહેશે. ( અંત અવસ્થાએ પણ સમાધિ કયારે ટકશે? જે નિયમિત પણે આરાધનાના વિચાર કર્યા હશે. અમલ કર્યો હશે. તે અંત સમયે પણ ધીરજ ન ગુમાવતાં એમ વિચારે કે પૂર્વકૃત કર્મનું ફળ તીર્થકર સરખાને પણ ભેગવવું પડયું છે. કર્મ આગળ કેઈનું ચાલતું નથી તે. મનોમન યાદ કરે એ મહાત્માઓને કે– T સાતસો વર્ષ સુધી સનતુ ચકી એ વેદના ભેગવી. | ગજસુકુમાલને માથે ધગધગતા અંગારા નાંખ્યા. ]િ પાલકે ૫૦૦ મુનિઓને ઘાણીમાં પીલ્યા. E મેત:રજ મુનિને માથે લીલી નાઘર બાંધી તડકે રાખ્યા. | અવંતિ સુકુમાલને ત્રણ પ્રહર સુધી શિયાળીએ ખાધા. છતાં આ બધાં મહામુનિએ એ અંતિમ સમાધિ ટકાવી રાખી તે મારે પણ હવે આરાધનામાં સ્થિર થવું જોઈએ. જિંદગીના કેઈપણ સમયે સમાધિ ટકાવી હશે તે જ અંત અવસ્થાએ પણ સમાધિ ટકશે. જે પહેલેથી આત્મા નહીં કેળવાય તે અંતે સમાધિ આવશે કયાંથી? ! સમાધિ ટકાવવા માટે અંતિમ આરાધના ના દશ અધિકારનું વારંવાર વાંચન-ચિંતન કરવું.. આત્માથી જીવોએ પૂર્વે સંક્ષેપમાં આપેલા દશ અધિકારની નિત્ય ચિંતવના કરવી અને અવસરે અવસરે કે વારંવાર– અત્રે આપેલી સુવિસ્તૃત અંતિમ આરાધનાને આરાધવી જેથી અંત સમયે જીવને સમાધિ ટકી રહે, Page #52 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધનાના દશ અધિકાર સુવિસ્તૃત અંતિમ આરાધના સમાધિ-મરણ માટે આત્મશુદ્ધિ આરાધનાના દશ દ્વારોનું વિસ્તૃત વિવેચન ૐ હું શ્રી વીતરાગ પરમાત્માને તથા પૂર્વે થયેલા મહર્ષિ એને નમસ્કાર કર છું. ૨૩ મેં જે મહાપુરુષોએ અન્તિમ સાધના કરી પેાતાનુ હિત સાધ્યુ છે તેવા ભવભી' આત્માઓને પણ નમસ્કાર કરું છું. મૈં હવે હું આત્મ કરવા રૂપ સમાધિમરણ” ની આરાધનાને કરીશ. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૧) અતિચાર આલાચના જ્ઞાન–દરિસણ ચારિત્ર તપ વિજ એ પાંચે આચાર એહ તણા હિ ભવ પરભવના આલાઈ એ અતિચાર [ ૧ ] દસણું નાણુ ચરણ તપ ભાર વીય પંચમના આચાર અતીક્રમ-યતાક્રમ જેહ અતિચાર આલાવા તે કરીય વિચાર [ ૨ ] જ્ઞાન દર્શન ચારિત્ર ને રે, શ્રી એ પાંચે આચાર ના રે, આલાપુ· ક્લિષ્ટ મને કાપો રે, શાંતિ [3] ર · ભૂમિકા :– સમાધિ મરણ તપ વીરજ સાર, અતિચાર હે! જીનજી, હૃદયમાં થાપજો રે આપજો ધમ ઉદાર... સમાધિમરણ માટે દશ અધિકાર પૂર્વાચાર્યોએ જણાવેલા છે. તેમાં પ્રથમ “અતિચાર આલેાચના” દ્વારની આરાધના હું કરું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીયએ પાંચ આચાર માંહે મારે આ ભવ કે પરભવમાં અતિક્રમ-વ્યતિક્રમ થયેા હાય, કોઈ અતિચાર લાગ્યા હોય અથવા જાણતા-અજાણતા મારા જીવે આ પંચાચારમાં કોઇ પ્રકારે વિરાધના કરી હાય-કરાવી હેાય કે રતાને સારા માન્યા હાય ના મારા તે તે દુષ્કૃતાની હુ" નીદા કરું' છું. અરિહંત સાક્ષીએ, સિદ્ધ સાક્ષીએ, સાધુ [ગુરુ] સાક્ષીએ અને આત્મ સાક્ષીએ મારી તે—તે ભૂલેશનું હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ્ આપુ છું મારી આ અતિચાર આલેચના કિલષ્ટ કર્મને કાપનાર અને હૃદયને શાંતિ આપનાર થજો. Page #54 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૨૫ --- - - - - (૧) જ્ઞાનાચાર : ज्ञानाचारोऽष्टधा प्रोक्तो यः काल विनयादिकः तत्र मे कोऽप्यतिचारो योऽभून्निन्दामि तं विधा (૧) કાળ જે કાળે ભણવાનું કહ્યું છે તે કાળે ન ભણ્ય, અકાળે ભણે. ઉપલક્ષણથી ભણવ્યું. (૨) વિનય :- ગુરૂ મહારાજ-જ્ઞાનદાતાનું અભ્યથાન, બે હાથ જોડવારૂપ અંજલી કરવી, આસન આપવું એ રૂપ વિનય ન સેવા હેય. (૩) બહુમાન – જ્ઞાની મહાત્મા એવા ગુરુજનનું ભાવપૂર્વક બહુમાન ન કર્યું હોય. (૪) ઉપધાન :- અંગ, ઉપાંગ, પચનનાદિ સૂત્રોના ચેગ વહન ન કર્યા અથવા તે ઉપધાન કર્યા વિના મારી મરજી મુજબ શ્રુત જ્ઞાન ભો હોઉં. (૫) અનિવપણું:- શ્રત ન હોય તેને શ્રત કહ્યું, ચુતને અશ્રુત કહ્યું હોય, અજ્ઞાનતાથી શ્રત છુપાવ્યું હોય કે વિપરીત અર્થ કર્યા હોય, જેમણે શાસ્ત્રાભ્યાસ કરાવ્યું તેનું નામ છુપાવ્યું હોય. (૬) વ્યંજન :- સૂત્ર પ્રકરણ વગેરેમાં માત્રા, બિંદુ, વ્યંજનાદિ આડા-અવળા જેડ્યા હોય, કા–માત્રા-અનુસ્વાર–વગેરે ફેરવી વ્યંજન શુદ્ધિ-શબ્દ શુદ્ધિ કે ઉરચાર શુદ્ધિ બરાબર ન જાળવ્યા હોય. (૭) અથ:- સૂત્રના અર્થની શુદ્ધિ ન રાખી છે. ઉલટો અર્થ કર્યો હોય. (૮) સર–અથ – સૂત્ર અર્થ બંનેનું સાથે ચિંતવન ન કર્યું એટલે કે સૂત્રને જે શબ્દ બોલ્યા કે વાંચ્યું ત્યારે તે શબ્દને જ અર્થ ન વિચાર્યો હોય. આ પ્રકારે જ્ઞાનાચારમાં દેશથી કે સર્વથી જે કાંઈ વિરાધના થઈ હાય, જાણતાં-અજાણતાં જે કઈ અતિચાર લાગ્યું હોય તેની હું ભાવથી નિંદા કરું છું. મારા તે પાપનું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું, ૦ શક્તિ હોવા છતાં મેં જ્ઞાનીઓની વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી વગેરેથી ભક્તિ ન કરી હોય. ૦ જ્ઞાનીઓના ગુણને નહીં જાણવા, માનવા રૂપ તેઓની કંઈ અવજ્ઞા કરી હોય, નીંદા–અપમાન કે અબહુમાન કર્યું હોય. ૦ મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, કેવળ આ પાંચ જ્ઞાનની Page #55 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૨૬ અશ્રદ્ધા કરી હોય, હાંસી કરી હાય, કઈ નિંદા કરી હાય, મેં જે તેની પ્રવૃત્તિમાં પ્રતિબ`ધ કરવારૂપ કઈ ઉપઘાત કર્યા હાય. ૦ જ્ઞાનનાં ઉપકરણભૂત પાટી, પેથી, ઠવણી પુસ્તક, પાના, શાહીને ખડીયા કે લેખનના અન્ય સાધને જ્યાં ત્યાં રખડતાં મુકયા, સાર સંભાળ ન લીધી, વિનાશ કર્યા વગેરે જે કાઈ આશાતના મારાથી થઈ હાય. કાગળમાં ભેજન કર્યુ. હાય. છતી શક્તિએ સમ્યજ્ઞાન લખ્યું લખાવ્યું. (છપાવ્યુ) નહીં, લખનાર-ભણનારાદિને અંતરાય કર્યા હોય, સભ્યજ્ઞાન પ્રવૃત્તિની નિંદા કરી હાય—મિથ્યાં શ્રુતાદિની પ્રશ'સા કરી હેાય. નેને સરખા ગણ્યા હાય. આ ઉપરાંત જમતી વખતે એઠાં માટે હું મેલ્યા હો, જ્ઞાનના સાધનને માતૃ (પેશાખ) કે હલ્લા [જાજારુ| જતી વખતે પાસે રાખ્યા કે તેના વડે અગ્નિ સાફ કરી હાય. આ અથવ! આવી બીજી કોઈપણ રીતે મેં જ્ઞાનની વિરાધના કરી હાય. આવી ખંડણા કે વિરાધના જાણતા કે અજાણતા, આ ભવમાં કે પરભવમાં મન-વચન-કાયાથી, કરી હાય, કરાવી હાય કે કરનારની અનુમેાઇના કરી હોય તે માર' સર્વ પાપ મિથ્યા થાઓ, સઘળી જ્ઞાન વિરાધનાનું ત્રિવિધ ત્રિવિધે હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. (૨) દનાચાર : यः प्रोक्तो दर्शनाचारोऽष्टधा निःशंकितादिकः तत्र मे योऽतिचारोऽभूत् विधाऽपिव्युत्सृजामि तम् ~; આ આઠ ગુણ્ણાનું પાલન ન કર્યું : (૧) નિઃશ`ત્તિ :- જિનેશ્વર પરમાત્માના સર્વ વચનામાં કે કેાઈ એક વચનમાં આ વાત સત્ય હશે કે નહી' તેવી શંકા કરી હોય. (૨) નિષ્કાંક્ષા :– અન્ય મત કે મિથ્યા દનની અભિલાષા કરી હોય. ચમત્કાર દેખાડનાર કે એવા અન્યની દીક્ષા ગ્રહણ કરી હાય કે ત્યાં જ પરમાર્થ માન્યા. : (૩) નિવિઝિગિચ્છા - ધર્મ સંબ'ધિ ફળ વિશે સ ંદેહ રહિત બુદ્ધિ ન રાખી. ક્રિયા કે આરાધનાનુ કાઇ ફળ મળશે કે નહીં. તેવા -: Page #56 -------------------------------------------------------------------------- ________________ २७ અંતિમ આરાધનાના દશ અધિકાર વિચાર કર્યો. સાધુની દુર્ગછા કરી. (૪) અમૂઢદૃષ્ટિ :- પરવાદી, કુતીર્થ કે કુમાર્ગની રિદ્ધિ-ઠઠારોપૂજા પ્રભાવને જોઈ મારા જીવને તે તરફ ખેંચાણ થયું હોય. (૫) ઉપબૃહણું:- તપસ્વી, સ્વાધ્યાય લીન, વૈયાવચી આદી ગુણવાળા સમાન ધમીના તે–તે ગુણની પ્રશંસા ન કરી હોય. (૬) સ્થિરીકરણ:- સાધુ ક્રિયામાં સીદાતા સાધુદેખીને તથા બહુ દોષવાળા મનુષ્યને દેખીને તેઓને સંયમ કે ધર્મ માર્ગમાં સ્થિર ન કર્યા. (૭) વાત્સલ્ય :- ગુરુ ભગવંતે, બાળસાધુ, સાધર્મિક વગેરેનું આહાર, ઔષધ, વસ્ત્ર, પાત્ર વગેરેથી ભક્તિ-વાત્સલ્ય ન કર્યું. હૃદયને પ્રેમ ન દાખવ્યો હોય. (૮) પ્રભાવના :- મેરુ જેવા સ્થિર જિનવચન જાણવા છતાં, શક્તિ મુજબ શાસનની પ્રભાવના ન કરી. પ્રવચની–ધર્મકથી–વાદી– નૈમિતિ –તપસ્વીવિદ્યાવાન–સિદ્ધ-કવિ એ આઠ પ્રભાવકની વિશુદ્ધ મનથી પ્રશંસા ન કરી. આ પ્રકારે દર્શનના આચારમાં જાણતા કે અજાણતાં, દેશથી કે સર્વથી જે કઈ અતિચાર લાગે હોય તેનું હું મિામિ દુક્કડમ આપુ છું મારું તે પાપ મિથ્યા થાઓ. ૦ અરિહંત દેવાધિદેવની પૂજા-ભક્તિ મેં અવિધિ-અબહુમાનથી કરી હોય, ચૈત્ય દ્રવ્યનો વિનાશ કર્યો હોય કે વિનાશ કરનારની ઉપેક્ષા કરી હોય, જિનમંદિરની આશાતના કરી કે કરનારને છતી શક્તિએ રોકી નહીં. ગુરુદ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરી હા, સાધુ–સાદવજીના મલીન વસ્ત્ર–ગાવ દેખી તેની દુગછા કરી હોય, ગુરુ પ્રત્યે તેત્રીશમાંની કઈ પણ આશાતના કરી હોય. સાધુ–સાવી તણી જે કાંઈ નીંદા કરી હોય. આ અથવા આવી અન્ય કોઈપણ રીતે દર્શન સંધિ જે કોઈ અતિચાર લાગ્યો હોય, જે કઈ ખંડણ કે વિરાધને જાણતા-અજાણતા આ ભવ કે પરભવમાં મન-વચન-કાયાથી કરી હોય-કરાવી હોય કે કરનારની અનુમોદના કરી હોય તે માર સર્વ પાપ મિથ્યા થાઓ. દર્શનાચાર સંબંધિ લાગેલા કેઈપણ દોષનું હું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપુ છું. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમાધિ મરણ (૩) ચારિત્રાચાર : जं पंचहि समिईहिं तिहिं गुत्तिहिं संगयं सययं परिपालियं न चरण मिच्छामि दुक्कडम् तरस (૧) ધર્યાસમિતિ :- હાલતા-ચાલતા ભૂમિ પર ચેાગ્ય દૃષ્ટિ રાખી નહીં, જોયા વગર–માત્ર વાત કરતા, આડું–અવળું જેતા કે અન્ય મસ્કપણે ચાલ્યો હોઉં અને ઈસમિતિ ન જાળવી હોય. (૨) ભાષાસમિતિ – બોલતી વેળા ભાષા સમિતિ ન જાળવી. સાવદ્ય વચન બે, બીજાને પીડા કરે તેવું સત્ય બોલ્યો, બિનજરૂરી બેલિબેલ કર્યું હોય. , (૩) એષણા સમિતિ – વસ્ત્ર–પાણી–ભજન–પાત્ર કે અન્ય ઉપકરણાદિ (લેવામાં) ગ્રહણ કરવામાં સમિતિ ન જાળવી. અસૂછતા કે દેષયુક્ત લીધાં. (૪) આદાન-ભંડમત્ત-નિફખેવણ સમિતિ - આસન, સંથારા અન્ય વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપકરણ, પુસ્તક વગેરે લેતા-મુક્તા પ્રમાર્જના ન કરી, ચક્ષુ પ્રતિલેખના ન કરી કે જીવાકુલ ભૂમિએ મૂઠા હોય. (૫) પારિઠાપનિકાસમિતિ :- મળ-મૂત્ર–શ્લેષ્મ-કાપનું પાણી વગેરે અણપૂછે કે જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યા. પરઠવતા પૂર્વે જુગાબદામુરાદો ન કહ્યું કે પરઠવી દીધા બાદ સિરાવ્યું ન હોય. એ રીતે ચાલતા–બેસતા-ઊઠતા–બોલતા–લેતા–મુકતા કે અન્ય કેઈપણ રીતે સમિતિનું કે જયણાનું પાલન ન કર્યું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ. (૬) મનોગુપ્તિ - મનમાં આનં-રૌદ્ર ધ્યાન કર્યું હોય, મનોમન બેટા સંકલ્પ-વિકલ્પ કે ચિંતવના કરી હોય. મનરૂપી હાથીને અંકુશિત ન કરી શકયે હેઉં. (૭) વચનગુપ્તિ - બેલતી વખતે સંયમ ન જાળવ્યો કે વચન નિગ્રહ ન કર્યો હોય. . (૮) કાયમુતિ :- શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂજે બેઠા, કાયાને ગોપવી નહીં અને જેમતેમ ભટકવા દીધી છે. જેથી સંયમ મલિન થયે હોય. Page #58 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનના દેશ અધિકાર ૨૯ આ કે આવી અન્ય કોઈ રીતે મન-વચન કે કાય ગુપ્તિનુ' મેં પાલન ન કર્યું હોય. તે મારા અપરાધેશ—ભૂલેાનુ હું મિચ્છામિ દુક્કડમૂ આપુ છું. મારું તે પાપ મિથ્યા થાએ. સાધુપણામાં સદા પાળવા લાયક અને શ્રાવક પણામાં સામયિક પૌષધમાં આદરવા ચેાગ્ય આ અષ્ટ પ્રવચનમાતા રૂપ સમિતિ-ગુપ્તિ. તેની કોઈ પણ પ્રકારે ખંડણા કે વિરાધના, જાણતા કે અજાણતા, આ ભવ કે પરભવમાં, પ્રમાદ થકી કે અશુદ્ધ મન-વચન-કાયા થકી કરી હાય–કરાવી હાય–કરનારને સારા માન્યા હેય. તે મારા અપરાધેાની હુ નિંદા કરુ છું. ચારિત્રાચાર સમધી લાગેલા આ સઘળાં દોષોનું હું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. * નોંધ : પંચાચારના અતિચાર આલાવ્યા પછી વ્રતના અતિચારની આલેાચના કરેલી છે. એ રીતે ચારિત્રમાં સર્વવિરતિ-દેશવિરતિ રૂપ મહાત્રતઅણુવ્રતાની સ્ખલનાનું પણ મિચ્છામિદુક્કડમ આપેલ છે. (૪) તપાચાર : यस्तपः स्वतिचारोऽभूद् बाह्येष्वाभ्यन्तरेषु च त्रिविधं त्रिविधेनाऽपि निन्दामि तमहं खलु ૦ મયતપઃ (૧) અનશન :– પતિથિ એ ઉપવાસ પ્રમુખ તપ છતી શક્તિએ કીધા નહી. (૨)ઉણેાદરી :– પાંચ–સાત કાળીયાં એછુ ખાવા રૂપ એટલે કે ભૂખ હાવા છતાં થેાડુ' એન્નુ* જમવારૂપ ઉણે!દરી તપ કર્યાં નહી, (૩) વૃત્તિ સ‘ક્ષેપઃ- દ્રવ્યથી એછી વસ્તુ ખાવારૂપ વસ્તુ સખ્યા મર્યાદા કરીને વૃત્તિ સ ંક્ષેપ તપ ન કીધા. ક્ષેત્રથી અમુક જ વિસ્તારમાંથી ગ્રહણ કરવા રૂપ ક્ષેત્ર વૃત્તિ સક્ષેપ ન કીધે! કાળથી અમુક સમયે જ આહાર મેળવવારૂપ કાળ–વૃત્તિ સંક્ષેપ તપ ન કીધા. (૪) રસ ત્યાગ :– નિત્ય કે પતીથી એ મે* વિશેષે વિશેષે વિગઈ ત્યાગ ન કર્યો તેમજ રસને લાલચે નિરસ આહારની ઉપેક્ષા કરી હૈાય. જીભની લાલસા ન રોકી શકયા હાઉ” કે સ્વાદ વૃત્તિ પર કાબુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમાધિ મરણ ન આવી શકયે હોય. સ્વાદ વૃત્તિને કારણે વિવિધ પ્રકારના આહારપીણું વગેરે ખાધા-પીધાં હોય. (૫) કાયકલેશઃ-લેચ કરાવ, વિહારાદિકમાં કાયાને થતા પરિષહ સહન કરવા વગેરે રૂપ કાયકલેશ તપ મેં ન કર્યો હોય. (૬) સંલીનતા – ઈન્દ્રિયો અને કષાયો પર જય મેળવવા માટે શરીરના અંગઉપાંગે ને તેમજ પ્રવૃત્તિને સંકેચી રાખવા રૂપ સંલીનતા તપ ન કર્યો હોય. ૦ અત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત :- મન શુદ્ધ કરી, શલ્ય રહિત પણે ગુરુ પાસે આલોચનાદિક કર્યા નહીં. ગુરુ ભગવંતે આપેલ પ્રાયશ્ચિત તપ કર્યું ન હોય (૨) વિનય - દેવ-ગુરુ–સંઘ-સાધર્મિક પ્રત્યે વિનય સાચવ્યા નહીં, દશન–જ્ઞાન–ચરિત્ર–તપ અને ઔપચારિક એ પાંચરૂપ મેક્ષવિનય ન સાચવ્યા હોય. (૩) વૈયાવચ્ચ :- બાલ-વૃદ્ધ-ગલાન–તપસ્વી શૈક્ષ આદિની વૈયાવચ્ચ ભક્તિ ન કરી હોય. (૪) સ્વાધ્યાય – વાચના–પૃચ્છના–પરાવર્તન–અનુપ્રેક્ષા-ધર્મકથા એ પંવિધ સ્વાધ્યાય મેં કર્યો ન હોય. (શાસ્ત્ર વાંચનમનન કર્યા ન હોય.) (૫) ધ્યાન :- શુભ શન કર્યું નહીં અને અશુભ ધ્યાનમાં મારો સમય વીતાવેલ હચ. (૬) ઉત્સર્ગ:- સામાન્યથી વિચારું તે મેં કર્મના ક્ષયને માટે કાર્યોત્સર્ગ ન કર્યો હોય. વિશેષથી વિચારતા દ્રવ્યથી– મેં લોક સમૂહને, શરીરને, ઉપાધિને અને આહાર–પાણીને વ્યુત્સર્ગ ત્યાગ ન કર્યો હોય. તેમજ ભાવથી– ચાર પ્રકારના કષાય, ચારગતિ રૂપ સંસાર અને આઠ પ્રકારના કર્મોને વ્યુત્સર્ગ ન કર્યો હોય. પનો યોગ હોવા છતાં, પોતાની શક્તિ હોવા છતાં શ્રી જિનેશ્વર પરમાત્માએ ભાખેલ આ બાર પ્રકારના તપની મેં આરાધના કરી ન હોય અથવા જિનાજ્ઞા મુજબ આ તપ ન કર્યો હોય. ક્યારેક શરીરના Page #60 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૩૧ મેહથી, કયારેક અન્ય કારણથી પ્રેરાઈને કે પ્રમાદ વશ મેં આ બારે તપના પ્રસંગે જતાં કર્યા હોય. એ તમામ દેને હું આત્મસાક્ષીએ નિંદ છું. આ રીતે વિધિપૂર્વક તપ ન કર્યો હોય અથવા તપાચામાં મેં કોઈપણ પ્રકારે વિરાધના, જાણતા-અજાણતા, આ ભવમાં કે પરભવમાં, મનવચન-કાયા થકી કરી હોય–કરવી હોય કે કરતાની અનુમોદના કરી હોય તે તે મારા અપરાધે કે દેનું હું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ આપું છું. મારું તે પાપ મિથ્યા થાઓ – - મિથ્યા થાઓ મિથ્યા થાઓ– (૫) વીર્યાચાર – धर्माडनुष्टान विषये यद्वीर्य गोपितं मया वीर्याचाराऽतिचारं च निन्दामि तमपि विधा ભણવુંગણવું, વિનય, વૈયાવચ, દેવપૂજા, દાન, શીલ, તપ, ભાવ, સામાયિક, પૌષધ, વગેરે ધર્મને વિશે મન-વચન-કાયાની શક્તિ હોવા છતાં તે ધર્મકાર્યોમાં મેં મારી શક્તિ-સામર્શ વાપર્યું ન હોય. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ ચાર પ્રકારના આચારમાં તે-તે આચારોને ગ્રહણ કરવામાં અને પાલન કરવામાં મન-વચન-કાયાને છતી શક્તિ એ જેડ્યા ન હોય. મોક્ષમાર્ગ આરાધનામાં પ્રબળ સાધનભૂત એવા જિનેશ્વર દેવમળ્યા, પંચમહાવ્રત ધારી એવા સદગુરૂનો સંયોગ પ્રાપ્ત થયે, ઉત્તમ પ્રકારને ધર્મ મળે, સાધર્મિક બંધુ તથા પુસ્તકાદિ ઉત્તમોત્તમ સાધનસામગ્રી મળ્યા. આ કાચા પણ ધમ કાર્ય કરવા માટે નિરોગી અને પૂર્ણ અનુકૂળ રહી. છતાં મહ–અજ્ઞાન–પ્રમાદ વગેરે અંતરંગ શત્રુને વશ બની મેં મારા મન–વચન-કાયાના બળને ધર્મમાર્ગમાં ફેરવ્યું નહીં. મોક્ષમાર્ગમાં સાધનભૂત ન હોય તેવા કાર્યો પાછળ કે દુન્યવી ધમાધમમાં આનંદથી રા–માગ્યો પણ ધર્મ આરાધનાને અવસર ઈરાદાપૂર્વક Page #61 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ આ રીતે મારા જીવે જાણતા-અજાણતા, આ ભવ કે પરભવમાં, મન-વચન-કાયાના ચેાગથી મેક્ષ માર્ગમાં સાધનભૂત એવા દર્શન" જ્ઞાન-ચારિત્ર-તપના આરાધનમાં છતી શક્તિએ મારુ' સામર્થ્ય પ્રત્યેાજ્યું નહીં, બીજાને વીર્ય ફેારવવા પ્રેરણા ન કરી હાય, કે છતી શક્તિએ ધર્મકાર્ય ન કરનારની તે-તે પ્રવૃત્તિની અનુમેાદના કરી હાય-ધર્મ કાર્ય કરનારની અનુમોદના ન કરી હોય. ૩૨ વીર્યાચારમાં એ રીતે મને જે-જે દ્વેષ લાગ્યા હાય તેનું હું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપું છું. મારું તે દુષ્કૃત્ય મિથ્યા થા. × ว X ° × 0 X 0 X “મણિ કુમાર મુનિને હું હાર્દિક વંદના કરુ છું” મર્માણુથકુમાર મુનિને સર્વાંગ ભગવંતે કહ્યું કે હવે તારૂં આયુષ્ય થોડુક બાકી છે. માટે સલેખના કર્મ અંગીકાર કરી ઉત્તમ સ્થાનની આરાધના કર. ત્યારે મણીકુમાર મુનિએ “ઇચ્છ” કહી તે આજ્ઞાને અનુસરી ચાર સ્કંધવાળી આરાધના શરૂ કરી. સલેખના કર્મ કર્યું. પ્રથમ જ્ઞાનની, બીજી દર્શીનની, ત્રીજી ચારિત્રની, ચેાથી વીર્યાચારની નૃતપ સહિત]. આરાધના કરી. આ રીતે પંચાચારની બૃહદ્ આલેચના કરી મણિરથકુમારમુનિ અપૂવ કરણ વડે ક્ષપકશ્રેણી થી અનંતવર જ્ઞાન-દન ઉત્પન્ન કરી તે જ સમયે અંતગડ કેવલી થઈ મેાક્ષમાં પધાર્યા. × ૦ × 0 × . X . X આ પ'ચાચારની આલાચના અને તે સંબંધિ દુષ્કૃત્યોનુ મિચ્છામિ દુક્કડમ્ કરતાં હું પણ મણિરથકુમારમુનિ જેવી ભાવના ભાવું છું. આત્મશુદ્ધિ અર્થે કરાતી મારી આ આરાધના મને પણ શાશ્વતસુખ અપાવનારી બનો, મારા આત્મા પણ આવા ઉત્તમેાત્તમ ભાવોથી વાસિત અનેા કે જેનાથી અનંતજ્ઞાનઅન ત દર્શન-અન`ત ચારિત્ર અનત વીયની પ્રાપ્તિ થાઓ. Page #62 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૩૩ જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ–વીર્ય એ પાંચે આચારમાં જાણતા કે અજાણતા, આ ભવ કે પરભવને વિશે મારા જીવે જે કંઈ ખંડણીવિરાધના કરી હોય-કરાવી હોય કે કરનાર કરાવનારની મેં અનુમોદના કરી હોય મારા તે તે પાપ–અપરાધને હું મારા આત્માની સાક્ષીએ મન– વચન-કાયા થકી નીંદુ છું. ગુરુ સાક્ષીએ તેની ગર્તા કરું છું. મારું તે દુષ્કત મિથ્યા થાઓ. - ભૂતકાળ સંબંધિ મારા તે અપરાધોની અરિહંતસાક્ષીએ–સિદ્ધ સાક્ષીએ–ગુરૂસાક્ષીએ આત્મસાક્ષીએ આલોચના કરું છું. વર્તમાન કાલે પંચાચાર સંબંધ વિરાધનાને હું નિવારુ છું અને પંચાચાર પાલનમાં દઢ બનવા સંકલ્પ કરું છું. ભાવિમાં આ ભૂલ ન કરવા માટે પ્રતિજ્ઞા કરું છું. આ અતિચાર–આલોચના અધિકાર થી મારા આત્માની શુદ્ધિ થાઓ તેવી પ્રાર્થના કરું છું. | ૮ | ૦ [] - L] ૦ [ 0 ] વ્રત–આલોચના ચારિત્રાચાર સંબંધે હવે હું પાંચ મહાવ્રત કે શ્રાવકપણાના અણુવ્રતમાં જે કાંઈ વિરાધના થઈ હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ આપીશ. હણ્યા પ્રાણુ મુખે બોલાં આલ, પરધન પરરમણું બહુ ઢાલ; પરિગ્રહ કારણ કીધા દ્રોહ, પર વંચ્યા કીધે બહુ લેહ, ગુપ્ત પ્રગટ લાગ્યો અપરાધ, - જેહથી ગતિ હુઈ અતિહિ અગાધ; વિસર્યા તણું જે ન શકહે ભાખિ,, તે આલેવું હું આરિહંત સાખિ. પ્રાણાતિપાત [હિંસા વિરમણવ્રત, મૃષાવાદ [અસત્ય) વિરમણ વ્રત, અદત્તાદાન [ચારી] વિરમણ વ્રત, મૈથુન [અબ્રહ્મચર્ય વિરમણ વ્રત, પરિગ્રહ વિરમણ વ્રત, Page #63 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ આ પાંચે વ્રતમાં મારે આ ભવ કે પરભવમાં જે કાંઇ અતિક્રમવ્યતિક્રમ થયેા હાય, અતિચાર લાગ્યા હોય, જાણતા કે અજાણતા મારા જીવે આ ત્રામાં કોઈ પ્રકારે ખ’ડણા-વિરાધના કરી ડાય—કરાવી હાય—કરનારકરાવનારની અનુમાદના કરી હોય તા માશ તે તમામ દુષ્કૃત્યાની હું નિંદા કરુ છુ.... ૩૪ અરિહ'ત સાક્ષીએ-સિદ્ધસાક્ષીએ સાધુસાક્ષીએ અને આત્મ સાક્ષીએ મારી તે–તે ભૂલાવું હું મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ આપુ છુ. [] પ્રાણાતિપાત વિરમણ વ્રઃ या कृता प्राणिनां हिंसा सूक्ष्मा वा बादराऽपिवा मोहवा लोभतो वाऽपि व्युत्सृजामि त्रिवाऽपि ताम् મેહ કે લાભને વશ થઈ મે'સૂક્ષ્મ કે બાદર [નાની અથવા મેાટી પ્રાણીઓની જે કાંઈ હિંસા કરી હોય, ત્રિવિષે ત્રિવિધ હુ મારા તે [પાપને] વોસિરાવું છુ. હે ભગવન્ મારા જીવે ચારે ગતિમાં ભમતા આ ભવ કે પરભવમાં સૂક્ષ્મ કે માદર અને ત્રસ [હાલતા-ચાલતા એવા એઇન્દ્રિય તૈઇન્દ્રિય, સ્ફરિન્દ્રિય, પંચેન્દ્રિય] અથવા સ્થાવર [પૃથ્વીકાય—અપુકાયતેઉકાય— વાયુકાય અને વનસ્પતિકાય] જીવાની હિં‘સા–કિલામાદિ કાઈ વિરાધના કરી હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ભવુ છું # '' આવા પ્રાણાતિપાત એટલે કે જીહિ'સા શ્રી વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે જણાવી. દ્રવ્યથી છ એ કાયના જીવાને વિશે, ક્ષેત્રથી ચૌદ રાજ પ્રમાણ સવ દકને વિશે, કાળથી દિવસ કે રાત્રિને વિશે, ભાવથી રાગ કે દ્વેષ વડે. મેં જીવેાના પ્રાણના આ કાઈ રીતે વિનાશ કર્યો હાય તેનું હુ મિચ્છામિ દુક્કડમ્ આપું છું હિ‘સાના હેતુરૂપ એવા મન-વચન-કાયાના અપ્રશસ્ત યાગ તથા ભર એવા પ્રાણી વધના પરિણામેાને પણ ભગવંતે અતિચાર કહ્યા છે. તેથી મારા જીવે આવા કેાઈ અતિચાર સેવ્યા હોય તેા તેની નિદા કરુ` છું—ગોં કરુ... હુંઆલાચના કરુ છુ.... Page #64 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૩૫ પ્રથમ અણુવ્રતસ્થલ જીવહિંસા,વિરમણ વ્રત અતિચાર થયા કધાવેશે ભાનભૂલી કે પ્રમાદ ગફલત વશ થઇને જીવને માયો બાંધા અને છેલ્લા અતિશય ભાર ભર્યો. ખાનપાન ના આપ્યા દૈનિક અતિચાઈ આલોઉ સ, एगिदिआण जं कह वि, पुढविजलजलण मारुअतरणं जीवाग वहो विहिओ, मिच्छामिदुक्कडं तस्स (૧) એકેન્દ્રિય-વિરાધના એક સ્પર્શનરૂપ ઈન્દ્રિય છે જેને એવા પૃથિવી [કાઠિન્યરૂપ), જલ દ્રવરૂપ, જવલન [ઉષ્ણપર્શરૂપ, મારુત [વાયુરૂપ તરૂ [વૃક્ષ વગેરે રૂપ એ પાંચ પ્રકારના એ કેન્દ્રિય જીવન જે વધ-વિનાશ મેં કર્યો હોય કે કરાવ્યું હોય તો તે સંબંધી મારું દુષ્કત મિથ્યા થાઓ. ૦ પૃથ્વીકાયની વિરાધના – ગામમાં જતા આવતા પગની પ્રમાજના ન કરતા માર્ગની અને ગામની માટીને સ્પર્શ થતાં સચિતઅચિત જ સંઘટયા હોય. માટી-મીઠું—ખડી–ક્ષાર-ધાતુ વગેરે પૃથ્વીકાયના જીવો હણ્યા હોય. ખાણ ખોદાવી–ધાતુ ગળાવી–ટાંકા કે ભયરા કરાવ્યા–ધર બંધાવ્યાકૂવા કે બોરીંગ કરાવ્યા–ખેતર ખેચા–પથર ફેક્યા કે સુરંગી મેલી સીમેન્ટના કારખાના ચલાવ્યાં, મકાન, પુલ, રસ્તા બાંધ્યા એ રીતે આ ભવ કે પરભવમાં મારા જીવે પૃથ્વીકાયના જીવની જે કાઈ વિરાધના કરી હોય તેનું ત્રિવિધ વિવિધ હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. ૦ અપકાય :- ચાર ગતિમાં ભમતા મારા જીવે અપકાયના છોને હણ્યા હોય. વિરાધ્યા હોય.— કૂવા, તળાવ, દ્રહ, કુંડ, વાવ, સરોવર ફડાવ્યાં, અણગણ પાણી વાપર્યા, પાળ–નીક–નહેર-કારા બાંધ્યા હોય, ખેતર-વાડી સીંચાવ્યા હોય, કૂવા-તળાવ ઉલેશ , વહાણાદિ જળ વાહનમાં બેઠા, નિરથક પાણી ઢળ્યા, સ્નાનાદિકમાં વધારે પાણી વાપર્યું, ખુલ્લા નળફૂવારા નીચે નાહવા-ધવા બેઠા, નદી–સ્વીમીંગ પુલકુવા વગેરેમાં નાહ્યો હોઉં, વગેરે રીતે મારા જીવે અપ્લાયની જે કાંઈ વિરાધના કરી હોય તેનું હું મિચ્છામિદુક્કડમ્ આપુ છું. ૦ તેઉકાય – ચાર ગતિમાં ભમતા મારા જીવે અગ્નિકાયના Page #65 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ જેને હણ્યા હોય-વિરાધ્યા હોય. અંગારા, વાલા, વીજળી, ગેસ, એસીડ, ચુના ભઠ્ઠી, નીભાડા સળગાવ્યા, એજીને ચલાવ્યા, જંગલ બળ્યા, આગ ચાંપી, પ્રાયમસ– ગેસ ચૂલા વાપર્યા, ભઠ્ઠ સળગાવી, લાઈટને બલ્બ વગેરે સાધન થકી વીજળીને બેહદ ઉપયોગ કર્યો વગેરે રીતે મારા જીવે તેઉકાયની જે કાંઈ વિરાધના કરી હોય તેનું હું મિરછામિ દુકકડમ્ આપું છું. ૦ વાયુકાય :- ઉઘાડે મુખે બોલતા, વસ્ત્રોના છેડાની ઉડા ઉડ થતાં, ફેંકી દેતા, તાપીકાન્ત થયા હોઈએ ત્યારે બારી-બારણું ખેલીને, વીંઝણા કે પંખા વગેરેથી ચલાવી હવાની ઈચ્છા કરી, હવાઈ જહાજ કે અન્ય વાહને વેગથી ચલાવી વાયુકાય વિરાધના કરી, શોખથી હિડાળે બેઠા, ધમણધમી, કિકેટ-ટેનીસ–બેડમીંટન આદિ રમત રમી વાયુકાયના જીવોની વિરાધના કરી હોય. આ કે અન્ય કોઈપણ રીતે મારા જીવે આ ભવ કે પરભવમાં વાયુકાય ના જીવ હણ્યા હોય કે વિરાધ્યા હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. ૦ વનસ્પતિ કાય – ચાર ગતિમાં ભમતા એવા મારા જીવે આ ભવ કે પરભવમાં વનસ્પતિ કાયના જીને પ્રાણથી વિનાશ કર્યો હોય કે વિરાધ્યા હોય – લીલાં વૃક્ષ છેદ્યા, થડ–ફળ-ફૂલ-પાંદડા છેદ્યા કે છુંઘા હોય, મૂળ ખાદી કાઢયા, કમળ ફળ, કુણી આંબલી, પેક, પાપડી ખાધાં, ખેતર નિંદ્યા, લણ્યા, વન–જંગલ કપાવ્યા, અળશી–એરંડા–તલ વગેરે ઘણુમાં પીલ્યા, શેરડી વગેરે પીલ્યા ઉપલક્ષણથી વર્તમાનકાલ સંબંધે ફળના રસના સ્વાદે મશીનમાં નાખી ફળ પીત્યા કંદમૂળાદિ અનંતકાય ભક્ષણ કર્યા–વેચ્યા હેય વગેરે. આ પ્રકારે વનસ્પતિકાય સંબંધે મેં જે કાંઈ વિરાધના કરી હોય તેનું હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. આ રીતે મારા જીવે કોઈપણ એકેન્દ્રિય જીવને આ ભવ કે પરભવમાં હો હોય. હણાવ્યું હોય કે હણતાની અનુમોદના કરી હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારા તે દુષ્કૃતની નિંદા કરું છું. ગહ કરું છું.- આલોચના કરું છું. હવે હું ત્રસકાયની વિરાધનાની આલોચના કરી રહ્યો છું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અંતિમ આરાધનાના દશ અધિકાર (૨) બેઈન્દ્રિય વિરાધના: કૃમિ, શંખ, છીપ, પાણીના પુરા, જળે, ઉદરમાં ઉત્પન્ન થતા ગડેલા, અળસીયા, ઈચળ, વાળ, કડી, ચુડેલ, રાંધેલ—વાશી અનાજ ને જુનેલોટ અથાણું વગેરેમાં રચલિત રસને કારણે ઉત્પન થતા , દ્વિદળમાં ઉત્પન્ન થતા એવા જે જે બેઈન્દ્રિય જીવની–હિંસા કરી હોય. જીભની લાલસાથી કે અજ્ઞાનતાથી, આ ભવમાં કે પરભવમાં જાણતા કે અજાણતા, શરીર અને જિહુવા [ પ રસ એવી છે-ઈન્દ્રિયવાળા જેની જે વિરાધના કરી કે વિનાશ કર્યો હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ મન-વચન-કાયાએ કરી આપું છું. મારું તે દુષ્કત મિથ્યા થાઓ. (૩) તેન્દ્રિય વિરાધના – ગધેજા, કુંથુઆ, જુ, લીખ, માંકડ, કીડી, મંકેડા, ધીમેલ, ઉધઈ, ધનેડા વગેરે જી વિરાધ્યા હાચ–માર્યા હોય, ખાટલા તડકે નાખ્યા, જીવવાળું અનાજ તાપમાં મુકચું-ઝાટકયું, કીડી મંકોડાના દરમાં પાણી રેડાવ્યું–દર પૂરી દીધાં, છાણની ચણ ન કીધી, વાસી છાણુ–ગાર રાખ્યા. સજીવ ધાન્ય ભરડાવ્યા–અંડાવ્યા. દવાઓ છાંટી-ઇટાવી આદિ અનેક રીતે મારા જીવે. આ ભવ કે પરભવમાં, જાણતા-અજાણતાં, શરીર–જિહવાનાસિકા [સ્પર્શ-રસ-પ્રાણ એવા ત્રણ ઈન્દ્રિયવાળા જીવને દુભવ્ય હોય કે વિનાશ કર્યો હોય તેનું હું મન-વચન-કાચાએ કરી મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારું તે દુષ્કત મિશ્ન થાઓ. (૪) ચરિન્દ્રિય વિરાધના : કંસારી, કરોળિયા, માખી, કુતિ, વછી, તીડ, મચ્છર, ડાંસ, પતંગિયા,કૂદ,ભમરા, ભમરી કાનખજુરા, ચાંચડ, આગિયા, ખડમાંકડી, મસા, ઢીકણ, બગ, વગેરે ચઉરિદ્રિય સ્પિર્શ—રસ–પ્રાણ–ચક્ષુ એ ચાર ઈનિદ્રયવાળા ! ને વિનાશ કીધ–વિરાધ્યા તે મારું પાપ હું આલોચુ છું. આવા જીવને અગ્નિથી બાળ્યા, ધુમાડાથી મુંઝવ્યા, દીવા ઉઘાડા મૂક્તા કે ઘી-તેલ-દહીં-દુધ વગેરેના ભાજન ખુલ્લા રાખતા રૂડી જયણા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમાધિ મરણ ન પડાઈ તે માંહે ઉડતા જવો પડયા, દવા–પાવડર વગેરેનો ઉપયોગ કર્યો એ રીતે ચઉરિદ્રિય જીની જે કંઈ વિરાધના– જાણતાંઅજાણતાં, આ ભવ કે પહભવમાં, મેં કરી હાય કરવી. હોય કે કરતાં ને અનુમદ્યા હોય તે સવિ હું પ્રતિકકું છું. નિંદુ છું. મારું તે દુષ્કૃત મિથ્યા થાઓ (૫) પંચેન્દ્રિય જીવ વિરાધના :– તિર્યંચ પંચેન્દ્રિય : મારા જીવે જળચર, સ્થળચર, બેચર, ઉપરિસર્પ, ભુજપરિસર્પ આદિ પચેન્દ્રિય જીની જે કાંઈ વિરાધના કરી હોય તેની હું આલોચના કરું છું. ૦ જળચર–પાણીમાં ઉતપન્ન થતા અને પાણીમાં રહેનારા એવા મગરમચ્છ, કાચબા, માછલ, દેડકા, ગ્રાહ, નક, ચ, સુસુમાર વગેરે. ૦ ળચર-જમીન પર રહેતા-શિયાળ, હરણ, સુવર, ઊંટ, પાડા, બેકડા, ઘેટા, ગધેડા, ખચ્ચર, રીંછ, વાંદરા, કુતરા, બિલાડી, વનિયર, લોંકડી વગેરે. - બેચર–આકાશમાં ઉડનારા, હંસ, મેર, બગલા, કાગડા, પેપર, મેના, પારેવાં, કાબર, કેસલ, તેતર, ગીધ, ઘુવડ, બાજ, કૌચ ચકલા, ચાતક, કુકડા, ભાડ, ચકવાક વગેરે. ૦ ઉરપરિસપ– સાપ, અજગર, ઘ, પદ્મનાગણી વગેરે. ૦ ભૂજ પસપ – નલ, કેલ, ઊંદર, ગરોળી, ખીસકોલી, કાકડા, ગેહ વગેરે. આ પાંચ પ્રકારના જેને હણ્યા, બેચરને ઉડાડયા કે (જલચરને) પાણીમાં જાળ નાખી દુભાવ્યા, પરાધીન કર્યા, હણાવ્યા, અન્ય કેઈપણ પ્રકારે આ તિર્યચ પંચેન્દ્રિય જવાને કલશ આપી વિરાટા હોય તે તે સંબંધ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. આ ભવ કે પરભવમ, જાણતાં-અજાણતાં મનથી–વચનથી કે કાયાથી તીચ પંચેનિંદ્ર ની વિરાધના કરી હોય–કરાવી હેર કે કરતાને અનુમોદ્યા હોય તો તેનું હું વિવિધ મિચ્છામિ દુકકડમ આપુ છું. ૦ પંચેન્દ્રિય મનુષ્ય – આ જ સાથે અન્યાય કીધે, લડાઈકજીયે–વઢવાડ કે કલેશ કરાઇ હોય, કષાયે ઉત્પન્ન કરાવ્યા હોય, Page #68 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દેશ અધિકાર ૩૯ કેબે થી, માનથી, માયાથી, લોભથી તે જીવને દુભવ્યા, દંડાવ્યા, કેદ કરાવ્યા કે જીવ રહિત કરી વિનાશ કી હેય. અન્ય કોઈપણ પ્રકારે આ અને માનસિક–વાચિક-કાચિક પીડા–બેદ–પરિતાપ-ગ્લાની(શેક વગેરે ઉપજાવ્યા હોય તે મારા તે પાપને હું બિંદુ છું પ્રતિક મું . આ ભવ કે પરભવે, જાણતાં-અજાણતાં, મનવચન-કાયાથી આવી કોઈ પણ વિરાધના કરી હચ–કરાવી હોય કે કરતાની અનુમંદના કરી હોય તેનું હું ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ આપુ છું. (૨) મૃષાવાદ વિરમણ વ્રત: हास्याभि क्रोधाद्य-यन्मृपा भाषितं मया तत्सर्वमपि निन्दामि प्रायश्चितं चरामि च પ્રમાદથી કે માયાવેશે વગર વિચાચે આળ દીધું ગુપ્તવાત બીજાની કે નિજ-પત્નીની મેં પ્રગટ કરી. જડભર્યા ઉપદેશ લીધા વળી, જુઠા લેખ લખ્યા બીજેમૃષાવાદ સ્થળ વિરમણ વ્રતના અતિચાર આલોઉં સી. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અતિ, ભય, શેક, રાગ, છેષ, કલહ, અત્યાખ્યાન આદિ કારણથી શાસ્ત્ર કે લેાક વિરુદ્ધ જે કાંઈ અસત્ય ઉચ્ચારણ કર્યું હોય-મૃષાવાદ સેવ્યા છેતેની હું આલોચના કરું છું–નિંદા કરું છું. આ મૃષાવાદ એટલે કે અસત્ય ભાષણ શ્રી વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે દર્શાવ્યા છે. દ્રથી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય સર્વ દ્રવ્યને વિશે, ક્ષેત્રથી લાક કે એલેકને વિશે, કાળથી દિવસ કે રાત્રીને વિશે, ભાવથી સાગ કે દ્વેષ વડે. મેં આમાંથી કેઈપણ પ્રકારે મૃષાવાદ સેવ્યું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ આપું છું. વગર વિચાર્યું કેઈને આળ દીધી કે દેષિત ઠેરવ્ય હોય, કેઈની ખાનગી વાત જાહેર કરી હોય, કેઈના મર્મ ઉઘાડા પાડ્યા હોય, બેટા ઉપદેશ આપ્યા કે બેટા દસ્તાવેજ લખ્યા હોય, કન્યા–ર–ભૂમિ સંબંધિ લેણદેણમાં મેટું જૂઠું બોલ્યા, તીવ્ર રાગ કે તીવ્ર ષ વાળી. ભાષા બોલીને મેં જે અતિચાર સેવ્યા– મૃષાવાદમાં આ રીતે વ્રત ખંડન કે વિરાધન મેં જાણતા-અજાણતા, આ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમાધિ મરણ ભવ-પરભવમાં, મન-વચન કાયાથી કરેલ હોય-કરાવેલ હોય કે કરતાની અનુમોદના કરી હોય તેનું હુ ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્ આપુ છું. (૩) અદત્તાદાન વિરમણ વ્રત – अल्पं भूरि च यत्क्वापि, परद्रव्यमदत्तकम् आत्तं रागादथ द्वेषात् तत्सर्व व्युत्सृजान्थहम સ્થળ પર દ્રવ્ય હરણ વિરતિમાં, પ્રમાદ કે લોભાવેશે, ચારેને પ્રેર્યા, માલ ખરીધા, માલમાં ભેળસંભેળ કર્યા. રાજ્ય વિરુદ્ધાર કર્યા વળી, તલ માપ બેટા કીધાં ત્રીજા અણુવ્રતના અતિચારે, દિવસતણું આવું સી. અપ મૂલ્યવાળી કે બહુ મૂલ્યવાળી, પ્રમાણમાં નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત વસ્તુ જે નહીં આપેલી એવી મેં ગ્રહણ કરી હોય તે સંબંધી અદત્તાદાન દેષની હું આલોચના કરું છું. આ અદત્તાદાન નહીં આપેલું ગ્રહણ કરવા રૂપ-ચારી] વ્રત શ્રી વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે દર્શાવેલ છે. દ્રવ્યથી ગ્રહણ કરી શકાય કે ધારણ કરી શકાય તેવા દ્રવ્યને વિશે, ક્ષેત્રથી ગામમાં-નગરમાં કે અરણ્યમાં, કાળથી દિવસે અથવા રાત્રે, ભાવને આશ્રીને માયા-લોભ રૂપ રાગથી અથવા ધ-માનરૂપ છેષથી મેં આવી કોઈ પણ રીતે અદત્તાદાન એટલે કે કેઈએ ન આપેલી એવી વસ્તુ ગ્રહણ કરી હોય–તેનું હું મિચ્છામિદુક્કડમ્ આપુ છું. ચોરીનો માલ લીધે, ચોરને ઉત્તેજન આપ્યું, માલમાં ભેળસેળ કરી વેચ્યા હોય, (રાજ્યના કાયદા વિરુદ્ધ વેપાર કર્યો હોય) ખોટાં તોલમાપ વાપર્યા હોય, કપટ વડે–ખેટું બોલવા વડે કે અન્ય કઈ પણ રીતે પારકાને ઠગીને કંઈ પણ દ્રવ્ય દીધા વિના ગ્રાહ્ય કે ધારણ કરવા યોગ્ય પદાર્થો લીધા હોય, રસ્તે પડેલી વસ્તુ લીધી વગેરે કઈપણ પ્રકારે અદત્તાદાન વિરમણ વ્રત પંડયુ કે વિધ્યું હોય. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત કે ગુરુ અદત્ત એ ચારમાંથી કઈ પણ પ્રકારે મેં અદત્ત સેવ્યું હોય. આવી કોઈપણ રીતે જાણતા-અજાણતા, આ ભવે કે પરભવે, મનથી–વચનથી કે કાયાથી અદત્તાદાન વિરમણ વ્રતને વિશે જે કઈ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અંતિમ આરાધનાના દશ અધિકાર અતિકમ-વ્યતિક્રમ-અતિચાર-અનાચાર થયો હોય તેનું હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપુ છું. (૪) મિથુન વિરમણ વ્રત – तैरश्च मानुषं दिव्य, मैथुन मयका पुरा यत्कृतं त्रिविधेनाऽपि त्रिविधं व्युत्सृजामि तत् પરસ્ત્રી ગમન વિરમણવ્રત માંહે, પ્રમાદ કે કામાવેશે. કુમારી વિધવા સંગ કર્યોને, રખાત–વેશ્યા ગમન કર્યું. અનંગ કિડા કરી વિવાહ જેડયા વિષયે અતિ અભિલાષ ધર્યો ચોથા અણુવ્રતના અતિચારે, દિન સેવ્યા આલોઉ સૌ દેવ સંબંધિ-માનવસંબંધિ-તિ"ચ સંબંધિ કામરાગથી તપેલા ચિત્ત વડે જે અબ્રહ્મ આચરણ એટલે કે મુખ્યતાએ સ્ત્રી-પુરુષના ગ વડે થતું મૈથુન-અબ્રહ્મનું સેવન અથવા કામોગા સંબંધી મનવચન-કાયાની પ્રવૃત્તિ મેં કરી હોય કે મારાથી થઈ હોય, તેને મનવચન-કાયા વડે હું બિંદુ છું-હુ છું–તેની આલેચના કરું છું. - આ મિથુન વ્રત શ્રી વીતશગ પરમાત્મા એ ચાર પ્રકારે દર્શાવ્યું. દ્રવ્યથી ચિત્ર વગેરે નિર્જીવ રૂપને વિશે અથવા રૂપ સાથે રહેલા મનુષ્યાદિક સજીવને વિશે, ક્ષેત્રથી ઉદેવલોકમાં–અધોલેકમાં કે તીલેકમાં, કાળથી દિવસે કે રાત્રે, ભાવથી રાગ અથવા ઠેષ વડે મેં આવી કોઈપણ રીતે મૈથુન સેવ્યું હોય–સેવરાવ્યું હોય કે સેવતાની અનુમોદના કરી હોય તેનું હું મિચ્છામિ દુકકડમ આપુ છું. પ્રમાદ વશ કે અશુભ ભાવે કરી આ ભવ કે પરભવને વિશે મેં કુમારી કે વિધવા સાથે સંગ કર્યો હોય, રખાત કે વેશ્યાગમન કર્યું હેય, કામોત્તેજક ચેષ્ટા કે અનંગ કીડા કરી હોય, વિવાહાદિક જેડ્યા હાય, વિષય ભેગને માટે તીવ્ર અભિલાષ કીધે હાય, સ્વસ્ત્રી પ્રત્યે પણ સંતોષ ન રાખતા અત્યંત આસક્તિ ધરી હેય, બ્રહ્મચર્યની નવવિધ વાડેનું યથાગ્ય પાલન ન કર્યું હોય, સ્વપ્નાંતરે અતિક્રમવ્યતિક્રમ–અતિચાર અનાચાર થયો હોય. જાણતા-અજાણતા મારા જીવે મન-વચન-કાયાના યોગે આવી કોઈપણ રીતે મૈથુન વિરમણ વ્રતની ખંડણી-વિરાધના કીધી હોય તેનું હું વિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારું તે દુષ્કત મિથ્યા થાઓ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ (૫) પરિગ્રહ વિરમણૢ વ્રત :– बहुधा यो धन धान्य, पश्वादीनां परिग्रहः लोभ दोषान्मयाऽकारि, व्युत्सृजामि त्रिधाऽपि तम् મેહશે ધનધાન્ય ક્ષેત્ર ઘર, સાનુ રૂપુ ઘર વખરી; નોકર-ચાકર પશુ પક્ષી સૌ, પ્રમાણથી અધીક રાખી. વ્રત પરિગ્રહ-પરિમાણ વિશે, એમ પ્રમાદથી જે દોષ થયા; પ'ચમ અણુવ્રતના અતિચારા, દિન સેવ્યા આલેવુ' સૌ સમાધિ મરણ ધન, ધાન્ય ખેતર, ઘર, સેાનું રૂપુ, રાચરચીલુ, એ પગવાળા નાકર સાકર, ચાર પગવાળા ઢાર-ઢાંખર એ નવ વિધ પરિગ્રહ થેાડાં કે વધુ પ્રમાણમાં અલ્પ કે બહુ મૂલ્ય વાળા રાખ્યા, તે વિશે ઇચ્છા-મૂર્છાäાભ-આસક્તિ ધરી, પ્રમાણથી વધારે પરિગ્રહ રાખ્યા, અતિ મમત્વ કર્યું" હાય. એ રીતે આ ભવ કે પરભવમાં પરિગ્રહ વિરમણવ્રતમાં જે અતિ કમ-વ્યતિક્રમ-અતિચાર-અનાચાર સેવ્યા હાય તેને હું ની દુ-મહુત છું. શ્રી વીતરાગ પરમાત્મા એ ચાર પ્રકારે પરિગ્રહ વિરમણ વ્રત જણાવ્યું છે—દ્રવ્યથી સચિત્ત-અચિત્ત કે મિશ્ર દ્રવ્યને વિશે, જેમ કે મારા જીવ—ગામ, ઘર, આંગણાદે પ્રદેશમાં મમતા કરી આકાશના પરિગડ કર્યાં, માતા પિતા વગેરે સબંધની મૂર્છાથી જીવ પરિગ્રહ કર્યાં, વસ્તુ આદિમાં આસક્તિ રાખી અજીવ પશ્ત્રિહ કર્યો, શીત-ઉષ્ણાઢિ ઋતુમાં મૂર્છા કરી કાળ વ્યના પરિગ્રહ કર્યા. ક્ષેત્રથી મે* સલેટમાં પરિગ્રહ કર્યાં, કાળથી દિવસે કે રાત્રે પત્તિગ્રહ કર્યો હૈ:ય, ભાવથી રાગ કે દ્વેષ ધરી પરિગ્રહ કર્યો હાય. એ રીતે જાણતા-અજાણતા, મન-વચન-કાયાએ કરીને મે પરિગ્રહ વિરમણુ ત્રત્તમાં જે કઇ ખંડણ–વિરાધના કરી હાય કરાવી હેય કે અનુમેઘા હોય તેનુ... હું ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. (૬) રાત્રિ ભજન વિરમણ વ્રત :– इन्द्रियैरभिभूतेन य आहार चतुर्विध मया सत्रापाभोज निन्दामि तमपि त्रिधा: રચણી ભાજન જે કર્યાજી, કીધાં નક્ષ અભક્ષ રસના રસને લાલચેજી પાપ કર્યા પ્રયત્લ રે જિનજી મિચ્છામિ દુ‰ડમ્ આજ Page #72 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૪૩ શ્રી વિતરાગ પરમાત્માએ ચાર પ્રકારે સત્રિ જન કહ્યું છે દ્રવ્યથી અશન (આહાર), પાણી, ખાદિમ, સ્વાદિમ મુિખવાસ વગેરે) ને વિશે, ક્ષેત્રથી સમય ક્ષેત્ર જે અઢી દ્વિપને વિશે છે, કાળથી દિવસે અથવા રાત્રિને વિશે, ભાવથી કડવા, તીખા, તુરા, ખાટા, ખારાં, મીઠાં પદાર્થને વિશે તે પણ રાગ કે દ્વેષથી ખાધાં હોય. મારા જીવે જાણતા-અજાણતા, આ ભવ કે પરભવને વિશે આ રીતે રાત્રિ ભોજન વિરમણ વ્રતની ખંડના–વિરાધના કરી હોય તો તે અપરાધને હુ મન-વચન-કાયાથી ની દુછું. મારું તે પાપ મિથ્યા થાઓ. મેં પ્રમાણ કરતા વધુ આહાર લીધો હોય, ખાધા પછી રાત્રે ઓડકાર આવ્યા હોય, સૂર્યના ઉદચ કે અસ્તની શંકા સહિત આહાર લીધો. હોય, રસની લાલસાથી ખોરાક લીધો હોય–નિષિદ્ધ વસ્તુ વાપરી હોય ઉપલક્ષણથી અભક્ષ્ય અનંતકાચના ત્યાગ રૂપ અનેક પ્રકારના નિયમમાં અનભેગાદિક વડે મને જે કંઈ ખલના થઈ હેય. આ કે અન્ય રીતે એવિ ભજન વિરમણ વ્રત સંબંધે જે કંઈ અતિક્રમ–-વ્યતિકમ અતિચાર લાગ્યો હોય તેનું હું વિવિધ–વિવિધે મિચ્છામિ દુકકડમ્ આપુ છું. આ ઉપરાંત ઉત્તરગુણ રૂપ એવા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વત સંબંધે આ ભવ–પરભવમાં જાણતા-અજાણતા જે કંઈ ખલના કે વિરાધના થઈ હોય તેની હું નિંદા કરું છું–આલાચના કરું છું. - જેમકે–મેં દિશા વધ-ઘટમાં ભૂલ કરી દિક્પરિમાણ વ્રત વિરાટ્યું હોય, ભેગે પગ પરિમાણ વ્રત માંહે ચૌદ નિયમ લીધા નહીં, લઈને ભાગ્યા, અભક્ષ્ય-અન તકાયાદિકમાં લક્ષ્યાભઢ્યને વિવેક ન જાળવ્યો હોય, પંદર કર્માદાન માંહે કઈ કર્મ કર્યું -કરાવ્યું કે અનમેદુ હોય. અને દંડ વિરમણ વ્રત સંબંધે ખાસ કારણ વિના આત્મા દંડાય તેવી નિરર્થક [અનર્થક–અર્થ વિનાની પ્રવૃત્તિ મેં મનથી ચિંતવી, વચન થકી પ્રગટ કરી, કાયા વડે આદરી. જેમાં મુખ્યત્વે જીવઘાતક રૂપ વસ્તુ બીજાને આપી કે પ્રમાદચરણ કર્યું અને આવા હેતુવિહિન પાપાચરણ થકી આત્મા. દંડા હોય. સામાયિક-દેશાવકસિક-પૌષધ-અતિથિ વિભાગ ચારે શિક્ષા વ્રત મેં મન-વચકાયાની દુષિત ક્રિયાથી અસ્થિરતા કે વિમરણથી Page #73 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ પ્રમાદથી અથવા અન્ય કાઈ રીતે દુષિત કર્યા હાય-કરાવ્યા હાય કે કરતા ને અનુમાદ્યા હોય તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિદ્ભુક્કડમ આપુ છું. ૪૪ જે જે સ્થળેાના જે જે વિષયામાં મારા જે જે અપરાધે થયા હાય તેને હું ન જાણતા હાઉ” પણ કેવળજ્ઞાની ભગવંતા જાણે છે. મારા તે સવ અપરાધસ્થાનાને ભગવત ભાષિત માક્ષમાગ માં સન્મુખ ભાવમાં રહીને હું આલાઉ' છું. આ રીતે મે· અતિચારાની આદ્ગાચના કરી છે. મારા તે તે અપરાધાની નીંદા ગર્તા કરી છે. તેમ છતાં આવા ગુપ્ત કે પ્રગટ પાપ જે હું ભૂલી ગયા હાઉ”—વિસ્મરણ થયુ હોય અને તેની આલોચના કરી શકતા ન હેાઉં. મારા તેવા દુષ્કૃતા હું અરિહંત પરમાત્માની સાક્ષીએ નિ ંદુ છું. મૂલ ગુણ ઉત્તર ગુણ સબધિ, બીજા બહુવિધ અતિચારો પ્રતિક્રમણમાં યાદ ન આવ્યા, તે સહુ નિંદુ ગહુ છુ” “ આલોચના કર્યા વિના કોઈ પ્રાણી કમજ જીરમાંથી છુટી શકતા નથી કે ભવાંતર સુધારી શકતા નથી” તેથી મારા પણ તમામ અપરાધ કે જે હું જાણતા હાઉ કે ન હેાઉં પણ તેનું પ્રતિક્રમણ– આલેચના કરુ છું. અરિહંત–સિદ્ધ–સાધુ અને આત્મ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. એ રીતે મારુ ચિત્ત નિર્મલ બને-આત્મા પર લાગેલી મિલનતા દૂર થાઓ-કિલષ્ટ ક્રમ પાતળા અનેા છેવટે મને સમાધિની પ્રાપ્તિ થાઓ. समाहि वरं दिसउ Page #74 -------------------------------------------------------------------------- ________________ કપ અંતિમ આરાધનાના દશ અધિકાર આલોચના-અધિકારને અંતે આટલી વિનમ્ર પ્રાર્થના = = નન+ ન આલોચના કારનું આ સામાન્ય વર્ણન કર્યું છે. પૂજ્ય સાધુ ભગવંતોને માટે આ ઉપરાંત દિનગતરાત્રિગત અતિચાર, પગામ સજઝાય, પાક્ષિક અતિચાર, પફિખ સૂત્રમાં આલેચના અધિકાર આવે છે તે વિશેષ વિશેષે મનનીય છે. શ્રાવક ને આશ્રીને વંદિતુ સૂત્ર તથા પાક્ષિકઅતિચાર પણ આલોચના માટે સુંદર સુત્રો છે તેથી તેની અર્થ-વિચારણા કરવી ખૂબ આવશ્યક છે. આમ છતાં ખાસ યાદ રાખવા લાયક વાત એ છે કે આ બધી જ આલેચના સર્વ સાધારણ રીતે ઉપયોગી છે. પણ વ્યક્તિ વિશેષ નથી. સમાધિ મરણ માટે અને ભવભ્રમણ ઘટાડવા તે દરેક વ્યક્તિએ પોતાના જીવનની આવી તમામ ભૂલે કે દુષ્કતોને અલગ વિચારી અને પોત-પોતાના તમામ અપરાધેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. શ્રી વીર પરમાત્મા ગૌતમ સ્વામીને જણાવે છે. હે ગૌતમ! સૂર્યતાપથી જેમ હીમ કે બરફ ઓગળી જાય છે તેમ પ્રાયશ્ચિત રૂપ સૂર્યને સ્પર્શથી, અનેક કરોડો વર્ષોથી એકઠાં કરેલા પાપકર્મો પણ પીગળી જાય છે. - ગાઢ અંધકાર વાળી રાત્રિમાં પણ સૂર્યને ઉદય થતા અંધકાર નાશ પામે છે, તેમ પ્રાયશ્ચિત રૂપી સૂર્ય ઉદયે પાપક રૂપી અંધકાર નાશ પામે છે.” તેથી - દરેક આત્માએ પોતાના જીવનની પંચાચાર-વત વગેરે સંબંધી તમામ ભૂલોને યાદ કરી-કરીને તેની આલોચના કરી ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધિ કરવી. છેદ ગ્રન્થમાંથી ઉદ્ભૂત સુસઢ ચરિત્રાનુવાદમાં જણાવે છે કે – અવંતી દેશમાં સબુક નામે ખેટક હતું. ત્યાં જન્મદરિટિ અને દયાહિન એ સુશિવ બ્રાહ્મણ હતો. કોઈક સમયે યજ્ઞયશા નામક તેની ભાર્યાને ગર્ભ રહ્યો. સુજ્ઞશ્રી નામક પુત્રીને જન્મ આપી તે તત્કાલ મૃત્યુ પામી. - - Page #75 -------------------------------------------------------------------------- ________________ ४६ સમાધિ મરણ ગૌતમ સ્વામીએ પૂછયું,-હે ભગવન તે બાલિકાને એવું કયું કર્મ હતું, જેથી જન્મતા જ તેની માતા મૃત્યુ પામી ? પ્રભુ કહે, આ ભારતમાં ધરણિ પ્રતિષ્ઠિત નગરમાં અરિદમન રાજા હતો. તેને એક રૂપ ગુણેથી પૂર્ણ નરકાંતા નામે પ્રિયા હતી. તેની કોઈ શકને પુત્ર જન્મ થતાં, મહા ઈર્ષાથી તે પાપીણીએ વિચાર્યું કે, “જે આ બાળકની માતા મૃત્યુ પામે તો હું ઈચ્છિત ભોગ ભોગવું અને મારો પુત્ર સમગ્ર રાજને ભોગવનારો થાય. આ દુછ ચિંતવનથી તેણીએ અશુભ કર્મ ઉપાર્જન કર્યું. આયુષ્ય પૂર્ણ કરી ઘણાં ભવે દુ:ખનો અનુભવ કરી સુનશીપણે ઉત્પન્ન થઈ. ગૌતમ ! તે કર્મ હજી કેટલુંક બાકી હતું તેથી માત્ર મનથી ચિંતવેલ તે કર્મના યોગે અહીં તેની માતા મૃત્યુ પામી. જે છે જેને વધ કરે છે, હંમેશાં જૂઠું બોલે છે, વગર આપેલું ગ્રહણ કરે છે, આરંભ પરિગ્રહમાં રાત-દિત રક્ત રહે છે, હે ગૌતમ ! મધ-મદિરા-માંસાહાર તથા રાત્રિ ભોજનમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ કર્મ બાંધીને જે દુ:ખ ભોગવનારા થાય છે, તેમના સમગ્ર દુઃખો વર્ણવવા અશકય છે. તેથી આ વિનમ્ર પ્રાર્થનામાં મારે એ જ વિનંતી છે કે દરેક વ્યક્તિ પિતાના જીવની ભૂલે–અપરાધે-અતિચાર-વ્રતવિરાધનાદિક વિચારીયાદ કરીને ગીતાથ ગુરુ ભગવંત પાસે આલોચના કરી ભયંકર દુ:ખોથી મુક્ત થનારા બને. o આલોચના કઈ રીતે કરવી? નીયાણું માયાને મિથ્યાવ, શલ્ય કરે તપ સંયમ ઘાત; તે નિશય થઈ ખામીએ. ગુરૂપય ચુગલે સીસ નામીએ. આલોચના શિલ્ય રહિત કરવી જોઈએ. કેમકે થોડું પણ શલ્ય હોય તે શુદ્ધિ થતી નથી. ૦ શલ્ય યુક્ત પ્રાયશ્ચિતથી લક્ષ્મણ આર્યાએ ભયંકર કષ્ટો સહ્યા. ૧ શલ્ય સાથે આલેચના કરનાર રૂખી સાધ્વી એક ભવ ન્યુન એવા લાખ ભવ સુધી ભવ ભ્રમણ કરી દુઃખ વેઠયા. માટે શલ્ય રહિત પણે અને નિર્દોષ બાળકની માફક, પિતે જેવું આચરણ કર્યું હોય તેવું પ્રગટ કરવું. અને પાપની આલોચના કરી આત્મ શુદ્ધિ કરવી. Page #76 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધનાના દશ અધિકાર 9************✪✪✪✪✪☺☺☺☺c g ૨ ત્રતાચ્ચારણ Tes૦૦૦-૦૪ O v પાઁચ મહાવ્રત આદરા સાહેલડી રે અથવા ચૈા વ્રત ભાર તે (સા.) યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે પાળા નિરતીચાર તા (સા.) ધીરજ ધર મુનીવર પ`ચ, મહાવ્રત ધારેરે નિશા ભાજન અઘ સચ, દૂર નિવારે રે શ્રદ્દાપૂર્વક વ્રત ખાર, શ્રાવક સાથે રે અરિહંતની આણુ ઉદાર, જે આરાધેરે ભૂમિકા :– આલેાચના કર્યા બાદ સમાધિ મરણ માટે બીજો અધિકાર છે. વ્રત–ઉચ્ચારણ, મારા આ જીવે અનંતા ઔદારિક શરીર કર્યા, પણ સમ્યગ્ દર્શન પૂર્વક વ્રત ઉચ્ચારણ વિના મારા કાર્યોની સિદ્ધિ થઈ નહી. ખાલી આ શરીર વડે મે’ દુનિયાની મજુરીમાં જ કાળ ગુમાવ્યા. હું આ સમયે પાંચ મહાવ્રત ગ્રહણ કરવાની નિરતિચાર પાલન કરવાની જ તીવ્ર ભાવના ભાવું છું. ४७ અથવા મારાથી મહાવ્રત ગ્રહણ થાય તેમ નથી માટે હુ' સમ્યકત્વ મૂલ ખાર ત્રતા ગ્રહણ કરીશ અને જે–જે તે મે પૂર્વ લીધાં છે તેનુ પ્રથમ સ્મરણ કરીશ.-સ`ભારીશ. વીતરાગ શાસનમાં વિરતિ એજ મુખ્ય ધમ છે. જેટલા હું આ ધને ભાવથી ગ્રહણ કરીશ કે પાલન કરીશ તેટલા મારા આત્મા પાપ ક્રથી રહિત થશે અને લાંબા કાળના સચિત પાપા ખપવા લાગશે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ४८ સમાધિ મરણ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત માટેની વ્રત ઉચ્ચારણ વિધિ-પાછળ આપેલી છે અંત સમયે આરાધના કરાવતી વખતે તેનો ખાસ ઉપગ કરવો. બાકી નિત્ય આરાધના માટે તે માત્ર લીધેલા વત સંભારવાના હોય, ૦ શ્રાવક વિધિ - [શ્રાવક જીવનભર ચારિત્ર માટે ભાવના ભાવે છતાં મોહ દશાથી કે અશક્તિને લીધે અથવા અન્ય કારણે ચારિત્ર ન લઈ શકયા હોય તે આરાધના કરાવનારે તે શ્રાવક-શ્રાવિકાના સંજોગે લક્ષમાં લઈ તેના હૃદયમાં વ્રત નિયમનો મહિમા બરાબર ઉતારે. વ્રત પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવી, વ્રતના પરિણામ આવે છે કે વૃદ્ધિ પામે તેવા ઉદાહરણ આપી લીધેલાવત સંભારવા કે નવાવત ઉચ્ચરાવવા જોઈએ. છેવટે સાગારી પચ્ચકખાણ કરાવવા જેથી આરાધનાને લાભ મળી શકે. વ્રત લીધાં સંભારીએ સાહેલડી રે - હેડે ધરીએ વિચાર તે (સા) શિવ ગતિ આરાધન તણે સાહેલડી રે એ બીજો અધિકાર તે (સા) હે જીવ! તે પ્રથમ જે વ્રત લીધાં છે તેનું સ્મરણ કર, જે-જે ભાંગા કે જયણું રાખીને લીધા છે તેનું સ્મરણ કર. અને જે સર્વથા વ્રત ન લીધાં હોય તે સમતિના મહત્ત્વને હૃદયમાં અવધારીને શ્રાવકના બારવ્રતોને સમ્યગ્ન પ્રકારે મનથી ભાવવાપૂર્વક અંગીકાર કરી મુખેથી ઉચ્ચાર કર. ૦ સમ્યકત્વ મહત્ત : સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તેને સર્વથી ભ્રષ્ટ થયેલે કહ્યું છે. પણ સમ્યકત્વ પામેલા જીવને સંસાર વિશે ઝાઝું પરિભ્રમણ રહેતું નથી. વળી સંમતિથી રહિત જીવ મેક્ષને પામતે નથી. પરંતુ શુદ્ધ સમક્તિને જે ધારણ કરે તો તે જીવ અવિરતિ હોવા છતાં તીર્થકર નામ કમ ઉપાર્જન કરે છે. જેમ કૃષ્ણ શ્રેણિક વગેરે મહારાજાઓએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરેલ છે. નિર્મલ સમ્યક્ત્વ વાળા જી કલ્યાણની પરંપરાને પામે છે. કેમકે સમ્યગુ દર્શન રૂપ રત્ન સુર તથા અસુર લેકને વિશે પણ અમૂલ્ય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૪૯ ત્રણ લેકની પ્રભુતા પામીને પણ જીવ કાલે કરીને પડે છે. પણ સમ્યકત્વને પામેલા જીવ અક્ષય સુખવાળા મોક્ષને પામે છે. જિનવાણી ઇમ-શ્રવણે સુણીને, જાણ્યુ મે સમક્તિ એ પામ્યું. હવે સુગુરુ સાખે, થારુ એક ચિત્ત ઇણ ભવે એહજ મુઝ દેવ, એહજ ગુરુ હૈ। જો એહં જ ધમ વીનોય, પ્રભુ મુઝસલ કરે જ્ય જિનવાણીના શ્રવણથી મે' આ પ્રકારે સમ્યક્ત્વની મહત્તા જાણી છે. હવે હું ગુરુમહારાજ પાસે એકચિત્ત થઈ આ સમક્તિ ગ્રહણ કરુ છું. આ ભવે મને અરિહંત જ દેવ રૂપે, પ`ચ મહાવ્રત ધારી સાધુ ગુરુરૂપે અને જિન કથિત તત્ત્વ જ ધર્મરૂપે પ્રાપ્ત થાઓ. એવી હાર્દિક વિનતી કરુ છુ. • વ્રત ઉચ્ચવા ઃ હવે અણુવ્રત ૫ચ કુહુ, શ્રાવક ગુણવ્રત તિન્ન શિક્ષા વ્રત ચારે મિલિ, બારહ સમર સન્ન (અહીં આપેલ વ્રતમાંથી શકય હોય તેટલા ત્રત ઉચ્ચરાવવા. છેવટે અમુક કલાક કે સ્થિતિને આશ્રીને વ્રત આપવા જેતે સાગરી પચ્ચક્ખાણ કહે છે.) (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :— હિંસા ન કરવી. હું નિર-અપરાધી એવા ત્રસ (હાલતા-ચાલતા) જીવને સ’કલ્પ પૂર્વીક હણવાની બુદ્ધિએ હુણીશ નહી‘-હણાવીશ નહીં, જયણા-ભાંગા (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત—જુઠું ન ખેલવુ હું હવે (૧) કન્યા સંબંધે [ પુત્ર-પુત્રી કે કોઈ પણ દ્વિપદ સંબંધે], (૨) પશુ સંબ ંધે ચતુષ્પદ સંબંધે], (૩) ભૂમિ સબંધે જુઠ્ઠું ખાલીશ નહીં (૪) ખેાટી સાક્ષી પુરીશ નહીં. (૫) કાઈ એ મારી પાસે અમાનત મુકેલ રકમ (થાપણુ) હું એળવીશ નહીં. જયણા ભાંગા (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત–ચારી ન કરવી ચારીની બુદ્ધિથી કાઈ જ વસ્તુ રકમ વગેરે હું લઈશ નહી.– લેવડાવીશ નહીં”—વિશેષથી કહુ તે કાઈએ ન આપેલી એવી પારકી ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમાધિ મરણ કઈ વસ્તુ હું ગ્રહણ નહીં કરું. જયણા ભાંગા(૪) સ્થલ મિથુન વિરમણ વ્રત [સ્ત્રી સેવન ત્યાગ] હવે હું પરસ્ત્રી પુરુષ સેવન કદાપિ નહીં કરું. મારી પિતાની સ્ત્રી પુરુષ સાથે પણ વર્ષમાં – દિવસ બ્રહ્મચર્ય પાળીશ તથા અવસરે સવથા કાયા થકી સેવન ન કરવા પ્રતિજ્ઞા લઈશ. (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત [પરિગ્રહ મર્યાદા કરવી] હું અહીં ધારણ થી વધારે પરિગ્રહ મારા નિમિત્તે – મારા પાસે રાખીશ નહીં. જમીન – મકાન – દુકાન વખાર – વાડી/ છેતર – પશુ-પક્ષી – ધાન્ય –– વાહન – સન – ચાંદી – ઝવેરાત – ફનીચર - શેર-ડિબેન્ચર વગેરે રોકાણ – રેકડ બેન્કજયણા ભાંગ – [મારી અંતિમ અવસ્થાએ હું મારા બધાં પરિગ્રહને વોસિરાવું છું. હવે મારા નિત્ય ઉપયોગના વસ્ત્ર આદિ સિવાય બાકીના પરિગ્રહના પચ્ચખાણ કરવા ભાવના રાખું છું.] (૯) દિગ્ય પરિમાણ વ્રત – [દરેક દિશામાં જવા-સંબંધ - હવે હું કોઈપણ દિશામાં – કિલોમીટરથી વધુ ન જવાને નિયમ કરું છું. હવે હું ભારત બહાર જઈશ નહીં. મારી અંતિમ અવસ્થાએ મારી ઈચ્છાથી હવે આ મકાન બહાર પણ ન જવા તેવા પચ્ચખાણ કરવાની ભાવના રાખુ છું. જયણભાંગ – (૭) ભોગપભોગ વિરમણ વ્રત : આ વ્રતમાં (૧) ચૌદ નિયમ ધારવા (૨) પંદર કર્માદાન ત્યાગ (૩) અભક્ષ્ય–અનંતકાય ત્યાગ ત્રણ મુખ્ય બાબતે આવે છે. (૧) ચૌદ નિયમ: [આ ચૌદ નિયમ સવારે-સાંજે રોજરોજના ધારવાના હોય છે. છતાં છેલ્લે છેલ્લે અવસ્થા–ઉંમર વગેરે કારણે રોજ ધારવા શક્ય ન લાગે તે પૂજ્ય ગુર ભગવંત પાસે કાયમી પરિમાણ-પ્રમાણ કરી લેવું.] Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૧ વિગત અંતિમ આરાધનાના દશ અધિકાર નિયમ ધારણ (૧)સચિત્ત- કાચા શાકભાજી, દાતણ, ઠંડા પીણાં, કાચું મીઠું, બે ઘડી પૂર્વેના ફળ-રસ વગેરે સંખ્યા (૨) દ્રવ્ય :- કોઈપણ ખાવા-પીવાની વસ્તુ સંખ્યા (૩) વિગઈ :-દુધ, દહીં-છાસ, ઘી, તેલ, ગોળ-ખાંડ, મૂળથી કડાવિગઈ–તળેલું (આ છમાંથી કોઈપણ 3. એક વિગઈ ત્યાગ) તે કાચો (૪) વાણુહ -બુટ, ચપલ, લીપર, મોજા વગેરે પગમાં જોડી પહેરવાના સાધન (૫) તંબેલ-પાન-સોપારી આદિ મુખવાસ ગ્રામ (૬) વથ :- પહેરવાના તમામ વસ્ત્રો–શાલ વગેરે સિયા (૭) કુસુમેસુડ-શોખથી સુંઘવાના ફૂલ–અત્તર વગેરે ગામ (૮) વાહન :- સાયકલ, બસ, મટર, સ્કૂટર વગેરે સંખ્યા (૯) શયન :- બેસવા કે સુવાની વસ્તુઓ સખ્યા (૧૦) વિલેપન :–પાવડ–કિમ–સાબુ-તેલ વગેરે ગ્રામ (૧૧) બ્રહ્મચર્ય :-થા વ્રત મુજબની ધારણા (૧૨) દિશિ :-છ વ્રત મુજબની રોજીદી ધારણું કિ.મિ. (૧૩) હાણ-નાન–નાહવું સખ્યા (૧૪) ભોસુ-ખાવાપીવાની તમામ વસ્તુ કિલો 3 ચૌદ નિયમ સાથે સાથે અન્ય ધારણાઓ આ ઉપરાંત પૃથ્વીકાચ-અપુકાય (પાણી), તેઉકાય (ચુલાવિજળી), વાઉકાય (પંખા વગેરે), વનસ્પતિ કાય ફળ-શાકભાજી વગેરે) તદુપરાંત અસિ–મસિ–કૃષિની સંખ્યાનું પ્રમાણ ધારવાનું હોય છે. જે ગુરુ ભગવંત પાસે રૂબરૂ સમજી નક્કી કરવું– હું આ પ્રમાણે ચૌદ નિયમો નક્કી કરું છું. [2] બાવીસ અભક્ષ્ય – [આ બાવીસમાંથી શકય તેટલા બધાં અભને ત્યાગ કીહવે હું નીચે મુજબના અભને ત્યાગ કરું છું. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સમાધિ મરણ દારુ, માંસ, મધ, માખણ, ઉંબરની ટેટી, કાલું બરન ટેટા, પીપરના ફળ, પીપળાના ટેટા, વડના ટેટા, હીમ, ઝેર, કરા, સર્વ પ્રકારની માટી, અજાણ્યા ફળ, તુચ્છ ફળ, બળ અથાણું, દ્વિદળ, રાત્રિ ભોજન, ચલિત રસ, બહુબીજ, રીંગણ, બત્રીસ અનંતકાય જયણા - બત્રીસ અનંતકાય- હવે હું નીચે મુજબના અનંતકાને ત્યાગ કરું છું, આલુ, કાંદા, લસણ, આદુ, લીલી હળદર, મૂળા, ગાજર, સકરીયા, ગરમર, અંકુર ફૂટેલા કઠોળ, પાલકભાજી, શતાવરી, કમળ આંબલી, સૂરણ, લુણીની ભાજી, વજ કંદ, લાઠી, થેગ, ખીરસુઆકંદ, લીલીમોથ, લીલો કચુરે, કુઆરપાઠા, શેરજાતિ, લીલીગળ, અમૃતવેલી, વાંસકારેલી, લવણની છાલ, પીડા, ભૂમિફેડા, વઘુલાભાજી, સુઅરવેલ, કુમળા પાન [આમાંથી થઈ શકે તેટલો અનંતકાયને ત્યાગ કરવો] જયણું (૩) પંદર કર્માદાન : પંદર પ્રકારને વ્યાપાર (કર્માદાન) છોડવા ગ્ય ગણેલે છે. તેમાંથી જેટલાં વ્યાપાર છેડી શકાય તેટલા છેડવા. શક્ય હોય તે (સહી કરવાની અને શેરડીબેચરની જયણા રાખી) બધાં વ્યાપાર છોડવા. ૦ હવે હું નીચે મુજબના વ્યાપારને ત્યાગ કરું છું. અંગાર કર્મ (ભઠ્ઠીને કઈ પણ ધન્વનકર્મ (જંગલ કાપવા કે વનસ્પતિજન્ય લાકડાં વગેરેને ધંધ)–શકટ કર્મ (વાહને કે તેના ભાગે વેચવા)-ભાટક કર્મ (વાહન ભાડે દેવા)-સફાટક કર્મ (પત્થર ફડાવવા-સુરંગ ચાંપવી)-દંત વાણિજ્ય (દાંત, મેતી, ચામડાને ઘ ધો)લખ વાણિજ્ય (લાખ, ગુંદર. ગળીને ધંધા)–રસ વાણિજ્ય (ઘી, ગોળ, તેલને ઘ)-વિષ વાણિજ્ય (ઝેર– નશાકારક વસ્તુને ધંધોકેશ વાણિજ્ય યંત્રપલણ-નીલંછન (પશુના અંગોપાંગ છેદવા, ખસી કરવી)–દવદાન કર્મ (વન કે સીમમાં આગ લગાડવી)– જળ શેષણ કર્મ (સરેવર, તળાવ સુકાવવા), અસતી પોષણ (વેશ્યા, જુગારી, ચોર વગેરે પિષવા). Page #82 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૫૩ જયણ - (૮) અનર્થ દડ વિરમણ વ્રત : દુર્ગાન–પાપ ઉપદેશ–હિંસક સાધન દેવા–પ્રમાદ આચરણ. મુખ્ય તા આ ચાર કારણે (જયણ રહિત) પ્રવૃત્તિ કરવા વડે આપણે આમાં નિરર્થક દંડાય છે. માટે આ ચારે ત્યાગ કરવાને-ઘટાડે કરવાને યથા સંભવ પ્રયત્ન કરવો જોઈએ. આ વ્રતને આશ્રીને – જુગાર રમ, નાટક-ફિલ્મ જેવા, પશુપક્ષી લડાવવા, ફાંસી જેવી, હાડી રમવી કે જેવી, હિંસક સાધનો આપવા નદી વગેરેમાં નાહવું. એવી અનેક વિધ અનર્થદંડ રૂપ પ્રવૃત્તિને ત્યાગ થઈ શકે. હવે હું અનર્થદડ રૂપ આ ...આટલી પ્રવૃત્તિને ત્યાગ કર છું જયણું (૯) સામાયિક (૧૦) દેશાવકાસક (૧૧) પૌષધ (૧૨) અતિથિ વિભાગ આ ચારે વ્રત મારી આ અંતિમ અવસ્થા કે બિમારીને કારણે હું લઈ શકતો નથી કે ગ્રહણ કરી શકતું નથી, કેઈ જ પચ્ચખાણ પણ કરી શક નથી. તેથી ભાવથી હું સમભાવમાં સ્થિર થઈ સામાચિક વ્રતના પાલનની ભાવના રાખું છું. - છઠ્ઠા દિમ્પરિમાણ વ્રતને વિશેષ સંક્ષેપ કરી એકાદ દિવસ કઈ એક જ સ્થળે બેસી સમભાવમાં રહી હું વ્રત–નિયમ સંભારીશ. વિશેષ સંક્ષેપ કરવા પ્રયત્ન કરીશ અને એ રીતે દેશવકાસિક વ્રતના પાલનની ભાવના ભાવીશ. કેઈક દિવસ સંસારની પ્રવૃત્તિ-ચિંતા છોડીને ચારિત્રની ભાવના ભાવતે હું દિવસ પસાર કરીશ તે દિવસે સ્નાન કે કઈ શરીર વિભુષા નહીં કરું', સર્વથા બ્રહ્મચર્ય પાળીશ, આરંભ સમારંભ નહીં કરું. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમાધિ મરણ એમ કરીને પૌષધ વ્રતની ભાવના ભાવીશ. - સાધુ-સાધ્વીજી ભગવંતને વસ્ત્ર–પાત્ર-આહાર વગેરેમાંથી કંઈપણ વહેરાવીને હું અતિથિ સંવિભાગ શ્રત પાલનની ભાવના રાખું છું. હું આ ચારે શિક્ષાત્રત લઈ શકતા નથી તેનું ખૂબજ દુઃખ અનુભવી રહ્યો છું. આવા ત્રત પચ્ચકખાણનો હેતુ આશ્રવ ઘટાડવા અને સંવર આદરવા માટે છે. જેમ ઘરની બહાર “કમ્પાઉન્ડ વોલ” બાંધવાથી ઘરની હદ આટલી છે તેમ વિચારીએ છીએ. તે રીતે આ વ્રતો અમુક છુટ સાથે કે જાવજજીવ લેવાથીની બહારના પાપ કર્યો છુટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે આત્માને કર્મ લાગવાની “કમ્પાઉન્ડ વોલ”—હદ નક્કી થઈ જ્ય છે. માટે થોડા વત્તા પ્રમાણમાં પણ તે જરૂર ગ્રહણ કરવા. અંત અવસ્થા નજીક લાગે ત્યારે તે શકય તેટલા વધુ નિયમ લઈનેઆપીને સાગારી પચ્ચકખાણ કરાવી દેવા જેથી આત્મા છેલ્લે છેલ્લે પણ વિરતિમાં રહે. _] ૦ [] 2 3 0 0 0 ] Page #84 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૫૫ (૩) જીવ ખામણ (ક્ષમાપના) यश्य मित्रमभित्रो वा स्वजनोऽरिजने। ऽपि वा सर्व : झाम्यतु मे सर्व सर्वे प्वपि समोऽस्म्यहम् ये मया स्थापिता दुःखे सर्वे क्षाम्यन्तु ते मम श्राम्याम्यहमपि तेषां मैत्री सर्वेषु मे खलु જીવ સર્વ ખમાવીએ સાહેલડી રે, કઈ ન જાણે શત્રુતે (સા.) સ્વામી સંઘ ખમાવીએ સાહેલડી રે જે ઉપની અપ્રીત તે (સા.) o ભૂમિકા : ક્ષમાપનામાં ત્રણ વાત મહત્વની છે– ક્ષમા કરવી (ખમવું), ક્ષમા માંગવી (ખમાવવું) બીજ આપણને ક્ષમા કરે (અમે) તે માટે પ્રાર્થના કરવી. હૃદયની સરળતા–પૂર્ણ નમ્રતાને ધારણ કર્યા વિના આ ખમત-ખામણ થઈ શકે નહીં. અહી સંઘ ખામણા અને જીવ ખમણ એવા બે ભેદે ક્ષમાપના અધિકાર નોંધ્યું છે. ૦ સંધ ખામણાં ૦ जग आहा। संघो मह खमउ निरवसेसंपि अहमवि खमामि सुद्धो गुण संघायस्स संघस्स સંઘ ચતુર્વિધ ખામીએ, સાધુ સાધવી સાર શ્રાવક શ્રાવિકા સવી એ તો જિનશાસન આધાર ચતુર્વિધ સંઘને ખામણ એ ખમા સવિ અપરાધ તે સરલ સ્વભાવથી એ. જે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને નિત્ય ધારણ કરે છે. જેની સુર-અસુર-અસુરનર-નારી વગેરે સ્તવન કરે છે. જે કલ્પવૃક્ષ, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમાધિ મરણ સુરમણિ કે કામઘટ સમાન છે. એવા શ્રી ચતુર્વિધ સંઘને વિશેષ તો કેટલી ઉપમા આપું? - સાધુ–સાવી–શ્રાવક-શ્રાવિકા રૂપ આ સંઘ આ ભવે તે ફળદાયી જ છે. પણ પરભવમાં પણ આ સંઘ જ તરવાનું સાધન છે. તેથી જ સંઘને ભવ સમુદ્રમાં તરવા માટે વહાણની ઉપમા અપાયેલી છે. સંસાર રૂપી અટવીને પાર ઉતારવામાં સંધ સાર્થવાહ સમાન છે. તેથી જગતના શરણરૂપ, હિતવત્સલ, એ આ સમસ્ત સંઘ મારા સઘળાંયે અપરાધોને ખમ. શલ્ય રહિત એવો હું પણ આવા મહાન ગુણેને આધારભૂત શ્રી સંઘને ખમાવું છું. મેં તન-મન-વચનથી શ્રી સંઘની કાંઈપણ વિરાધના ત્રણે કાળમાં આચરી હોય તે સર્વને મસ્તક વડે નમીને ખાવું છું. તેઓ પણ પ્રસન્નતાથી મને ખમાવે તેમ વિનવું છું. આચાર્ય–ઉપાધ્યાય –શિષ્ય–સાધર્મિક-કુલગણ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય તે સર્વેની હું મન-વચન-કાયાથી ક્ષમા માગું છું ખમાવું છું. મસ્તકે હાથ જોડીને પૂજ્ય એવા સકલ શ્રમણ સંઘ [શ્રમણ છે પ્રધાન જેમાં તેવા શ્રમણ-શ્રમણ-શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘની ક્ષમા માગી-ખમાવીને હું પણ તે સર્વેને ખમુ છું-ક્ષમા કરું છું. સકલ શ્રી સંધના મહત્વને હૃદયમાં અવધારી મેં આ પ્રમાણે ખમત-ખામણું કર્યા છે શ્રી સંઘ મને ક્ષમા પ્રદાન કરે. સકલ શ્રી સંઘ સાથે મૈત્રી ભાવના ભાવો એ હું હવે જીવ રાશી ખામણું કરીશ. 0 સર્વ જીવરાશી સાથે ખામણાં–ક્ષમાપના ૦ खामेसु सव्वसत्ते खमेसु तेसु तुमे वि गयबोहो परिहरिय पुत्र्यवेरो सव्वे मित्तित्ति चिंतिसु જ માનવ તરીકે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની કરેલી વિરાધનાનું મિચ્છામિ દુક્કડમ્. “ગાના” અવિકારમાં આપ્યું છે તેથી અહીં તે વિરાધના ફરીથી લીધી નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર હવે રાણી પદ્માવતી, જીરાથી ખમાવે સુજ તે જાણપણું ગતે ભલું, ઇષ્ણુ વેળા આવે મિચ્છામિ દુક્કડમ્, અરિહંતની શાખ જે મે જીવ વિરાધિયા, ઉરાશી લાખ સઘળા એ પ્રાણી વિશે, હણ્યા હણાવ્યા જેહ હણુતાં જે અનુમેાદિયા, તુમે ત્રિવિધ ખમાવો તેહ જે રીતે રાણી પદ્માવતીએ સઘળા જીવ સાથે ખામણા કર્યા, જે રીતે વાસુપૂજ્યસ્વામી સ્વામીના જવ પદ્માતર રાજાએ અણુસણ કરતાં અવ્યવહાર રાશીના જીવાથી માંડીને તમામ જીવા સાથે ખામણા કર્યા તેમ હું પણ સ જીવે!ની સાથે ખમત ખામણાં કરું છું. (૧) અવ્યવહાર રાશીમાં [નિગેાદમાં રહેલા એવા મારા આત્મા એ અન ત 'તુના સમુહને જે કાંઈ ખેદ ઉપજવ્યા હોય તે સર્વને હુ' ખમાવુ છે, c વ્યવહાર રાશીમાં આવીને— (૨) પૃથ્વીકાયને ધારણ કરતાં મારા જીવે પાષાણુ, લોઢું, માટી રૂપે થઈ જે જે પ્રાણીઓને ખેદ ઉપજાવ્યે! હાય તે સવે ખમાવું છું. (૩) નઈ-સમુદ્ર-કૂવા વગેરેમાં જળરૂપે થઈ અપ્લાયને ધારણ કરતાં મારા આત્માએ જે ફાઈ જીવાની વિરાધના કરી હેય તે સર્વ ખમાવુ છુ. (૪) દીપ-વીજળી-દાવાનળ વગેરેમાં અગ્નિકાય રૂપે થયેલા મારા આત્માએ જે જીવાને વિનાશ કર્યાં હોય તે સ`ને હું ખમાવુ છું. (૫) મહાવૃષ્ટિ, ગ્રીષ્મ, કૃલિ, દુર્ગન્ધ, હિમ વગેરેના સહકારમાં મારા આત્માએ વાયુકાયમાં રહીને જે જીવાનો વિનાશ કર્યો હાય તે સર્વે ને હું ખમાવું છું. (૬) વનસ્પતિ થઈ ને મારા શરીરે દડ-ધનુષમાણ રથ-ગાડાં-અન્ય અધિકરણ રૂપે બીજા જીવાને જે પીડા ઉપજાવી હોય તે સર્વેને ખમાવુ છું. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમાધિ મરણ (૭) આ રીતે પૃથ્વી અનેઉ–વાયુ અને પ્રત્યેક કે સાધારણ વન પતિકાયના ભાવમાં રહેલા મારા જીવે સ્વ-અન્ય અને પરસ્પર શિસ્ત્ર વડે પૃથ્વીકાયાદિક જીવોનો જે વિનાશ કર્યો હોય તે સર્વેને હું નમાવું છું. (૮) શંખ, ચંદણગ, કૃમિ, પુરા, ગંડેલા, જળ, ઇદ્ર ગોપ, ઈયળ વગેરે બેઈન્દ્રિયના ભાવમાં મારા જીવે જે અન્ય જીવોનું ભક્ષણ કે કિલામણ કરી હોય તે સર્વે ને હું બમાવું છું. (૯) કીડી, કુંથુઆ ઘાયલ માંકડ, લીંખ, ચેરીડા વગેરે તેઈન્દ્રિયના ભાવમાં મારા જીવે અન્ય જે કેઈ ને વિનાશ. કર્યો કે વિરાધ્યા હોય તે સર્વે ને હું ખાવું છું. (૧૦) માખી–સલભ-પતંગ-ડાંસ-મસા-ભમરા કંસારી વગેરે ચઉ રિન્દ્રયના ભામાં મારા જીવે જે કઈ જીવોને પ્રાણથી છુટા પાડ્યા કે દુખ દીધું હોય તે સર્વે અને હું નમાવું છું. (૧૧) ગર્ભજ-સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિયના ભામાં મચ્છ-કાચબા -સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મારા જીવે આહારને માટે અનેક જીવને વિનાશ કર્યો હોય તે સવને ખમાવું છું. (૧૨) જળચરના ભામાં ગયેલા મેં ઘણા પ્રકારના જીવોને દેખીને ઘણીવાર છેદનભેદન કીધાં હોય તે સર્વ જીવોને હું નમાવું છું. (૧૩) સિંહ, વાઘ, ગેંડા, સાંઢ, રીંછ, કુતરા-બિલાડા વગેરે સ્થળચર એવા હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થયેલા મારા જીવે જે જીવોને વિનાશ કીધે હોય તે સઘળાં જેને હું ખમાવું છું. (૧૪) બાજ, ગીધ, કુકડા, હસ, બગલ, સારસ, કાગડા, કાબર, ચકલા વગેરે ગર્ભજ બેચર પંચેન્દ્રિય જાતિના ભવમાં મેં ભુખને વશ જે છેવના ભક્ષણ કીધાં-દુઃખ ઉપજાવ્યું તે બધાં જ છે ને ખાવું છું. (૧૫) સાપ, અજગર, ઘે, પદ્મ નાગણી વગેરે ઉપસિપના માં જે જીવોને વિનાશ કર્યો, વિરાધ્યા, છિન્નભિન્ન કર્યા તે સર્વે જીવોને હું નમાવું છું. Page #88 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૫૯ (૧૬) ઊંદર, ગરોળી, ખસકેલી, કાકીડા ગહ વગેરે ભુજ પરિસર્પના ભમાં મારા જીવે જે જીવનું ભક્ષણ કર્યું, વિરાધના કરી તે સર્વે જીવેને હું ખમાવું છું. (૧૭) સાતે નાકમાં નારકપણે ઉત્પન્ન થઈને મેં કોઈ પણ નારકી જીવને દુખ આપ્યું હોય તેને ખમાવું છું. (૧૮) નારકીના ભવે મેં કર્મના વાશથી નારકી જવાને ઘાત કર્યો, સૂર્યા, ફેંકયા, માર્યા કાપ્યા એવી અનેક વિરોધના કરી તે સર્વે જીવોને હું ખાવું છું. (૧૯) નય એવા પરમાધામના ભવમાં મૂઢ અને અજ્ઞ એવા મારે જીવેનારકીના જીવને ખૂબ દુખ દીધું. તે તે જીવને હું ખમાવું છું. (૨૦) પરમાધામીના ભવે મેં કીડા નિમિત્તે કરવત, તલવાર, ભાલા વગેરેથી છેદન, ભેદન, તાડન મારણ, યંત્ર પલણ, વૈતરણતારણ, કુંભી પાચન રૂપ પીડા ઘણું જીવોને કરી તે સર્વે જીવાને હું ખમાવું છું (૨૧) દેવના ભવે મેં કિડા ખાતર લેભથી કે ઈષ્ય માત્રથી જે જેને દુઃખી કર્યા હોય તે બધાં જેને હું ખાવું છું, (૨૨) ભવનપતિના ભવે તામસ ભાવમાં વર્તતા એવા અને નિર્દય આ માણ છે જે જીવોને દુઃખમાં પમાડ્યા હોય તેને હું માનું છું. (૨૩) વ્યંતર વાણવ્યંતરના ભવે મેં કુતુહલ ખાતર જે જીવને દુઃખી કર્યા તે સર્વેને હું નમાવું છું. (૨૪) જ્યોતિષમાં ગયેલા મારા જીવે વિષયમાં માહિત-મૂઢ બનેલા જે કંઈ જીવને દુઃખી કર્યા હોય તે સર્વેને હું માનું છું. (૨૫) આભિગિક દેવમાં પ્રાપ્ત થયેલા પર રિદ્ધિમાં મત્સરવાળા, લેથી પરાભવ પામેલા, મેહમાં વશીભૂત એવા મારા જીવે જે{ જે ને દુઃખી કર્યા હોય તે સર્વ જીવોને ખમાવું છું. (૨૬).આ ઉપરાંત ખાટકી ભવે નાનાવિઘ જીવને ઘાત કર્યો, ચીડી માર ભવે ચકલમાર્યા, કાજી–મુલ્લાભવે કઠોર મંત્રી ભણી અનેક જીવ જન્મે કર્યા, માછીમાર ભવે માછલા ઝાલ્યા, પારધીને ભવે ' હરણાને જાળમાં બાંધ્યા, કેટવાલભવે આકરા દંડ કર્યા; કુંભાર, Page #89 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ભવે નીભાડા પકાવ્યા. તેલીભવે તલ પીલ્યા, માળીભવે વૃક્ષે પ્યાં હાલીભવે ખેતર ખેડયા આવી અનેક પ્રકારે જુદા જુદા ભવે જુદા જુદા જીવોને પીડા ઉપજાવી કે વિનાશ કીધે તે–તે સર્વે જીવને મન-વચન કાયાથી હું ખમાવું . આ પ્રમાણે ચારે ગતિમાં ભમતા એવાં મે જે કઈ જીવને પ્રાણથી મુક્ત કર્યા, દુઃખ પમાડયું તે સવને હું ખાવું છું. મેં જે જે અપરાધ કીધા છે તે તે મારા બધા અપરાધને હે છે ! મધ્યસ્થ થઈને, વેર મૂકીને અમે (ક્ષમા આપો) અને હું પણ ખમું છું. (ક્ષમા માંગું છું.) મે ભવિ ભમતે અનંત ભવે, જે દુભવ્યા તે ખામું સર્વે તેહસું મિચ્છામિ દુકકડ કરું મૈત્રીભાવ સદા અનુસાર પૃથ્વી પય વસુ પવનની સાત સાત લખધાર પ્રત્યેક સાધારણ તરૂ દશ ચઉદશ લાખ વિચાર બિતિ રિદ્રિય જીવની દે દો લાખ પ્રમાણે ચઉચ3 લાખ સુર નારકી તિરિપંચેન્દ્રિ તિમજણ ચૌદ લાખ માનવ તણી ઈમ રાશી લાખ છવાયોની જાણીએ સર્વજ્ઞ સિદ્ધાંતની શાખ સઘળાં એ પ્રાણ વિશે હણ્યા હણાવ્યા જેહ હણતાં જે અનુમદિયા તુમે વિવિધ ખમા તેહ અનંતા ભવમાં ભમતા એવા મારા જીવે પૃથ્વીકાય—અપકાચતેઉકાચ–વાયુકાય- વનસ્પતિકાય- બેઈદ્રિય–તેઇન્દ્રિય- ચઉરિદ્રિયનારકી–દેવતા–તિર્યચ-મનુષ્ય એ ચોરાશી લાખ જીવા યોનિ માંહેના કોઈ પણ જીવને દુભવ્યા હોય, હણ્યા હોય, હણાવ્યા હોય, હણતાને અનુદી હોય તે સર્વે જીવોને હું સર્વજ્ઞ સિદ્ધાંતની શાખે મન-વચન-કાયાથી ખમાવું છું. હવે સર્વે જ સાથે હું મૈત્રી ભાવને સદા ધરવાની ભાવના ભાવું છું. આ ઉપરાંત મારા જીવે આ ભવ કે પરમવમાં ક્રોધવશ, માનવશ Page #90 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દેશ અધિકાર માયાવશ, લેભવશ, રાગવશ, ષવશ, મોહવશ, વિષયવશ, કલહથકી, અભ્યાખ્યાનથી, પશુન્યથકી, રતિ–અરતિવશ થઈ, મિથ્યાત્વભાવમાં રહી, પ્રમાદવશ બની હર્ષ કે શેકવશ થઈ દપ વશ થઈ રોગ કે ભોગવશ બની, ઊંઘ કે અજ્ઞાનવશ બની જે કઈ જીવ દુભવ્યા હોય, હણ્યા-હણવ્યા કે હણતાં ને અનુદ્યા હોય તે સર્વે જીવોને હુ ખમાવું છું. રસ ગારવ, ઋદ્ધિ ગારવ, શાતા ગાવને વશ થઈને–આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞાને વશ થઈને–સ્પર્શ ઈદ્રિય, રસનેન્દ્રિય (જીભ), ચક્ષુરિન્દ્રિય (આંખ), ધ્રાણેન્દ્રિય (નાક), કણેન્દ્રિય (કાન)ને વશ બનીને મારા જીવે અનંતા ભામાં પરિભ્રમણ કરતાં જે કઈ જીવ દુભવ્યા હોય, હણ્યા-હણાવ્યા કે અનુમોદ્યા હોય તે સર્વેને હું નમાવું છું. આ મારા ખામણ સમયે હું દરેકે દરેકને યાદ કરી પુનઃ પુનઃ ખમાવું છું. મિત્ર હોય, શત્રુ હોય કે મધ્યસ્થ હોય, હવે હું દરેક પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખું છું. સ્વજને મને ક્ષમા આપે. હું પણ સ્વજને ખાવું . અત્યારે મારે મન સ્વજન કે પરજન બધાં સમાન છે. રાગથી કેવથી, જાણતા-અજાણતાં જે જીવોને મેં દુખિત ર્યા તે સર્વે મને ખમે, હું પણ બધાંને ખમાવું છું, સર્વ સાથે મારે મૈત્રી છે. કેઈ સાથે વેર-વિરોધ નથી. ' ક્ષમા યાચુ છું સહુ જીવ પાસે, સહુ જીવ મુજને માફ કરો સહુ જીવ સાથે મૈત્રી ભારે, વેર નથી કોઈ જીવ સાથે. 0 ૦ 0 ૦ ૦ [ 0 ] Page #91 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ (૪) અઢાર પાપસ્થાનક વાસરાવા पाणाइवाय मलिअ चोरिवकं मेहुण दविणमुच्छं कोहं माणं माय लोभं पिज्जं तहा दोसं कलहं अच्सक्खाण पेसुन्न रइ अरइ समाउत्तं परपरिवाय माया मोसं मिच्छत्त सल्लं च वोसिरसु इमाइ मुक्ख मग्ग संसग्ग विग्घ भूआइ' दुग्गइ निबंधणाइ अठ्ठारस पावठाण મૃષાવાદ હિંસા ચોરી સાહેલડી રે ધન મૂછ મૈથુન તે (સા) ક્રોધ માન માયા તૃષ્ણ સાહેલડી રે પ્રેમ દ્વેષ પૈથુન તે (સા) નિંદા કલહ ન કીજીએ સાહેલડી રે કુડાં ન દીજે આળ (સા) રવિ અરતિમિથ્યા તને સાહેલડી રે માયા મેહ જ જાલતે (સા) ત્રિવિધ ત્રિવિધ વોસિરાવિએ સાહેલડી રે પાપ સ્થાનક અઢાર તે (સા.) ૦ ભૂમિકા:- જેનું સેવન કરવાથી અથવા જે ભાવમાં રહેવાથી પાપ બંધાય–પાપનો સંચય થાય તેને પાપસ્થાનક કહેવાય છે. આવા અઢાર પાપ સ્થાનકે વર્ણવાયા છે. મારે આમા આવા પ્રકારના પાપથી અનંતી વાર દંડાયા છે. મને અનંત ભવ બ્રમણ કરાવ્યું છે. આ બધાં જ પાપ સ્થાનક તજવા ગ્ય છે. તેમ માની– સ્વીકારી હવે હું તે પાપ સિરાવું છું. -રૂઝામ-હું વિસર્જન કરું છું.-તજુ છું] 3 પહેલે પ્રાણાતિપાતજીવ હિંસા પાપસ્થાનક પહેલું કહ્યું રે હિંસા નામે કરત મારે જે જગ-જીવને રે તે લહે મરણ અનંત પ્રાણને અતિપાત તે પ્રાણાતિપાત સ્પર્શ–રસ–ઘાણ–ચક્ષુ-શ્રવણ એ પાંચ ઈન્દ્રિયે, મન-વચન કાયા એ ત્રણ બળ, આયુષ્ય તથા શ્વાચ્છવાસ એવા દશ પ્રાણ છે. આ પ્રાણમાંથી કઈ પણ પ્રાણુને વિનાશ કરે કે પીડા ઉપ- જાવવી તે પ્રાણાતિપાત. Page #92 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૬૩ આવી જીવ હિ'સા વિરાધના મેં કરી હાય બીજા પાસે કરાવી હોય કે આ પાપસ્થાનકના સેવનમાં મે અનુમેદના કરી હાય તા હું મારા તે પાપને વોસિરાવું છું. [] બીજે પૃષાવાદ [ યિ-જુઠુ બેલવુ· ] મૃષા જે વાદ તે મૃષાવાદ મૃષા શબ્દથી જુઠુ બાલવુ. અપ્રિય ખેલવુ. અહિતકારી એલવુડ, અતથ્ય ખેલવુ એવા અર્થ થાય છે. વળી અહતાંનું પ્રગટ કરવુ. જેમકે આત્મા સર્વાંગત છે. હાય હંના કરતા વિપરીત અનુ કહેવુ', જેમકે ઘેાડાને ગધેડા કહેવા. છતાંને ઓળવવુ.—જેમ કે આત્મા છે જ નહીં અને નિંદા રૂપે માલવું c) આવું મૃષાવાદ પાપસ્થાનક મેં સેવ્યું હાય, ીજાને જુઠ્ઠું ખેલવા પ્રેરણા કરી હાય કે જુઠું ખેલનારને “તમે બહુ સારું કર્યુ એમ કહી અનુમાદના કરી હેાય તે મારા તે સર્વ પાપને વાસિરાવુ ́ છે. - ત્રીજે અદત્તાદાન [ ચારી ] ચારી વ્યસન નિવારીએ, પાપસ્થાનક હૈ। ત્રી હિભવ પરભવ દુ:ખ ઘણાં, એહ વ્યસને હા પામે અદત્ત નું આદાન તે અદત્તાદાન. જે વસ્તુ તેના સ્વામી તરફથી કે અન્ય કાઈ રીતે અપાયેલી ન હાય તે ગ્રહણ કરવી. વ્યવહારથી જેને ચારી કહેવાય છે. કહ્યું ઘાર કે જગ ચાર કે મેં આવી કોઇપણ પ્રકારે ચારી કરી હાય, ચારી કરાવી હાય કે ચારને કોઇપણ પ્રકારે મદદ કરીને અથવા વચનથી અનુમેદના આપી. હાય તે। તે મારુ ચારીનું પાપ હું વાસિરાવુ` છું ] ચેાથે મૈથુન [અબ્રહ્મ સેવન પાપ સ્થાનક ચેાથું વ એ, દુતિ વ એ, દુતિ મૂલ અખભ જગ સવિ મુઝા છે એહમાં, છડે તેહ અ‘ભ નર–નારીની પરસ્પર આસક્તિ, ભાગ કરવાની વૃત્તિ કે ક્રિયા તેને વ્યવહારમાં અબ્રહ્મ, કામ ક્રિડા કે વિષય ભેગ કહેવાય છે. મે... આ રીતે જે વિષય—ભાગ સેવ્યા હાય, ખીજાને સેવાવ્યા Page #93 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ હોય કે સેવનારને અનુમોદન આપ્યું હોય. એકબીજાના લગ્ન કરાવવામાં રસ લીધો હોય તેની પ્રશંસા કરી હોય તે પાપ સિરાવું છું. પાંચમે પરિગ્રહ [ માલ-મિલક્તની મૂછ ] પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ શેષનું મૂળ પરિગ્રહ જેહ ધરે ઘણે તસ તપ જપ પ્રતિકૂળ - જે વસ્તુ-રેકડ-માલ સિક્ત વગેરેના માલિકી પણાના ભાવથી કે તીવ્ર આસક્તિ અથવા મૂછ પૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો હોય તે પરિગ્રહ-નાની મોટી કંઈ પણ ચીજમાં મમત્વ રાખ્યું હોય રખાવ્યું હોય કે તેની અનુમોદના કરી હોય. - આ પરિગ્રહ મેં કર્યો હોય, બીજા પાસે કરાવ્યું હોય કે કરનારને અનુદ્યા હોય તે મારા પરિગ્રહ પાપને હું વેસિગવું છું I છ કેધ - [ગુસ્સે ] કે તે બોધ નિષેધ છે, કેધ તે સંયમ ઘાતી રે કીધ તે નરકનું બારણું, કોય દુરિત પક્ષપાતી રે જીવને ગુસ્સે થવા પ જે પરિણામ અથવા ગુસ્સાની પ્રવૃત્તિ તે કેધ કહેવાય, જેને કેપ રાષ કે લંડન પણ કહે છે. ' મેં કોઈ કષાય રૂપ જે પાપ સેવ્યું હોય, બીજાને પણ મેં કેધ ઉત્પન્ન કરાવ્યો હોય કે સ્ક્રોધ કરનારને ” બહુ સારું કર્યું? એવું કંઈ કહી અનમેદન આપ્યું છે. મારા તે પાપને હું સિરાવું છું સાતમે માન – [ગવ]. જીવને ગર્વ ઉત્પન્ન થવા રૂપ જે પરિણામ કે ગર્વની પ્રવૃત્તિ તે માન. તેને મદ પણ કહે છે. આ મદ બુદ્ધિને વિદ્યા કે શ્રુતને], તપ, કુળ, જાતિ, બળને, રૂપને ઋદ્ધિને લાભનો એ આઠ માથી કઈપણ પ્રકારે . આ અહંકાર-અભિમાન કે ગર્વ રૂપ પાપ જે મેં સેવ્યું હોય, બીજાના અહમ ને પછી કે પંપાળીને તેને પણ માનકષાય ઉત્પન્ન કરાવ્યો હોય, કે બીજાના માનકષાયની અનુમોકના કરી હોય તે સર્વ મારા પાપને હું વોસિરાવું છું. Page #94 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર 3 આઠમે માયા [કપટ] પાપસ્થાનક કહ્યું આઠમું સુણે સંતાજી છેડે માયા મૂળ ગુણવંતાજી કષ્ટ કરે વ્રત આદરે સુણે સંતાજી. જ માયા તે પ્રતિકૂળ ગુણવંતાજી જીવને કપટ કરવા રૂપ પરિણામ કે કપટ પ્રવૃત્તિ. જે દગો, વિશ્વાસઘાત, છળ , કુટિલતા કે પ્રપંચ નામે ઓળખાય છે. મેં આ રીતે માયાકષાય આચર્યો હોય, બીજાને માયા કરવા પ્રેરણા આપી હોય, માયા કપટ કરનારની અનુમોદના કરી હોય તે માયા કષાય પાપને હું વોસિરાવું છું. નવમે લોભ [તૃષ્ણા જી રે મારે લોભ તે દોષ અથભ, પાપસ્થાન નવમું કહ્યું છે જી રે મારે સવ વિનાશનું મૂળ, એહથી કિણેયન સુખ લહ્યું છે જીવને તૃષ્ણારૂપ પરિણામ કે ધન-વૈભવ, સત્તા-અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્યની પૃહા કામના કે ઈચ્છા તે લેભ. મેં આવી કઈ પણ રીતે લાભ કષાય સેવ્યો હોય, બીજાની તૃષ્ણને વધારવા પ્રેર્યા હોય કે લોભ કષાય ઉદયવાળાની અનુમોદના કરી હોય તે મારા લેભરૂપ પાપને હું સિરાવું છું. | દશમે રાગ [આસક્તિ આરોગ્ય વિષયને વિશે આસક્તિ કરવી તે રાગ. સ્વભાવથી જ નાશવંત છે તેવા સ્ત્રી અથવા પદગલિક પદાર્થો કે સંબંધે તેને વિષે આકર્ષણ-પ્રેમ કે આસક્તિ હોવી–રાખવી. તે રાગ. દષ્ટિરાગ-કામરાગ કે સ્નેહરાગ ને વશ અપ્રશસ્ત ભાવ કે આસક્તિ થઈ હોય. એ રીતે મેં રાગરૂપ પાપ સેવ્યું હોય, બીજાને પણ શબ્દાદિ દ્વારા રાગ ઉત્પન્ન કરાવ્યું હોય કે રાગમાં વર્તતા જીવોની અનુમોદના કરી હોય તે સર્વે પાપને હું સિરાવું છું. | અગીયારમે દ્વેષ [અણગમો Page #95 -------------------------------------------------------------------------- ________________ ६६ સમાધિ મરણ રાગથી વિપરીત તે છેષ. કોઈપણ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણ પર અમનેસ-અણગમાને ભાવ અથવા તિરસ્કાર તે દ્વેષ. મેં આ પ્રકારે દ્વેષ ધર્યો હોય, બીજાને દ્વેષ ઉત્પન્ન કરાવ્યો હોય, છેષ કરનારની અનુમોદના કરી હોય તે મારા પાપને સિરાવું છું. B બારમે કલહ [ક ] મુખ્યતયા ક્રોધ-માન-માયા-લાભ-રાગ કે દ્વેષની બહુલતાએ ઉદભવતે કજિયે કંકાસ કે લડાઈને કલહ કહે છે. નાના ઝઘડામાંથી થતા માટે કલહ કાયમી દુશ્મનાવટ ઉભી કરી દે છે. કુટુમ્બ કલેશ ઉત્પન કરાવ, સામાજિક કલહ કરાવવા કે સારા | ગણવા, રાજકીય કલહને ખુશ થઈ અનમેદવા વગેરે. આવું કલહ પાપ થાનક મેં સેવ્યું હોય, બીજાને પ્રમાદ વશ કે જાણતાં મેં કલહ ઉત્પન કરાવ્યો હોય અથવા કલહ પાપ સેવનારની અનુમોદના કરી હોય તે મારું તે પાપ સિરાવું છું. | તેરમે અભ્યાખ્યાન [ષારોપણ પાપ સ્થાનક તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુર તોજી અછતાં આળ જે પરના ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતજી સામેથી દેને પ્રગટ કરવા રૂપ જે બોલવું અથવા જાહેર રીતે ખોટા દેનું આરોપણ કરવું કે બીજા પર આળ ચડાવવું તે અભ્યાખ્યાન. મેં આવું દેષારોપણ કર્યું હોય, બીજાને તે માટે પ્રેર્યા હોય કે અભ્યાખ્યાન પાપસેવનારને અનુમોદ્યા હોય, તે મારા પાપને સિરાવું છું. | ચૌદમે પશુન્ય[ચાડી ચુગલી] સાચા-ખોટા અનેક દેશે પીઠ પાછળ ખુલ્લા પાડવા જેને વ્યવહારમાં ચાડી-ચુગલી કહે છે તે જ પશુન્ય. મે ચાડી-ચુગલી કરી હોય, બીજા પાસે કરાવી હોય, કે કરતાને અનુમોદ્યા હોય તે તે મારા પાપને સિરાવું છું. પંદરમે રતિ–અરતિ હર્ષ–ખેદ જિહાં રતિ કેઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય પાપસ્થાનક પંદરમું છે, તેણે એ એકજ હેય Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અંતિમ આરાધનાના દશ અધિકાર ભૌતિક-ઈષ્ટ વસ્તુ)ની પ્રાપ્તિ કે અનિષ્ટ (વસ્તુ) દૂર થતાં હર્ષની લાગણી થવી તે રતિ, અનિષ્ટને સચોગ કે ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિ)ને વિયાગ થતાં મનમાં થતે જે ખેદ કે ઉદ્વેગને ભાવ તે અરતિ. મેં આ રતિ–અરતિ પાપ સેવ્યું હોય, બીજાને તિ–અરતિ ઉપજાવ્યા હોય કે રતિ–અરતિ ભાવવાળાને ભૌતિક વસ્તુ પ્રાપ્ત થતાં જે આનંદ થાય તેઓના તે આનંદની અને વસ્તુ જતા લાગેલા આઘાતની અનુમોદના કરી હોય તે સર્વ પાપ હું સિરાવું છું. ]િ સોળમે પર પરિવાદ [બીજાનું વાંકુ બોલવું] સુંદર ! પાપસ્થાનક તજે સોળમું, પરનિંદા અસરાની હે બીજા વિશે ઘષાતું બોલવું, વાંકુ બેલવું, નીંદા કર્યા કરવી તે પરપશ્વાદ. પરનિંદા મહા પાપ છે. મેં રસપૂર્વક બીજાની નિંદા કરી હોયસાંભળી હોય–બીજા પાસે આવી નિંદાએ કરાવી હોય, નિંદા કરનારની તે–તે વાતની પ્રશંસા કરી હોય. તેમાં ટેકે આયે હોય–તેવું– મેં આ પરનિંદા પાપ સેવ્યું હોય, બીજા પાસે સેવરાવ્યું હોય, સેવનારની અનુમોદના કરી હોય તે મારા તે પાપને વોસિરાવું છું. T સત્તરમે માયામૃષાવાદ– [છેતરપીંડી આઠમું માયા અને બીજુ મૃષાવાદ પાપસ્થાનક કહ્યું છે. અહીં માયા-મૃષાવાદ અલગ પાપસ્થાનક ગણાવ્યું. (માયા પૂર્વક મૃષાવાદ) વ્યવહારમાં જેને છેતરપીડી, કાવતરા, જાળ બિછાવવી વગેરે શબ્દોથી ઓળખાવાય છે. વિષને વધારીને ખાવા રૂપ આ પાપ મેં સેવ્યું હોય, બીજા પાસે છેતરપીંડી કરાવી હોય કે માયામૃષાવાદીને મેં મારા માન્યા હોય તે મારુ તે પાપ સિરાવું છું. I અઢારમે મિથ્યાત્વ શલ્ય મિથ્યાત્વ ષ ] અઢારમું જે પાપનું સ્થાનક તે મિથ્યાત્વ પરિહરીએજી સત્તરથી પણ તે એક ભારી હોય તુલાએ ધરીએજી તભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતિતિ ન હોવી તે મિથ્યાત્વ. Page #97 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ વસ્તુના સ્વરૂપને વિપરીતપણે સમજવું કે માનવું તે મિથ્યાત્વ. આવા મિથ્યાત્વના દોષ યુક્ત હેવુ તે મિથ્યાત્વ શલ્ય કહેવાય. ધર્મમાં અધર્માની કે અધર્મ માં ધર્મની બુદ્ધિ રાખવી, સન્માર્ગે ઉન્માર્ગ બુદ્ધિ અને ઉન્માર્ગે સન્માર્ગ બુદ્ધિ રાખવી, સાધુમાં અસાધુ અને અસાધુમાં સાધુ બુદ્ધિ રાખવી, સુદેવને કુદેવ માનવા, કે કુદેવને સુદેવ માનવા. ૬૮ સુદેવ-સુગુરુ–સુધર્મ ને મેાક્ષબુદ્ધિએ માનવા પૂજવા આરાધવાને ખદલે ભૌતિક પદાર્થની લાલસા પૂર્તિ માટે માનવા-પૂજવા કે આરાધવા રૂપ પ્રવૃત્તિ કરી. આવી અનેક પ્રકારે મે મિથ્યાત્વ શલ્ય ને સેવ્યુ. હાય-સેવરાવ્યું હાય કે સેવતાને સારા માન્યા હાય તે મારા પાપને વાસિરાવું છું. ણિ ભવ પરભવે સેવિયા જે પાપ અઢાર વિવિધ ત્રિવિધ કરી પરિહરું દુતિ દાતાર તે મુજ મિચ્છામિદુક્કડમ્ અરિહંતની શાખ આ ભવે કે પરભવે, જાણતા કે અજાણતા મેં જે અઢાર પાપસ્થાનક સેવ્યા હોય એટલે કે તે પાપ મેં કર્યું. હાય-આચર્યુ હોય, એ પાપ સેવરાવ્યુ. હાય-સત્તા લાલચ, વિનવણી, સૂચના કે અન્ય કાઈ રીતે ખીજા પાસે તે પાપ મેં કરાવ્યું હોય, સેવતાં અનુમેઘ હાય-આ! પાપસ્થાનક જેઓ આચરી રહ્યા હાય તેને અતરથી સારા માન્યા હોય કે વચનાદિથકી ઉત્તેજન-અનુમેદન આપ્યું હોય તે સર્વે માથ પા। મિથ્યા થાઓ. મિન્ધ્યામિ દુકમ્ પુદગલના રાગને વશ ખની, દ્વેષ યુક્ત બની, મેાહથી, પ્રમાદથી, અજ્ઞાનતાથી, ભયથી, નિદ્રાવશ બની કે અન્ય કાઈપણ રીતે મારા વડે સેવાયેલ આ અઢાર પાપ સ્થાનકોએ મને બહુ સતાવ્યા છે, ઠરી ઠામ થવા દીધા નથી. વારવાર અનેક હલકા સ્થાનાની મુસાફરી કરાવીને ભયંકર પીડા પમાડી છે. હવે ફરીથી આ પાપાના ફ ંદામાં ન ફસાઉ એવી મારી નિર તર માંગણી છે. પૂર્વ સેવેલા દાષાને હુ... ત્રિવિધે ત્રિવિધ વાસિરાવુ' છું, નિંદુ છું અને ગર્હા કરુ' છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દેશ અધિકાર (૫) ચાર શરણુ આદરી - चत्तारि शरणं पवज्जाभि शरणं पवज्जामि सिद्धे शरण पवज्जामि पवज्जामि केवल पत्तं धम्मं शरण' पवज्जामि શરણું એક અરિહંતનુ રે, શરણ સિદ્ ભગવતતા રારા ધમ શ્રી જિનના એ સાધુ શરણુ ગુણવતતા અવર મેાહુ સિવ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધારા શિવગંત આરાધન તણાએ પાંચમે અધિકાર ભૂમિકા :– આ ભવ કે પરભવમાં જીવને સાચું શરણ આપનાર કે નિય રાખનાર કાઈ હાય તા આ ચાર શરણાં છે. ચાર ગતિના દુઃખ છૂંદવા, સંસાર સમુદ્રથી તરવા અને સિદ્ધિ પદ પામવા માટે અરિહંત-સિદ્ધ સાધુ–જિનકથીત ધર્મ એ ચાર જ શરણભૂત છે. પૂર્વ મુનિએ એ પણ આ જ શરણાંને અંગીકાર કર્યા છે, હું પણ આ ચાર શરણેના સ્વીકારુ છું. ભવાભવ મને આ ચારે શરણ રૂપ થાઓ. • अरिहंते साहु शरण ૬૯ • अरिह ते शरणं पवज्जामि પ્રથમ તિહાં શરણ અરિહ‘તનુ' જેવુ જગદીશ જગમિત્ત રે જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સદેહ રે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) રાગ-દ્વેષ રૂપ શત્રુએના હણનાર, આઠ કર્માદિક શત્રુના હણનાર, વિષય કષાયાદિ વૈરીએને હણનાર અરિહંત ભગવાન મારે શરણુ રૂપ હા. (૨) રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને દુષ્કર તપ તથા ચારિત્ર સેવીને કેવળ જ્ઞાન રૂપ લક્ષ્મીને ચેાગ્ય એવા અહિતા મને શરણ હા. (૩) સ્તુતિ અને વંદનને ચેાગ્ય, ઈંદ્ર અને ચક્રવર્તીની પૂજાને ચેાગ્ય અને શાશ્વત સુખ પામવાને યાગ્ય એવા અરિહતા મને શરણ થાઓ. Page #99 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ (૪) સમવસરણમાં બેસીને ચાત્રીશ અતિશયા સેવવાપૂર્વક ધર્મકથાને કહેતા અરિહતા મને શરણરૂપ થાઓ. ७० (૫) એક વાણી વડે પ્રાણીએના અનેક સદેહાને એક કાળે છેદનારા, ત્રણ જગતને ઉપદેશ આપતા અહિં તેનું મને શરણ હો. (૬) આઠ મહાપ્રાતિહાર્યાથી શાભતા, કરુણા અને સમતાના સાગર, અતિ અદ્દભુત ગુણેાથી યુક્ત, પેાતાના યશરૂપી ચંદ્ર વડે તમામ દિશાઓને પ્રકાશિત કરતા અસ્જિતા મારે શરણ છે. (૭) ચાર પ્રકારના કષાયના ત્યાગી, ચાય મુખવાળા, ચાર પ્રકારની ધ કથાને કહેનારા ચાર ગતિના દુઃખના નાશ કરનારા અરિહ ંતા મને શરણરૂપ થાએ. (૮) જેઓ સ`સાર રૂપ ક્ષેત્રમાં ઉપજતા નથી, ત્રણ જગતમાં પૂજનિક છે. જન્મ-જરા-મરણના સર્વથા ત્યાગ કર્યા છે, સ`સાર અટવીના સાવાહ છે, છ કાય જીવાના પાલક હેવાથી મહાગેપ, પરમ અહિંસક હાવાથી મહામાણુની ઉપમા ને પામેલા છે એવા અરિહંતનું હુ' શરણુ* ગ્રહું છું.. (૯) અશરણુ શરણુ, અનાથના નાથ, જજન વત્સલ, વિશ્વના ઉપકારી, ધર્મ નાય, ધર્માંદાતાર, ધર્મ સારથી, ચિત્ત્વ ચિ'તામણી એવા અરિહંત પરમાત્માનું મારું જીવન પર્યન્ત શરણ થાઓ. આવા અન‘ત ગુણધારક વીતરાગ પમાં શ્રી અરિહંત દેવનું શરણું હું' મન-વચન-કાયાના ચેાગની શુદ્ધિપૃક અંગીકાર કરું છું, • सिद्धे शरणं पवज्जामि શરણ મજુ ભજે સિદ્ધતુ જે કરે ક` ચકચૂર રે ભાગવે રાજ્ય શિવનગરનું જ્ઞાન આનંદ ભરપુર રે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) આઠ કર્માંના ક્ષયથી સિદ્ધ થયેલા, સ્વાભાવિક જ્ઞાનદર્શનનં સમૃદ્ધિવાળા, શાશ્વતાસુખના ધારક, સિદ્ધ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૨) ત્રણ ભુવનના મસ્તકે, લેકના અગ્ર ભાગે એટલે કે સિદ્ધ Page #100 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર શિલા પર રહેલાં, પરમપદને પામેલા, અચિંત્ય બળવાળા, મંગલમય સિદ્ધ પદમાં બિરાજમાન સિદ્ધ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૩) રાગ-દ્વેષાદિ શત્રુઓનું ઉમૂલન કરનારા, સગી કેવળીને પ્રત્યક્ષ, સ્વાભાવિક સુખનો અનુભવ કરતાં, અનંત ચતુષ્ટય ધારક એવા સિદ્ધ ભગવતે મને શરણરૂપ થાઓ. (૪) દાન રૂપી અગ્નિ વડે કર્મના બીજને બાળી નાખનાર, નિગેદના જીવને મુક્તિ અપાવતા હોવાથી સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યેગ્ય, કેવળજ્ઞાનના પ્રકાશથી સૂર્ય-ચંદ્રને ઝાંખા કરનાર સિદ્ધ ભગવંતનું મને શરણ હો. (૫) બા–અદ્ભુતર પરૂપ મુદગ વડે નિકાચીત એવી ઘનઘાતિ કર્મરૂપ બેડ ભાંગી ને ચૂર્ણ કરનાર, જ્ઞાનાવરણીય વગેરે કર્મના મળને દૂર કરનાર, જન્મ–જરા-મરણ–દુઃખ–શક આદિના પીડાથી સર્વથા રહિત એવા શ્રી સિદ્ધ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૬) અનંત-જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યઅવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ એવા આઠ ગુણના ધારક તેમજ અજર-અમર–અચળબુદ્ધ-નિરંજન-નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનું શરણ-હું ગ્રહણ કરું છું. આ પ્રકારે સિદ્ધ ભગવંતના શરણને હું મનવચનકાયાના ગની શુદ્ધિ પૂર્વક ગ્રહણ કર છું, અંગીકાર કરું છું. • साहु शाणं पवज्जामि સાધુનું શરણ ત્રી ઘરે, જેહ સાધે શિવપંચરે મૂળ ઉત્તર ગુ જે વર્યા. ભવ તર્યા ભાવ નિગ્રંથરે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) છ છવ નિકાયના બંધુ, મહાભાગ્યવાન, જ્ઞાન-દર્શન–ચારિત્ર વડે મોક્ષ સુખને સાધનારા એવા સાધુ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૨) કેવલી પરમાવધિ જ્ઞાનવાળા, વિપુલમતિ મન પર્યવજ્ઞાની, શ્રતધરો, જિનમતને વિશે રહેલા આચાર્યો–ઉપાધ્યાય અને સર્વ સાધુઓ મને શરણ રૂપ થાઓ. Page #101 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ (૩) ચૌદપૂર્વી, દેશપૂર્વી, નવપૂ', ખાર અંગ કે અગિયાર અગના ધારક, જિન કલ્પી, પરિહાર-વિશુદ્ધિ ચારિત્રવાળા, ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિવાળા, કાષ્ટ બુદ્ધિવાળા, ચારણ મુનિ આદિ સર્વ સાધુ ભગવંતા મને શરણરૂપ થાઓ. ૭૨ (૪) ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા અથવા તા જ દ્વિપ, ઘાતકી ખડ કે પુષ્કરવરાર્ધમાં રહેલા સ સાધુ ભગવ ંતે મને શરણુ રૂપ થાઓ. (૫) સ્નેહરૂપ બ ધન તેડનારા, મેહને હણનારા, વિષય–કષાયને નિવારનારા, સમભાવને ધારણ કરતા, હિંસાદિક દોષથી રહિત, માધુકરી વૃત્તિએ નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરતાં, પંચ મહાવ્રત ધારી સાધુ મને શરણુ રૂપ થાઓ. (૬) પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયને રેડવામાં ઉદ્યમવાળા, સચમમાર્ગના આરાધક, પાંચમિતિ ત્રણગુપ્ત રૂપ અષ્ટ પ્રવચન માતાના પાલનહાર, સાધુના સત્તાવીશ ગુણેાથી યુક્ત, નવકારમંત્રમાં ત્રીજેચેાથે-પાંચમે પદ બિરાજતા. એવા સાધુ ભગવ ંતાનુ શરણુ હું ગ્રહુ છું. (૭) મણ કે તૃણુ, શત્રુ કે મિત્ર, શ્રી કે પત્થર આદિને વિશે સમાન ષ્ટિવાળા, ધીર, ગભીર, અઢાર સહસ શીલાંગના ભંડાર, પંચાચારના પાલનમાં તત્પર એવા સાધુ મુનિરાજનું મારે શરણ છે. મેાક્ષમામાં સહાયક એવા આ સાધુ ભગવંતાનું શરણ મન-વચન-કાયાના ચોગોની શુદ્ધિપૂર્વક ગ્રહણ કર છુ અંગીકાર કરુ છું. ० केवल पन्नत्तं धम्मं शरणं पवज्जामि શરણુ ચેથુ. ધરે ધનુ, જેહમાં વર દયા ભાવ રે જેહ સુખ હેતુ જિનવરે કહ્યું,પાપ જળ તારવા નાવ રે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) અતિ ઉત્કૃષ્ટ પુન્ય વડે પમાતા મેક્ષ સુખને દેનારા, મલિન ક્રમના નાશ કરનાર, જન્મને પવિત્ર કરનારા એવા કેવળી ભગવતે પ્રરૂપેલા કહેલા સુદર જિનધમ મને શરણ રૂપ થાઓ. Page #102 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આધનાના દશ અષિટારાર (૨) ત્રણ કાળમાં નાશ નડ્ડી' પામતા, જન્મ-જરા-મ૨ણ અને સેકડા વ્યાધિને શમાવનારા, દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી (રાકી) રાખતા, અનેક ગુણના સમુહુરૂપ એવા જિનધર્મ મને શરણભૂત હા. (૩) અજ્ઞાનરૂપ દારિદ્રને હણવામાં નિધાન તુલ્ય, પાપના ભારથી આક્રાન્ત થયેલા જીવાને શીતળ પવન તુલ્ય, સ્વર્ગ તથા અપવર્ગને દેનારા અને ભવ્ય પ્રાણીઓને સંસાર અટવીમાં સા વાહ રૂપ એવા જિન કથિત ધર્મ મારે શરણરૂપ હા. (૪) સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનના ધારકે કહેલેા, એકેન્દ્રિય-આદિ સર્વાં જીવાને સદ્ પ્રરૂપણા તથા પ્રતિપાલનાદિ વડે હિત કરનારા, ક્રાડે!—ગમે યાણને ઉત્પન્ન કરનારી દ્રવ્ય-ભાવ રૂપ દયાને વર્ણવતા એવા કેવલી ભાષિત ધર્મ મારે શરણ રૂપ થાઓ. પમ બ‘-પરમમિત્ર સમાન એવા આ કેવિલ ભગવત ભાષિત ધમ નુંં શરણુ હું મન વચન કાયાના ચોગાની શુદ્ધિ વડે અંગીકાર કર છું. ૭૩ આ પ્રમાણે મે' અહિં ત-સિદ્ધ-સાધુ અને કેવલી ભાષિત ધર્મનું શરણું અ’ગીકાર કરેલ છે. શણ રહિત અનાથ અને દિન એવા મને હવે આ ચાર શણાં જ ઉગારનાર છે. મીત્તે બધા માહ–રાગ પરિહરીને હવે, સંસારમાં મગલરૂપ-લાકાત્તમ એવા આ ચાર શરણુ મન-વચન-કાયા પૂર્ણાંક ભાવથી હું ગ્રહણ કરું છું... ભવાંતરમાં પણ આ ચારેની મને પ્રાપ્તિ થાઓ. સંસાર માંહે જીવને સમરથ શરણાં ચારેજી અરિહ‘તનુ શરણ સિદ્ધનુ શરણુ સાધુનું શરણુ કેવલી ભગવ'તે ભાખેલા ધર્માનુ શરણુ હ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ (૬) દુષ્કૃત—ગર્હ भूतानागत वर्तमान समये, यद् दुष्प्रयुक्तैर्मनो वाक्कायैः कृत कारितानुमतिभि - देवादि तत्वत्रये संघे प्राणिषु चाप्तवाच्यनुचितं हिंसादि पापास्पदम् मोहांवेन मया कृतं तदधुना गहमि निंदाम्यहम् આ ભવ પરભવ જે કર્માએ, પાપ કમ કેઈ લાખતા આત્મ સાખે તે નિંદીએ એ, ડિમિએ ગુરુ શાખતેા સમાધિ મરણ -: નોંધ : “સપૂણ સોનના” અને “હામળા માં આવતી જીવ વિરાધનાદિ’ સર્વેનો સમાવેશ દુષ્કૃત ગર્તામાં પણ થઈ શકે છે. પરંતુ તે મુદ્દા પહેલા અને ત્રી‚ અધિકારમાં આવે છે તેથી અહીં ફરીથી ગ્રહણ કર્યાં નથી. विमुक्तिमार्ग प्रतिकुल वर्तिना, मया कपायाक्षवशेन दुर्धिया चारित्र शुद्धे यदकारि लापनम् तदस्तु मिथ्या मम दुष्कृतं प्रभो । ૦ ભૂમિકા : -- “સમગ્ર જીવનમાં જે-જે પાપકમ-અપરાધ આદિ કર્યા હોય તે છેવટે આત્મ સાક્ષીએ પણ નિઢવા જોઈએ.” એ વાતને યાદ કરી મારા નાના કે મેટા દુષ્કૃત્યને હવે નિંદુ છું. સંસારરૂપ છંદીખાનામાંથી મારુ મન ઉદ્વિગ્ન થયુ છે, ખેને પામ્યું છે તેથી અરિહંત સાક્ષીએ—સિદ્ધ સાક્ષીએ-આત્મ સાક્ષીએ હું મામન મારા દુષ્કૃતનું સ્મરણ કરુ છું, મેં જે પાપાદિ આચર્યોં હાય—કર્યા હાય તેવા આ ભવ કે પૂર્વભવના સર્વ પાપ-અપરાધાને અત્યારે નિંદુ છું. (૧) અભિમહિકાદિ મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલા એવા મેં મુદ્દે આ સસારમાં ભટકતા, આ ભવે કે પરભવે • અરિહંત દેવ આદિ લેાકેાત્તર ઉપકારી મહાપુરુષાતા અવર્ણવાદ ઉચ્ચાર્યા હાય. ૦ અજ્ઞાનતાના ચેાગે કે સમજણપૂર્વક તીથ -હરિહરાદે કુદેવના સ્થાનની આરાધના મન-વચન કે કાયાથી કરી હાય, કરાવી હાયઉપદેશ દીધાં હાય, અનુમેાદી હોય. Page #104 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૭૫ - - ૦ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ રૂપ જે જૈન ધર્મને માર્ગ, તેનું ઉન્માર્ગ પ્રરૂપણ થકી આચ્છાદન કર્યું હોય. સ્નાન, ત્યાગ, હોમ-હવન વગેરે જે કુમાર્ગ તેનું મેં પ્રગટીકરણ કર્યું હોય કે લાકે પાસે પ્રરૂપણ કરી હોય. ૦ ઉસૂત્ર પ્રરૂપણ કરી હોય કે પોતાની બુદ્ધિ મુજબ અર્થના અનર્થ કરી ઉત્સવની સ્થાપના કરી મિથ્યાત્વ સ્થાપ્યું હોય. ૦ જિનબિંબ–જિનગૃહ વિરાધ્યા, શ્રુતની અવગણના કરી, ગુરુ વચન અવગણ્યા-જિનાગમ નિંદા કરી. કેવલીના વચનને છદ્મસ્થ સમાન ગણાવ્યું. આ તમામ કારણે હું અન્ય જીવોને મિથ્યાત્વ-અવિરતિ, વગેરેના સેવન રૂપ પાપના કારણભૂત–દોષના નિમિત્ત રૂપ બન્યા હેઉ તે સવ મારા પાપને હાલ હું નિંદુ છું. (૨) પ્રાણીઓના દુઃખના કારણભૂત કે જેને સંહાર થાય તેવાં– ૦ હળ-હથિયાર-ઘંટી–દસ્તા- ખાંડણીયા- ટ્રેકટર– કેસ– આદિ. અનેક ધકરણ મેં ઘડયાં-ઘડાવ્યાં–ખરીદ્યાં–લીધાં. ૦ ધનુષ-બાણરાયફલ–ીલ્વરચપ્પ-છરી જેવા હિંસક સાધનો લીધા–વસાવ્યાં. આ પ્રમાણે જે અધકરણે મેં કર્યા હોય, કરાવ્યા હેય અનમાં હોય. આ ભવ કે પરભવમાં આવા અધિકારણે જે રાખી મુક્યા હોય તે તે મારા સર્વ દુષ્કૃત હું હાલ નિંદુ છું. (૩) પાપ કરીને પિષીયાં એ, જનમ જનમ પરિવાર તે; જન્માંતર પહો પછીએ, કેઈએ ન કીધી સાર તે. પાપના હેતુભૂત કુટુંબ–સ્ત્રી, પુત્ર, સ્વજન, પરિજન વગેરેનું રાગ-દ્વેષ–ઇ આદિ વડે આકુળ-વ્યાકુળ ચિત્તવાળા થઈને અન–પાન અન્ય સગવડો આદિથી પિષણ કર્યું હોય. જે કુટુંબ–પરિવાર માટે મેં પહેલકમાં સુખ આપનાર કેઈ ધર્માનુષ્ઠાન ન આણ્યું, મેક્ષ–વૃક્ષના બીજ સમાન એવું નિર્મલ સમ્યકત્વ ન ધારણ કર્યું, દર્શનશુદ્ધિના નિમિત્ત ભૂત દ્રવ્યપૂજા–ત્રિકાળ ચૈત્યવંદનાદ ન કર્યા. શક્તિ મુજબ તપસ્યા ન કરી–પર્વ તિથિ સાચવી નહીં, ગૃહ Page #105 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ કાર્યરત એવા મેં નવું કઈ અધ્યયન ન કર્યું પરાવર્તન ન કરી, માનવ ભવ પામ્યા પછી લાખ મેં ભાગે પણ ધર્મ ન કર્યો. –પણ જનમો જનમ પાપ કર્યો કરી ને પરિવારને પિષ્યાં હોય તે મારા સર્વ દુષ્કૃત્યોની હું નિંદા કરું છું. (૪) વિકથા-શ્રીકથા ભત્તા , રાજકથા, દેશકથા કીધી હોય, સામાયિકાદિમાં પ્રમાદ નું સેવન કર્યું, ઈષ્ટના વિયાગ કરાવ્યા, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરી હોય, એ રીતે નિંદા-વિકથા–મમાદાદિ દેષોનું સેવન કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોદના કરી હોય તે મારા સર્વ દુષ્કાને નિંદુ છું. (૫) મૈત્રી-કરૂણા તેમજ ઉપેક્ષાને એગ્ય એવા અન્ય જીવોને પરિતાપના, સંકલેશાદિ ઉપજાવવા પૂર્વક મેં જે કાંઈ દુ:ખ આપ્યું હોય પણ તેઓ પ્રત્યે મંડ્યાદિ ભાવના ન ભાવી હોય તે મારા તે સર્વ દુષ્કૃત્યોને હું નિંદુ છું. () મન-વચન-કાયાથી કરવા-કરાવવા કે અનુમોદના દ્વારાએ મેં જે કાંઈ વિપરીત–આચરણ કરી હાય - જિનભાષીત ધર્મ વિરૂદ્ધની અશુભ-અશુદ્ધ પ્રવૃત્તિ કેઈ પ્રકારે કરી કે થઈ હોય. ૦ પંચપરમેષ્ઠિ; અન્ય પૂજનીય ગુણાધિક આત્મા, માતા-પિતા –બંધુ, ઉપકારી જ વિશે, સમક્તિ યુક્ત કે હિત જીવો વિશે, પુસ્તકાદિ અજીવ વિશે કોઈ વિપરિત પ્રવૃત્તિ-અબહુમાન–અવિધિ થયાં હોય. ૦ મનથી નહીં ચિંતવવા ચાગ્ય, ભાષાથી નહીં બલવા ગ્ય, કાયાથી નહીં કરવા ગ્ય એવી સર્વ આચરણ રૂપ મેં આશ્રવને આદર્યા અને સંવરને તન્યા હોય. મારા તે સર્વ દુષ્કૃત્યોને હું બિંદુ છું. (૭) અન્ય દુકૃત: ૦ અવિરતિ, અજ્ઞાન મિથ્યાત્વ, છે કે અવે પર રાખેલા કે કરેલા સર્વ પ્રકારના મમત્વને હું આતમ સાક્ષીએ નિંદુ છું. ૦ રાગ દ્વેષાદિ દેશે વશ થઈ સંસારના તે-તે સાધને પર પ્રતિબંધ કરવા વડે મેં જે કઈ બાહ્ય સુખનાં સાધનોની ઈચ્છા કરી હોય તેને હું બિંદુ છું. Page #106 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૦ ધર્મ કિયા વગેરે મત્સરથી, ભયથી, લાલચથી કરી, પરજન રંજન માટે ને વેશ ભજવ્યો, ૦ જીભ-લક્ષમી અને સ્ત્રી જે ત્રણ પાપના મૂળ છે તેની જ ચિંતામાં ભવો પુરા ક્ય, ૦ પતે અશુદ્ધ હોવા છતાં મેં બીજાને શુદ્ધ આલોચનાની પ્રેરણા કરી અને ખુદ પાપના ફંદામાં ફસાયે-ત્રત વિરાધ્યા હોય. 0 અછતાં ગુણની પ્રશંસા સાંભળી હર્ષ ધર્યો અને છતાં દોષને સાંભળીને કહેનાર પર મેં ઠેષ ધર્યો. a નિશ્ચય પંથને મેં જાણ્યું નહીં અને વ્યવહારમાં જ વિહર્યા કર્યું એ રીતે મનથી નિઃશંક બની અસદાચારની સ્થાપના કરી. ૦ સમય–સંઘયણ આદિ કારણે શુકલ ધ્યાન આવતું નથી અને સ્વપ્નમાં પણ ધર્મધ્યાનને હું ઘરસ્તો નથી. માત્ર આ રૌદ્રધ્યાને જ વચ્ચે છું. - ઉદર ભરણાદિ કૃત્ય માટે હે પ્રભુ! મેં આપના દર્શન અને પર્શન કર્યા પણ તત્વની પ્રિતિ કે પ્રતિતી માટે આપની સેવન ન કરી. ધર્મ કથા થકી પણ મેં મારી અને બીજાની વંચના કીધી– ધર્મ પણ ભાંડ ભવાયા પેઠે સેવ્ય-ધર્મના નામે અર્થ અને કામને પૂર્યા. ભક્ષ્યાભઢ્યને વિવેક ન કર્યો, કષાયથી કલુષિત મન વાળો રહ્યો, અનંતીવાર ત્રણ રન્ને હાથમાં આવ્યા છતાં પ્રમાદથી તેને ગુમાવી દીધાં. ૦ વિદ્યા વાદને માટે કરી, ઉપદેશ જનરજવા કર્યા, મનમાં સંવેગ-નિર્વેદ ન ધર્યો, વિવિધ ત્રિવિષે વારંવાર પ્રતિજ્ઞા ઉચ્ચારવા છતાં વારંવાર તેને ભંગ કર્યો. ૦ મારા પિતાના સુખ માટે અનેક આરંભ ચિંતા કીધા, જયણા ન પાળી, વ્રત-નિયમ ભાંગ્યા, વિણખાધાં–વિણભગવ્યા મેં કર્મ બાંધ્યા. આ રીતે મિથ્યાત્વ- અવિરતિ-કક્ષાય- પ્રમાદ-અનાચરણ–અવિધિ આદિ અનેક કારણે સર : ૧. Page #107 -------------------------------------------------------------------------- ________________ ७८ નહી આચરવા યાગ્ય-નહી ઇચ્છવા ચેાગ્ય પાષાનુબંધી સૂક્ષ્મ કે સ્થૂલ પાપ મન-વચન કે કાયા વડે રાગ દ્વેષ કે મેાહ વડે આ જન્મ કે અન્ય જન્મમાં કર્યુ હોય, કરાવ્યુ. હાય કે અનુમેઘ હોય તે દુષ્કૃત્ચાને કલ્યાણ મિત્ર ગુરુ દેવના વચનથી નિંદા-ગર્હ ચેાગ્ય અને છડવા ચેાગ્ય જાણ્યુ છે, શ્રધ્ધા વડે મને એ વાત ગમી છે, એટલે અહિત અને સિધ્ધ પરમાત્માની સાક્ષીએ મારા સાથે દુષ્કૃતાને હું નિઃ code એ સબંધે કરેલું. મારું સત્ર પાપમિથ્યા થાઓ મિથ્યાથાઓ મિથ્યા શા સમાધિ મરણ નિદા અધિકારને અ ંતે – વિનમ્ર પ્રાર્થના G દુષ્કૃત અહીં દુષ્કૃતાની સામાન્ય યાદી આપી છે. પાછળ દુષ્કૃત ગર્હ કે આલાયણા રૂપ સ્તવન પણ આપ્યા છે, છતાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના દુષ્કૃત્ય। યાદ કરી, વિચારી જઈ, નોંધ કરી – ગુરુ સાક્ષીએ ગાં કરી શલ્ય રહિત પણે આલોચના કરવી, (4 · શરમથી – ગારવથી – હું ભણેલા . એવા અભિમાનથી અથવા અન્ય કારણે પોતાના દુષ્કૃત્ય મરણ સમયે પણ પ્રગટ ન કરવાર આરાધક ન થાય.” “ જો આત્મા ધણા જ નન્ન-સરળ બન્યા હાય તા જ પાતાના ગુપ્ત પાપ કૃત્યોને પોતાના મુખે સરળ ભાવે પ્રગટ કરી શકે છે. પછી તે શુદ્ધ થાય છે-આરાધનાના ઉત્તમ મા તે જાણે છે પ્રીતિને પામે છે -- પરમ પદ સુધી પહોંચે છે.” [] . [] • . ૦ [[] Page #108 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૭૯ દુષ્કૃત ગહ અંતર્ગત—“વિષય છે કે અધિકાર ઈન્દ્રિયના વિષયોને ત્યાગ કરવો જોઈએ. આ વાત અતિચાર કે દુષ્કૃત સ્વરૂપે આવી જ જતી હોવા છતાં “પ્રાચીન આરાધના” સંવત-૧૫૯૨માં “વિક્ય છેડે” અધિકાર અલગ આપેલ છે. તેથી અને અલગ નોંધ્યો છે. (૧) મેહના ફંદામાં ફસાયેલા મૂઢ જીવ ભૂતકાળમાં શબ્દ– રૂપ-ર-ગપશે એ પાંચે ઈદ્રિના વિષયથી સંતોષ પામ્યા નથી અને ભાવિમાં સંતોષ પામવાને નથી છતાં મેં પાંચે ઈનિદ્રયના વિષયમાં લોલુપતા દાખવી. - જો ગંધથી ભમર, રસથી મીન, સ્પર્શથી હાથી, શબ્દથી મૃગ, રૂપથી પતંગીયું તને શરણે જતું હોય તે પાંચે ઈન્દ્રિયના વિષયમાં ફસાયેલા મારી શી ગતિ થશે? તેમ વિચારી હવે આ વિષને ત્યાગ કરું છું. (૨) સુકા ઘાસ અને લાકડાથી અગ્નિ કોઈ કાળે તૃપ્ત ન થાય. હજારો નદીના પાણીથી સમુદ્ર સંતોષ ન પામે તેમ આ જીવ કદી વિષય–ભોગથી તૃપ્ત ન થાય માટે હવે હું સમજીને વિષય–ત્યાગ કરું છું. (૩) માનવ ભવમાં સર્વશ્રેષ્ઠ સુખ આપનારા દેવ કુરૂ ઉત્તર કુરૂ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાંના કલ્પવૃક્ષનાં સુખ અનુભવ્યાં દેવગતિમાં દેવ જીવનના દિવ્ય ભેગે પ્રાપ્ત થયાં રાજા–વિદ્યાઘરના સુખને રસ પણ મેં ચાખે છતાં આ જીવને તુષ્ટી ન થઈ તેથી હવે હું સ્વેચ્છાએ વિષયોને ત્યાગ કરું છું. (૪) મન-વચન-કાયાને આનંદ પમાડતાં, સર્વ ઈદ્રિયોને આહલાદ આપતા અતિ ઊંચા પૌગલિક સુખનાં સાધનોમાં ઘણીવાર મહા પણ ભવ સુખની મારી ભૂખ ન ટળી તેથી હવે આ વિષયેન હું ત્યાગ કરું છું. ઈદ્રિના વિષયમાં મન-વચન-કાયા થકી આ ભવ–પરભવમાં જે હું પ્રવૃત્ત થશે તે મારા દુકૃતની નિંદા કરુ છું. હવે સમજપૂર્વક સ્વેચ્છાએ આ વિષને હું છાંપુ છું. પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયોમાંથી મારા મનવચન-કાયાને પાછા ખેંચું છું. ભાવિમાં તેમ ન કરવા કટિબદ્ધ થાઉં છું. Page #109 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ - - (૭) સુકૃત અનુમોદના अर्हत् सिद्ध गणीन्द्र पाठक मुनि श्राद्धा व्रत श्राविका - यहत्वादिक भावतद्गत गुणान् मार्गानुसारीन् गुणान् श्री अर्हद्वचनानुसारि सुकृता- नुष्ठान सद् दर्शना दीननुमोदयामि सुहितैः योगैः प्रशंसाम्यहम् અન્યમાં પણ દયાદિક ગુણે જેહ જિનવચન અનુસાર રે સવ તે રિાત અનુમોદીએ. સમકિત બીજ નિરધાર રે ચેતન જ્ઞાન અજવાળીએ ભૂમિકા સુકૃત (સારા કાર્યો)ની અનુમોદના (પ્રશંસા) કરવી જોઈએ. તે વાત સાતમાં અધિકાર જણાવી. આ માટે અહીં ત્રણ વિભાગ કર્યા છે. ૦ પિતાના (સ્વ) સુકૃત અનુમોદના. છે બીજાના (પર) સુકૃત અનુમોદના. 0 ઋષિ ગુણ અધિકાર. ઋષિ ગુણ પ્રશંસા એ દશ અધિકાર સિવાયના અલગ અધિકાર છે. પણ તે સુકૃત અનુમોદના રૂપ હોવાથી અહીં સમાવેલ છે. ૦ સ્વ સુકૃત અનમેદના હે ભગવંત! જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ત્રણ રત્નો સંબંધી મેં અલ્પમાત્ર પણ મોક્ષ માર્ગને અનુસરીને જે કાંઈ સારુ કામ કર્યું હોય તે મારા સર્વે સુકૃતની હું આ રીતે અનુમોદના કરું છું. 0 જિનભવન કર્યું કે કરાવ્યું હોય, જિન પ્રતિમા મેં ભરાવી હોય, જિન આગમ-પુસ્તક કે સિદ્ધાંત ઉપકરણ લખ્યા કે લખાવ્યા હોય, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કે વસ્ત્ર–આહાર–પાત્રાદિ વડે કઈ ભક્તિ કરી હોય. શ્રાવક-શ્રાવિકાને દ્રવ્ય-ભાવથી સાધમિક સહાય કરી હોય. એ રીતે સાતે ક્ષેત્રમાં ધર્મવૃદ્ધિના હેતુભૂત જે કાંઈ ડું–વધું દ્રવ્ય વાપર્યું હોય-ભાવથી બીજરૂપે વાવ્યું હોય તે સર્વેની હું અનમેદના કરું છું. પ્રશંસા વડે મારા તે સુકૃતની વૃદ્ધિ પમાડું છું. Page #110 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૦ દર્શન-જ્ઞાન–ચાત્રિ રૂપી રત્નના ગુણેની ખાણ સમાન એવા અરિહંત પરમાત્મા, મુક્તિ પામેલા સિદ્ધ ભગવંતે, સંપદા પ્રધાન એવા ગરછ નાયક, સંસાર પાર ઉતારતા આચાર્ય, સૂત્રના પાઠક ઉપાધ્યાય ભગવંત, વાચક વર જ્ઞાન વીર, ગ્લાન,શક્ષ, ગચ્છ પ્રવર્તક, સતાવીસ ગુણધારી સાધુ, સમાનધર્મવાળા સાથમિક, પ્રવચન પદ વગેરે વિશે. જે કાંઈ વિનય–વૈયાવરચ-વર્ણવાદ–પ્રશંસા આદિ કરવા વડે બહુમાન કર્યું હોય તે મારા સુકૃતની હું અનુમોદના કરું છું. ૦ સુપાત્ર, અનુકંપા વડે પોપકાર બુદ્ધિએ કે અભય રૂપ જે કાંઈ દાન કર્યું હોય. શીલવ્રતનું પૂર્ણ પાલન કર્યું અને સ્વ-દારામાં પણ સંતોષ રાખ્યો હોય. આયંબિલ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ માસક્ષમણ આદિ અનશન તપ અને અન્ય બાહ્ય-અભ્યતર કંઈ તપ ક્ય છે. શુદ્ધ ભાવનાઓ ભાવી હોય. તે મારા દાન-શીલ-તપ-ભાવ રૂ૫ ચારે પ્રકારના ધર્મ આરાધના ના સુકૃતની હું અનુમોદના કરું છું. ૦ શ્રી શત્રુંજય ગિરનારજી, સમેત શિખરજી આબુ, તારંગાજી, શંખેશ્વરજી આદિ અનેક તીર્થો કે પરમાત્માની કલ્યાણક ભૂમિની મેં યાત્રા–સ્પર્શના કીધી. –જે જે જિનપ્રતિમા જુહારી–તે મારા સુકૃતને હું અનુદુ છું, ૦ પરમેષ્ઠિનું સ્મરણ, જિનપૂજા, સાધુવંદન, પવિત્ર પ્રવચનનું શ્રવણ, શ્રાવકધર્મ–સાધુધર્મ, શુદ્ધ-દર્શન-જ્ઞાન–ચારિત્રની પરિપાલના સમક્તિ મતિની આદરણા મૂળગુણ-ઉત્તરગુણ આરાધના, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ–જયણાનું પાલન. દેશવિતિકે સર્વવિરતિ સામાયિકનું ગ્રહણ, વાયણા લેવા પૂર્વક શ્રુત અભ્યાસ, ગુસમુખે અર્થ શ્રવણ અંગબાહિર-અંગપ્રવિષ્ટ–કાલિક-ઉત્કાલિક કૃતનું અધ્યયન-શ્રવણ, પડિલેહણ-પ્રમાર્જના વગેરે જે-જે શુદ્ધ આચારેને સેવ્યા હોય તે મારા સર્વ સુકૃતને હું અનુદુ છું. ૦ દેશવિરતિ–સર્વવિરતિ રૂ૫ સામાયિક આવશ્યક, વીશ જિન સ્તવના રૂપ ચઉવિસલ્ય બીજું આવશ્યક, ગુરુવંદન, પ્રતિકમણ કાલે Page #111 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ત્સર્ગ, પરચખાણ એ છે આવશ્યકમાં ઉભયકાળ ઉદ્યમવંત રહીને મેં નિષ્કપટ વૃત્તિએ તે છ આવશ્યકનું જે સમ્યક આરાધન કર્યું હોય તે મારા સુકૃતની અનુમોદના કરું છું, 2 શુદ્ધ-જ્ઞાનદર્શન–ચારિત્ર રૂપ મેક્ષમાર્ગ તેને તરવા માટે મે જે-જે સમ્યગ્ન વિધિપૂર્વક આરાધના કરી હોય, જેમકે – - (૧) ઉત્તમ એવા પૂર્વ ઋષિ કૃત જે અભિનવ ગ્રંથને અભ્યાસ ક–તેના મર્મને પામ્યું. (૨) બીજાને જે સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યું, અર્થ સમજાવ્યા. મેં પણ પંચાંગી જિન સૂત્રો ધારણ કર્યા. (૩) સભા સમક્ષ સૂત્ર-અર્થ–નિર્યુક્તિ–ગ્રન્થ વગેરે પ્રગટ કર્યા, વિશેષ પ્રકારે સથાપના કરી. (૪) ગુરુપ્રસાદે જિનવાણી સાંભળી અને તેથી જીવાદિક નવતત્ત્વ જાણીને શ્રદ્ધા –સદણાકરી સમક્તિ તત્ત્વ પ્રાપ્ત કર્યું. (૫) અરિહંતના અરિહંત પણામાં, સાધુના સાધુપણામાં, જિનકથિત ઈમના તત્ત્વપણની શ્રદ્ધા કીધી. (૬) ઉમ્રભાવે નવકપ વિહાર કરતાં દેશાટન દરમ્યાન પરિષહે. સહ્યા–ચાર ભેદે અભિગ્રહો લીધાં–શુદ્ધ આલોચના કરી. (૭) સમસ્ત દ્રવ્યાદિકનો પ્રતિબંધ ટાળે,-નિર્દોષ આહાર–પાણી લીધાં–બાર ભેદે દુષ્કર તપ આદર્યો. (૮) ચારિત્રની અનુમતિ માંગતા કોઈને પણ અટકાવ્યા નહીં. મેં પણ સામાયિક–પર્વ તિથિ એ પૌષધ વગેરે તે આદર્યા. એ રીતે આ ભવે કે પરભવે મેં દર્શન જ્ઞાન ચારિત્ર તણું આરાધના કરી હોય તે મારા સર્વ સુકૃતને અનુદુ છું ૦ પૂર્વ ભવે (૧) પૃથ્વીકાય રૂપે મારું શરીર ભગવંતની મૂતિ–આભૂષણધર્મ ઉપકરણદિમાં કામ આવ્યું હોય. (૨) અકાય રૂપે જિનેશ્વરના સ્નાત્રાદિ અભિષેકમાં આ શરીર કામ આવ્યું હોય. Page #112 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૮૩ (૩) તેઉકાય રૂપે ભગવંત સન્મુખ દીપ પૂજા કે આરતીમાં તે કાયા કામ આવી હાય. (૪) વાયુકાય રૂપે મારી કાયા ભગવંતને ચામર વિંઝવા રૂપે કે સાધુ મહાત્માને સ્વાધ્યાય સમાધિમાં ઉપયોગી બની હોય. (૫) વનસ્પતિકાય રૂપ મારી કાયા કાષ્ઠ પ્રતિમાકે ધર્મોપગરણમાં કામ આવી હોય. આ રીતે અનંતા ભવમાં આ કાયાને આવે છે પગ થયે તે સર્વ સુકૃતને હું અનુમેહું છું વીતરાગના વચનાનુસાર જે સર્વ સુકુ વણે કાળમાં મન વચન કાયાથી કર્યું હોય તે સર્વ મારા સુતને અનુમેહું છું. આ પ્રશંસા વડે મારા તે સુકૃત વૃદ્ધિ પામે. ૦ પર સુકૃત અનુમોદના: હે ભગવન્! હવે હું બીજાને સુકૃતની સાદ કરીશ. મારો આત્મા તેવા ગુણોથી વાસિત થાય તેમજ ગુણ નાણમાં પ્રગટ થાય તે માટે અરિહંત પરમાત્માથી માંડીને . . . રહેલા પણ ભગવંતના માગે જેઓ જેટલું આરાધના કરી રહ્યા છે તે ના તે તે ગુણેની હું અનુમોદના કરી રહ્યો છું. ૦ વિશ્વના ઉપકારને કરતાં એવા શ્રી અરિહંત દેસાના ધર્મતાનાં પ્રવર્તનરૂપ અરિહંત પણાના ગુણની હું અનુમોદના કરું છું. ૦ કર્મને ક્ષય કરી શ્રી સિદ્ધત્વને પામેલા સંદ્ધ પરમાત્માના સ્વસ્વરૂપની રમણતા રૂપ સિદ્ધપણું ના એકત્રીશ ગુણેની હું અનુમોદના કરું છું. ૦ ચારિત્ર રૂપી વનને સિંચવામાં હેતુભૂત એવા આચાર્યના આચારથી યુક્ત–પંચાચાર પાળવા–પનાવવામાં સમર્થ–તેમજ છત્રીશ પ્રકારે છત્રીશ ગુણના ઘારક એવા ત આચાર્યપણુના ગુણની હું અનમેદના કરું છું. ૦ સૂત્ર સ્વાધ્યાય રત એવા અને વાચનાદિ પાંચ પ્રકારે ભણવાં– ભણાવવારૂપ વાચતા ગુણના ધારક ઉપાધ્યાયના ઉપાધ્યાયની હું અનુમાદન કરું છું. Page #113 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૦ નિર્મલ ચારિત્રની આચરણ રૂપ અને સતાવીસ ગુણને ધારણ કરતા સાધુના તે મૂળગુણ-ઉત્તર ગુણ રૂપ સાધુપણુની હું અનુમેદન કરું છું. ૦ સાધુ ભગવંતની માફક સાદવજી મહારાજના પણ સાધ્વીપણના ગુણેની હું અનુમોદના કરું છું - સમતિ મૂલ દેશવિરતિને ધારણ કરતાં, જિનકથિત ધર્મના આરાધક એવા શ્રાવક-શ્રાવિકાના શ્રાવકપણુ ગુણોની હું અનુમોદના કરું છું. અવિરતિ છતાં પણ સમક્તિ દૃષ્ટિને ધારણ કરતાં આત્માના તત્વ શ્રદ્ધા રૂપ સમ્યક્ દર્શન ગુણની હું અનુમોદના કરું છું. - દેવતાના ભવને પામેલા પણ સમક્તિ દૃષ્ટિ એવા દેના શ્રદ્ધા રૂપ ગુણ, જિનવરની સેવા અને સાધર્મિક પણું એવા તે દેવના સમક્તિાદિ ગુણોની હું પ્રશંસા કરું છું. 0 તિર્યચપણને પામેલા પણ સમક્તિ ગુણવાળા, દેશવિરતિને ધારણ કરેલા પંચ પરમેષ્ઠિને સ્મરણ કરતાં, અંતકાલે સંલેખના કરી રહેલા, જાતિસ્મરણ જ્ઞાન પામીને મોક્ષમાર્ગ આરાધન રત એવા તિર્યંચના સમકિતાદિ તે ગુણોની હું પ્રશંસા કરું છું. ૦ કર્મચગે ઘણું દુઃખ પામેલા છતાં નરકમાં દુર્લભ એવા સમક્તિને પ્રાપ્ત કરતા નારકી જ ના સમક્તિ ગુણની હું અનુમોદના કરું છું. . કેઈપણ ગતિમાં અને સ્થિતિમાં રહેલા છતાં એક–એ ભવમાં મોક્ષને પામનારા એકાવતારી કે નિકટભવી–જેના આમોક્ષપણાની હું અનુમોદના કરું છું. ૦ આ ઉપરાંત જે-જે માં રહેલા દયા–દાનાદિ ગુણ, તીવભાવે પાપ નહીં કરતાં પાપભીરૂપણું, ભવને વિશે રાગ નહીં ઘરતા વિરાગીપણું, અલ્પ કષાયી, મોક્ષની ઈરછાવાળા–જન્મ મરણમાંથી છુટવા ઈચ્છતા, ભદ્રિક પરિણામ આદિ અનેક ગુણો જિન વચનાનુસાર જે-જે બીજા કોઈ પણ જીવમાં રહેલા હોય તે–તે જીના તે સર્વે ગુણ– સુકૃતોની હું અનુમોદના કરું છું. Page #114 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર પ'ચ પરમેષ્ઠીના અરિહંત-સિદ્ધ-આચાય ઉપાધ્યાયસાધુપણાંની, શ્રાવકના સાક્ષ સાધન યેગેની, દેવ-તીય ચ નારકી અને નિકટ લવી જીવો તથા શુદ્દે આશયવાળા સવ જીવોના માર્ગાનુસારીપણાની હુ’પ્રશંસા-અનુભેદના કરું છુ આ રીતે બીજા જીવોના મુકૃતો મેં અનુમેદ્યાં છે. - ઋષિ ગુણ અનુમેદના :— . ઋષિ ગુણુ એટલે બીજાના ગુણાની અનુમેાદના જ છે. છતાં વિશેષ અનુમેદનાચે હું હવે અલગ અલગ ઋષિને ગુણા સહિત સ્મરુ છુ તેમના જેવી સમાધિ મને પણ પ્રાપ્ત થાઓ. ૮૫ O અણિકા પુત્ર અચાય` :- ગ ંગા નદી ઉતરતા હતા ત્યારે વ્યંતરીએ ઉપદ્રવ કરતાં નાવના લાદાએ નદીમાં ધકેલ્યાં, આચાય મહારાજને શૂળીમાં પરાવ!યા ત્યારે જીવદયા ચિ'તવત: તે સમાધિપૂર્વક કેવળજ્ઞાનને પામ્યા તે તેમના કરુણ ગુણની અનુમેદના કરું છું, ૦ ખધક સરિતા પાંચ શખ્યા ને યંત્રમાં નાખી પાલકે પીલી નાંખ્યા ત્યારે પેાતાના શરીર વિશે અપ્રતિષ્ઠદ્ધ અને મમત્વ રહિત આરાધક ભાવમાં રહી સમાધિપૂર્વક કેવળજ્ઞાનને પામ્યા, તે ૫૦૦ના આરાધક પણાની હુ. અનુમેદના કરું છું. તેમજ ખ`ધક ઋષિના તે નિયામક ગુઝુની હું અનુમાદન કરું છું. • સુકાશલ ઋષિ ચામાસી પારણા ના દિવસે પત પરથી ઉતરતા હતા ત્યારે પૂર્વભવની માતાએ વાઘણે ફાડી ખાધાં છતાં ધીરતા ન ગુમાવતા સમાધિ મરણને પ્રાપ્ત યુ. તે ધીરતા ગુણની હું અનુમાદના કરું છું. • અવન્તી સુમાલ પાદાપગમન અનશને રહ્યા હતા. માત્ર એક રાત્રિના સંયમ હતા. તે જ રાત્રે ત્રણ પહાર સુધી શિયાલણે ત્રાસ પૂર્વક ચાવી, શરીર ખાધુ છતાં પ્રત્યાખ્યાનમાં દૃઢ રહીને સમાધિ મરણ પ્રાપ્ત કર્યું' તે પ્રત્યાખ્યાન દૃઢતા ગુણની હું અનુમેદના ગુંછું, ૦ સનતકુમાર ચક્રી એ સાતસો વર્ષ સુધી શરીરની વેદના ભોગવી રોગ મટાડવાની સ્વલબ્ધિ હોવા છતાં કાયાની મમતા ડી રત્નત્રય આરાધનામાં લીન રહી સમાધિ મરણ પ્રાપ્ત કર્યું, તે દેહ Page #115 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ - - મમત્વ ત્યાગ ગુણની હું અનુમંદના કર છું ૦ રિલાતી પુત્ર ઉપશમ–વિવેક–સંવર રૂપ ત્રિપદી સાંભળી કાયોત્સર્ગમાં લીન બન્યા ત્યારે કીડીઓએ ચાલ જેવું શરીર કરી દીધું છતાં સમાધિ ભાવમાં મરણ પામ્યા તેના સંવર ભાવોની હું અનુમોદન કરું છું ૦ ગજસુકુમાલ ને માથે અંગાર ભરી દીધાં છતાં કર્મ વગણને આ ભવે જ ખતમ કરવાના દયેયવાળા તેણે સમાધિપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થિરતા ગુણને હું અનુદુ છું - ખલી પુત્ર શાળાએ મુનક્ષત્ર અને સર્વાનુભૂતિ પર તેજા છેડી બાળી દીધાં, છતાં સમાધિ પૂર્વક મરણ પામ્યાં તે તેના વીર પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગની હું અનુમોદના કર છું. રીતે -જે ઋષિઓ થઈ ગયા. તેમાં હું અલ્પમતિ એ કેટલાને યાદ કરી શકું? તેથી જે-જે ઋષિના જે-જે ગુણો હોય તે સર્વે ગુણને સ્મરણ કરતો સર્વેના સુકૃત હું અનુમોદુ છું. ૪ ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ઉક્ત સુકૃત-અનુમોદના પરમગુણ યુક્ત અરિહંતાદિકના પ્રભાવથી મારે સભ્ય વિધિપૂર્વક, ખરા શુદ્ધ આશરવાળી, આચરણ રૂપે યથાર્થ પાલન કરવા રૂપ, તેને યથાર્થ નિર્વાદ કરવા વડે નિરતિચાર ભાવે પાલન કરી શકાય તેવી થાઓ. આ સુકૃત અનુમોદનાથી હિતાહિતનો અજાણ એ હું હિતાહિતને સમજતા થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં, હિતમાર્ગમાં પ્રવૃત્ત થાઉં અને સર્વ સત્વ-પ્રાણી વર્ગ સંબંધિ ઉચિત સેવા વડે આરાધક થાઉં એ જ પ્રાર્થના કરું છું. [3 ૦ [ 0 ] 0 ] Page #116 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ८७ ૮ શુભ ભાવના तच्चा यास्यति मे कदा दिन महं यत्पालयिष्येऽमलं चारित्र' जिनशासन स्थित मुने-मानें चरिष्याम्यहम् मुक्तो जन्म जरादि दुःखनिवहात संवैगनिर्वेदताप्तोक्तास्तिक्य दयालुता प्रशमतां धर्ता भविष्याम्यहम् ભાવ ભલે મન આણીએ ચિત્ત આણી હામ સમતા ભાવે ભાવીએ એ આતમ રામ ધન ધન તે દિન માહ ભાવભલી પરે ભાવિએ એ ધમને સાર શિવગતિ આરાધન તણે એ આઠમો અધિકાર ધન ધન તે દિન માહરે દુકૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરી શુભ ભાવને ધારણ કરવા જોઈએ. જેથી અંતિમ સાધના સમયે મનના પરિણામે નિર્મલ બને. ધર્મ આરાધનામય-ચિત્ત થાય અને હદયમની કલુષિતતા અંત સમયે સમાધિને દુષિત ન કરે. (૧) કયારે બાહ્ય અત્યંતર પરિગ્રહ છોડુ ? બાહ્ય-અત્યંતર બંને પરિગ્રહ મહાપાપનું મૂળ છે. દુર્ગતિ આપનારા છે. મહા દુઃખનું કારણ અને અનર્થને કરનારા છે. અજ્ઞાન–મેહમત્સર રાગ-દેષનું મૂળ છે. દશ પ્રકારના યતિધર્મ રૂપ કલ્પવૃક્ષને માટે દાવાનળ સમાન છે. જ્ઞાન-કિયા–દયા–સંતોષ અને બોધિ બીજને નાશ કરવાવાળા છે. કુમતિ અને બુદ્ધિને દેનારા છે. સુમતિ અને સુબુદ્ધિ રૂપ સૌભાગ્યને નાશ કરનાર છે. તપ સંયમ રૂપ ધનને લુંટવાવાળા છે. લાભ અનેક લેશરૂપ સમુદ્રને વધારનાર છે. જન્મ જરા મરણને કરવાવાળા છે. મિથ્યાત્વ શલ્યને દેનાર અને મેક્ષમાર્ગના વિઘકારી છે. અનંત સંસાર વધારે છે. આ લોક પરલોકના સુખના નાશક છે. ઉત્તમ પુરુષે સાધુ મહાત્માઓએ નિર્દેલ એવા આ બાહ્યઅભ્યત્તર પરિગ્રહને હું કયારે છોડીશ? મારે માટે એ ધન્ય દિવસ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સમાધિ મરણ હશે! જ્યારે હું આવા બાહ્ય પરિગ્રહને સર્વથા છેડીને સંપૂર્ણ પરિગ્રહથી વિરમી સંતોષ અને નિર્લોભતા ગુણને ધારણ કરીશ. ધન્ય હશે એ દિવસ જ્યારે અત્યંતર પરિગ્રહથી મુક્ત એ હું ખરે નિર્ગસ્થ બનીશ (ર) કયારે હું અણગાર બનીશ? કયારે આવશે એ દિવસ જ્યારે હું ધન્યકુમાર, શાલીભદ્ર, અવંતિ સુકુમાર, સુબાહુકુમાર, મેઘદુમાર વગેરેની માફક આગાર (ઘર) છોડી અણગાર બનું! દશ પ્રકારના યતિધર્મને ધારણ કર્યું નવ પ્રકારની વાડે બ્રહ્મચર્યનું પાલન કરું, સર્વ સાવદ્ય પરિહાર કરું પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુકત અને જયણાનો પાલનહાર બનું. ઉગ્રવિહારી અને ઘેર અભિગ્રહ ધારી બનું, બેતાલીશ ષ સહિત વિશુદ્ધ આહાર ગ્રહણ કરતો અને પાંચ દેષ ટાળીને વાપરતો થઉં. બાર પ્રકારના તપ અને સત્તર પ્રકારના સંયમને આદરનાર થઈશ, સસ વિરસ તુચ્છ લુફખા આહારને ધન્ના અણગારની જેમ વાપરુ, અઈમુતા જેવી જીવ દયાને ચિંતવને અને મેતાર્ય આદિ મુનિ જેવો સમતા–ધારી શ્રમણ કયારે થઈશ. કારે ધારણ કરીશ સારવી પુષ્પચુલા જેવો વૈયાવચ્ચ ભાવ. અણગાર બનેલો એ શુન્ય ગૃહમાં શમશાનમાં—અરણ્યમાં પહાડોમાં કયારે કાયાનું મમત્વ છોડીને કાઉસ્સગ્ગ ધ્યાન ધરીશ. પક્ષીઓ મારા શરીરે માળા બાંધતા હોય, વેલડીઓ વીટાતી હોય, પશુ નિભિક પણે સીંગડા ઘસતા હોય તે પણ ધ્યાનમાંથી ચલીત થયા વિના અણગણત્વને પાળનારો બની શ. વિધિ બહુમાનપૂર્વક ક્રિયા કરતે દેવ ગુરુના વિનય બહુમાનને ધરત, શુદ્ધ દર્શન માટે શ્રદ્ધામય જીવન જીવતો પ્રથમ અંતિમ પરસીમાં સ્વાધ્યાયને કરતો, ચારિત્રના તીવ્ર રાગમાં મનને પરોવતે કયારે હું સ્નાતક બનીશ. ધન્ય હશે તે દિવસ! જ્યારે શુદ્ધ અણગારત્વ પ્રાપ્ત કરી આ બઘાં મને રથને પામીશ. Page #118 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર (૩) કયારે આવશે એ આરાધક ભાવ? બંધક અણગારે તપ કરીને કાચા શાષવી દીધી. માત્ર આત્મ બળથી ચાલે છે, સુકા લાકડા, કે સુકાં પાંદડા ભરેલ ગાડી ચાલે ત્યારે જેવા ખડખડ અવાજ થાય તેવો અવાજ બંધક અણગારને ચાલતા થાય છે. પણ તપ વડે શોભી રહ્યાં છે. રાત્રે ધર્મ જાગરિકા કરતાં વિચારે છે. મારી આ દુર્બળ અવસ્થામાં ઉત્થાન-કર્મબળ–વિર્ય અને પરાક્રમ પણ છે. વળી મારા ધર્માચાર્ય શ્રમણ શ્રેષ્ઠ મહાવીર પ્રભુ પણ વિચારી રહ્યા છે. ત્યાં સુધીમાં મારું અંતીમ કલ્યાણ સાધી લઉં. આવતી કાલે સવારે પ્રભુને વાંદી, પર્યું વાસના કરી, અનુમતી લઈ, ફરીથી પાંચ મહાવ્રત ઉચ્ચરી, સાધુ–સાવીને ખમાવી ચગ્ય વીરો સાથે વિપુલગિરિ પર ધીમે ધીમે ચડી, પૃથ્વી શિલાનું પ્રતિ લેખન કરી, ડાભને સંથારો પાથરી, અનશન કરી મરણની પ્રતિક્ષા કરતા વિચરીશ. કયારે ધારણ કરીશ હું આવે આરાધક ભાવ? કયારે માત્માનું આવું મિલન થશે? કયારે હું પણ આવા તપથી કાયા શાષવી અંતિમ આરાધનાને સાધીશ ! (૪) કયારે હું સમતાને ધારણ કરીશ? હે જીવ સુખદુખનું કારણ કેવળ પોતાના કર્મ છે માટે સમભાવમાં લીન થવું જોઈએ. આપ કરણીનું જ ફળ છે. તે વાત સમજી બીજા પર દ્વેષ ન કરતા સમતા ધારણ કરવી. બીજા તે નિમિત માત્ર છે. નરકમાં ઉત્પનન થયે ત્યારે આ જીવે અશાતાજન્ય તીણ કટુ દુખ રહ્યા છે. તેની તુલનાએ આ ભવન જવરાદિ વ્યાધિ તો લેશ માત્ર પણ નથી. હે જીવ! વેદના તો શરીરને છે તેમાં તું શાને સમતા ગુમાવે છે. શરીર અને આત્મા જુદી વસ્તુ છે શરીર તે કૃતજ્ઞ છે. નારકીમાં જે વેદના ભેગવી તેના અનંતમાં ભાગે પણ આ કઈ દુઃખ નથી છતાં સમતા શા માટે ગુમાવે છે? હે જીવ! કુંથુઆ જે નાને જીવ પણ આ મલિન શરીર પર હાલે–ચાલે ત્યારે તેને વિનાશ ન કરતાં વિચારે કે આ અતિ સુક્ષમ જીવ Page #119 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ કંઈ રાગથી તે અહીં બેઠો નથી, એકાદ ક્ષણમાં ચાલ્યા જશે તેને શ્રેષ કે કેધ નથી. એમ જ આવ્યા છે. તો મારે શી સમતા ગુમાવવી? બંધક ઋષિના ૫૦૦ શિષ્ય વાણીમાં પીલાયા તે પણ સમતા તજી નહીં, તે અંતકૃત કેવલી થયાં. હે જીવ! હું પણ કયારે આવ્યો સમતા ભાવ ધારણ કરીશ? (૫) કયારે પ્રાપ્ત થશે એ પંડિત મરણ? મારા બધાં દેની આલોચના કરી નિઃશલ્ય થઈ સર્વ જીવરાશી ને ખમાવી બધા વ્રત સંભાળ અને અઢાર પાપસ્થાનકને ત્રિવિધે ત્રિવિધ વોસિરાવી નિર્મલ બનેલો એવો ક્યારે હું પંડિત મરણ પ્રાપ્ત કરીશ. ચારે આહારના પચ્ચખાણ કરી આહાર, ઉપાધિ અને છેલ્લાં શ્વાસે આ શરીરને પણ સિરાવી, ચાર શરણ ગ્રહણ કરી. આરાધના મય બને એ જ્યારે હું પંડિત મરણ પ્રાપ્ત કરીશ. પાચ્ચ સ્થાને બિરાજતાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી, જિન કથિત ધર્મને આરાધ એ હું શરીરને મેહ ઉતારી પાદપપગમન સંથારાને સ્વીકારી નિઃશલ્ય બની સ્વદેષ આલોચન પ્રતિક્રમણ કરીને કયારે સમાધિમય એવા પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ધન્ય હશે એ વેળા, ધન્ય હશે એ દિવસ જ્યારે મારી આ ભાવનાઓ હું પરિપૂર્ણ કરી શકીશ. (૬) જ્યારે હું પ્રતિલાભશ. છદ્મસ્થાવસ્થામાં વિચરતા એવા અહિને, કેવલી મુનિવરોને મનઃ પર્યવજ્ઞાની–અવધિજ્ઞાની–ચૌદપુવી—દશપૂવી–વિશિષ્ટ પ્રકારે તપ કરતા તપસ્વીઓને, લબ્ધિવંત મુનિ ભગવંતો, અરિહંતાદિકની વૈયાવચ્ચ કરતા મુનિ ભગવંતે, ગ્લાન-બળ-શૈક્ષ આદિ મુનિઓ–લેચ કરાવેલા મુનિ, વિહારથી શ્રાન્ત બનેલા મુનિ, અધ્યયનાદિમાં શરીર શેષવતા મુનિ, વાચનાદિ વડે શ્રી સંઘને અનુપમ ઉપકાર કરનારા મુનિઓને નિર્દોષ અન-પાન–વસ્ત્ર–પાત્ર–વસતિ આદિ નિરાસત ભાવે હું વહોરાવનારો કયારે થઈશ? Page #120 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર • (૭) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? • બહારથી અને અત્તરથી નિન્ય થઈ શુ ૦ સવ સ બધાના ખંધનના છેદ કશું. ૦ મહાપુરુષાના પંથે વિચરનારાં થઈશું. ૦ બધા જ ભાવા તરફ ઉદાસીનવૃત્તિ ઘણુ, આ દેહને પણ સંચમ હેતુ માટે જ સાચવશુ. ૦ દેહની લશ માત્ર મૂર્છા નહીં રાખીએ. ૦ આત્માને દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ જાણુ.. • શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન કરીશુ. ૦ મન-વચન-કાયાના યાગની સ્થિરતા સાધીશુ ધાર ઉપસ પરિષહમાં પણ તે સ્થિરતા ઘટે નહીં. જિન-આજ્ઞાને આધીન સ્વ-રૂપ લક્ષ્ય વરશું. ૦ છેલ્લે નિજ સ્વરૂપની લીનતા પ્રાપ્ત કરશુ.. ૦ પાંચ ઇન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ રહિત થશે. ૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પ્રતિખંધ રહિત વિશ્ ક્રોધ-માન-માયા લાભ ચાર કષાયો શાંત થશે. . ૦ ઉપસ કરનાર પ્રત્યે ક્રોધ ન થાય—ચક્રવતી વંદન કરે તેા પણ માન ન થાય—દેહ પડે પણ માયા ન પ્રવેશે પ્રબળ સિદ્ધિ છતાં લાભ ન થાય. ૦ દ્રવ્ય-ભાવથી સંયમ લીનતા આવશે. શત્રુ-મિત્ર પ્રત્યે સમષ્ટિ આવશે. ૦ માન-અપમાનમાં ચિત્ત સ્થિર થશે. ૦ શ્મશાનમાં એકાદી કાર્યાત્સગ કરીશ. - વાધ-સિહના સચાગે પર્વત પર અડેલ અને લાભપણે રહીશ. ૦ કોષ રહિત પણે ઘાર તપશ્ચર્યા કરીશ . રજકણ કે દેવ ઋદ્ધિ ધાને પુદગલ સ્વભાવ માનીશ. ચારિત્ર મેાહનીય ખપાવી અપૂવ કરણ કરીશ. d ક્ષીણમેહ ગુણસ્થાનક પ્રાપ્ત કરીશ. હ પૂર્ણ વીતરાગ સ્વરૂપ પામી કેવળજ્ઞાન પામીશ. ૦ ઘાતિકમાં ખપાવી ભવખીજને માળી દઈશ, ૦ સર્વ ભાવને જાતે!–જાણતા થઈશ. તુ ૯૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯િ૨ સમાધિ મરણ ૦ વેદનીય વગેરે ચાર કર્મો જ જ્યાં વર્તતા હશે. ૦ સઘળા પુદગલ સંબંધ છેડી અગી કેવળી થઈ શ. ૦ પરમાણુ માત્રની સ્પર્શના વિનાનું નિષ્કલંક શુદ્ધ ચેતન્યસ્વરૂપ પ્રગટશે. ૦ સિદ્ધ શિલા પર સાદિ અનંત સમાધિ પામીશ. –અપૂર્વ અવસર એ કયારે આવશે –મારા ગજા વગરના આ મનોરથો પૂર્ણ થશે [૮] અન્ય મનોરથ : ૦ મારો એ પદય કયારે થશે કે કલ્યાણકોની આરાધના કરતા કરતા એક દિવસ હું સાક્ષાત્ પરમાત્માના કલ્યાણક ને નજરે નિહાળનારો કે તે કલ્યાણકની ઉજવણી કરનારો થઈશ? ૦ તીર્થંકર પરમાતમાના કલ્યાણ કેથી પવિત્ર બનેલી તીર્થભૂમિ અનેક શ્રમણ-શ્રમણીના મોક્ષગમનથી પવિત્ર બનેલી તીર્થભૂમિ આદિ તીર્થોની યાત્રા કરનારા તથા ઉદ–અધ-તીર્થોલોકમાં રહેલા શાશ્વતા જિનાલ અને જિનબિંબોને કારે હારવા વાળ થઈશ? ૦ અનેક જિનમંદિરોના જિર્ણોદ્ધાર કરાવી, નુતન જિનાલય ના નિર્માણ કરાવી, નુતન જિનપ્રતિમાજીની પ્રતિષ્ઠાદિ કરાવી. પ્રાચીન જિનબિંબોની પૂર્ણ સાચવણી કરાવી, લોકેને એ રીતે દર્શનપૂજનાદિ અભિમુખ રાખી સંપ્રતિ રાજાની માફક શાસન પ્રભાતનાદિ કાર્યો કરનારો કયારે થઈશ ? ૦ આગમ, પ્રાચીન શાસ્ત્રો, પુસ્તકે આદિ કૃત સાહિત્યને લખાવવા-છપાવવા-સાચવવા વાળે અને એ રીતે મૃતભકિત કરનારે કે જ્ઞાનની આરાધના કરનાર કયારે થઇશ? ૦ સંભવનાથ ભગવંતના પૂર્વભવમાં તેના જીવે, જગડુશાહે, ખેમા દેદરાણીએ જે રીતે દુષ્કાળ પીડિત લેકના દુઃખો દૂર કર્યા, અનાજ નું છૂટે હાથે દાન કર્યું પણ લેકેને દુષ્કાળમાં રાહત આપી તે રીતે હું પણ કયારે લોકેના દુઃખ-દારી દૂર કરનારો બનીશ? સત્વહિન, ગમાર. નબળો એ હું ગજા વગરના આવા કેટલાય. મનોરથ કરું છું. આ તો કેવળ મારા મનના ભાવે વડે હું ભાવના ભાવી રહ્યો છું. પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી મારા આવા મને રથ પૂર્ણ થાય એ અપૂર્વ દિવસ ક્યારે આવશે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૯૩. [“મને આ પ્રાપ્ત થાઓ”—એવી મારી ભાવના છે.] ૧ ધના-શાલીભદ્ર જેવી દાન રચિ ૨ જિનદાસ સહાગ દેવી જેવું શીલપાલન ૩ ધનના કાકદી જેવી તપશ્ચર્યા ૪ પૃથ્વીચંદ્ર ગુણસાગર જેવી શુભ ભાવના પ પુનિયા શ્રાવક જેવી સામાયિક ૬ રાવણ જેવી પરમાત્મભક્તિ ૭ દશાર્ણભદ્ર જેવું વદન ૮ માહસિંહ જેવું પ્રતિક્રમણ ૯ બાહુબળી જે કાસગ ૧૦ વંકચૂલ જેવી પચ્ચક્ખાણું દૃઢતા. ૧૧ કુમારપાળ જેવું દિશાવતા ૧૨ શ્રેણિક મહારાજા જેવી શ્રદ્ધા ૧૩ શ્રીપાલ મહારાજા જેવી નવપદ ભકિત ૧૪ સાવી પુપચુલા જેવી વૈિયાવચ્ચે ૧૫ મેતાજ મુનિ જેવી કરણભાવના ૧૬ ઢઢણ ષિ જેવી અભિગ્રહ દઢતા ૧૭ સંપ્રતિ રાજા જે જિનમંદિર પ્રેમ ૧૮ સુવર શેઠ જેવું પધધવત ૧૯ ભરત મહારાજા જેવી સાધર્મિક ભક્તિ ૨૦ જગડુશા જેવું અન્નદાન ર૧ વસ્તુપાલ મંત્રી જેવી સંઘભક્તિ રર વિણકુમાર મુનિ જે શાસન રાગ ર૩ શ્રી ચંદ્ર કેવલી જે વર્ધમાન તપ ર૪ માસતુસ મુનિ જે જ્ઞાન પ્રેમ રપ દેવદ્ધિ ગણી જેવી શ્રુત ભકિત રદ હેમચંદ્રાચાર્યજી જેવું પૂર્વાચાર્ય કૃતિમાન ર૭ સુદર્શન શેડ જે સ્વદારા સંતોષ ર૮ સિદ્ધસેન દિવાકર જેવી ગુરુભકિત ૨૯ વૃદ્ધવાદી સૂરિજી જે શિષ્ય પ્રેમ Page #123 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ ८४ સમાધિ મરણ ૩૦ ચંદનબાળા જેવી ક્ષમાપના ૩૧ ચંદ્રશેખર રાજા જેવી સરળતા ૩ર ભીમ કુંડલીયા જેવી નિર્લોભતા ૩૩ આર્ય મહાગિરિ જેવું તપાલન ૩૪ સ્થલ ભદ્ર જેવું કામવિજેતા પણું ૩પ રાંડરૂદ્રાચાર્ય જે વિનયગુણ ૩૬ વલ્કલચિરી જેવું પડિલેહણ ૩૭ પિથડ શાહ જેવી તીર્થભક્તિ ૩૮ ઉદામંત્રી જેવું સાધુ-બહુમાન ૩૯ અભયકુમાર જેવી ૪૦ રાજા હરીશચંદ્ર જેવું સત્વ ૪૧ શ્રીમતી જેવું નવકારે કરણ ૪ર ફલક સૂરિ જેવી સત્યવાદીતા ૪૩ ફેમણે મહારાજા જે ગુણાનુરાગ ૪૪ પુન્યાહ્ય નૃપ જેવું જિનદર્શન ભાવવા યોગ્ય બાર ભાવન! (૧) નિત્ય ભાવના : હે જીવ! આ જગતમાં શરીર-રૂપ–ીવન-જીવીત–લમ– સંપત્તિ-કુટુંબમેળો –પ્રિય સમાગમ–વિષય સુખ– આરોગ્ય– બળ એ અનિત્ય છે. પવનથી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા તરંગની જેમ ક્ષણવિનાશી છે. નિત્ય તો એક આમા જ છે. માટે આ સર્વે પદાર્થોની અનિત્યતાને ચિંતવી શુદ્ધ આત્મ સ્વરૂપને ચિંતવ અને અનિત્ય પદાર્થોમાંથી તારી પ્રીતિને દૂર કર. (૨) અશરણ ભાવના : હે જીવ! ધિ-જન્મ-ઘડપણ–યુ–મનની પીડા- ઉપાધિ આદિથી વ્યાપ્ત એવા આ લોકમાં તારે કેઈનું શરણ નથી ઈંદ્રઉપેન્દ્ર પણ મરણથી કોઈ બચાવી શકાયું નથી. માતા-પિતાદિ પરિવાર કે આપ્તજન કાઈ પણ તેને મરણ વખતે શરણે થતાં નથી. અશરણ એવા આ બધાને છેડીને અરિહંત-સિદ્ધ–સાધુ તથા કેવળી પ્રણિત ધર્મનું શરણ તું ગ્રહણ કર. Page #124 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર (૩) સંસાર ભાવના : હે જીવ! ચોરાશી લાખ જવાનીથી પૂરિત આ સંસારરૂપ નાટક શાળામાં તે નટની માફક ચેષ્ટાઓ કરી. નીગેદથી પૂર્ણ પંચેન્દ્રિય સુધી ભાડાની કોટડી માફક તું કઈ નીમાં પ્રવેશ્યા નથી કે કઈ યોનીને ત્યાગ કર્યો નથી? આ રીતે સવ નીમાં ભટકતા સર્વ જી તારે માટે સ્વજન અને પરજન બન્યા. મિત્ર શત્રુ બન્યા. શત્રુ મિત્ર બન્યા એવું સંસારનું વિચિત્ર સ્વરૂપ વિચારી પ્રતિબંધ ન ધરતા તેનાથી નિર્વેદ પામી તારું શ્રેય સાધી લે. (૪) એકત્વ ભાવના : હે જીવ! તું એકલે જન્મે છે. એટલે મરણ પામે છે. એક સુખ અનુભવે છે. એક જ દુઃખોને સહન કરે છે. કર્મો એકલો જ બાંધે છે અને ભગવે છે. ચકવતી જેવા પણ મરણ સમયે સર્વ સમૃદ્ધિ છોડી એકલા જ જાય છે. માટે તું બધાંની મમતા છોડી દે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં જ લીનથી. તું એકલા છે અને તારું કઈ નથી એવું અદિન મનથી તું સ્વીકાર કર અને મોક્ષ માટે પ્રયાસ કર. (૫) અન્યત્વ ભાવના:' હે જીવ! તું અને આ શરીર બંને અલગ છે. તે અંતષ્ટિથી વિચાર ! આ ધન-ધાન્ય-કુટુંબ-વૈભવ-બંધુ-મિત્ર–બધું જ અન્ય છે. તે અન્ય પદાર્થોના સંયોગ કે વિગથી શા માટે દુઃખને ઘરે છે. જેને મેળવવા તું પ્રયત્નશીલ છે. જેમાં તું આસક્ત છે. જેના પર તને રાગ છે તેમાંનું કંઈ તારું નથી પણ અન્ય છે. માટે આ પર પુદગલરૂપ વિભાવ પરિણતી પરિહરી કેવળ જ્ઞાન-દર્શન-યુક્ત આત્મ સ્વરૂપમાં લીન થા. (૬) અશુચિ ભાવના : 'હે જીવ! આ શરીર અશુચિથી ઉત્પન્ન થાય છે. અશુચિથી વૃદ્ધિ પામે છે. અશુચિ ધારણ કરે છે અને શુચિ વસ્તુને પણ અશુચિમય બનાવે છે. ચરબી–લેહી-માંસ-હાડકાં –કલેજુ-વિષ્ટા-મૂત્ર – મેલથી ભરપૂર અશુચિના ભંડાર સમા આ શરીરમાં કોણ મેહ પામે? હે જીવ! આ અસાર શરીરને મેહ છોડી દઈ તેને કેવળ ધર્મ આરાધનાના સાધનરૂપ માની આત્મ કલ્યાણ સાધી લે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ (૭) આશ્રવ ભાવના : હે જીવ! મન-વચન-કાયાના વ્યાપાર રૂપ રોગથી શુભાશુભ કર્મો આવ્યા જ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદરૂપ આશ્રવથી અનાદિ કાળથી કર્મને પ્રવાહ આત્મા તરફ આવ્યા કર્યો છે. હે જીવ! તું પાંચે આશ્રાના સ્વરૂપને બરાબર સમજી લે. તેના દારુણ પરિણામની પર્યાલોચન કરી તે આશ્રવને નિરોધ કર તો જ છેલ્લે નિષ્કર્મા થઈ મહાનંદ પદ પામીશ. (૮) સંવર ભાવના : હે જીવ! સંવર એ આશ્રવ નિરોધનું સાધન છે. કર્મો જે દ્વારેથી આવે છે. તેને રોકી લેવા સંવર ભાવને આદર. તું સમ્યકત્વથી મિથ્યાત્વને દૂર કર. વિતિને ધારણ કરી અવિરતિને રોક, પ્રમાદથી બચવા અપ્રમત થા, ત્રણ ગુપ્તિવંત થઈ ત્રણ યેગને સંવર, અને ક્ષમા-નમ્રતા–સરળતા તથા સંતેષ વડે કૈોધમાન-માયાલાભ રૂપ કષાયને અંકુરીત કર. આવો ઉત્તમ સંવર માર્ગ તેને શાશ્વત સુખ આપશે. (૯) નિર્જર ભાવના : સંસારના હેતુભૂત કર્મોનું ઝરવું તેને નિર્જરા કહે છે. આવી નિર્જરા સકામ અને અકામ બે પ્રકારે કહેવાઈ છે. છ બાહ્ય અને છે અત્યંતણ તપ વડે આ સકામ નિર્જરા સાધી શકાય છે. સકામ નિર્જરાને શાસ્ત્રકારોએ પ્રશસ્ત નિર્જરા ગણાવી છે. હે જીવઅનાદિકાલથી તે અકામ નિર્જરા કરી જ છે. પણ તેથી કર્મોના આવરણે સર્વથા દૂર ન થયા માટે હવે તપને આશ્રય કરી બધાં કર્મોને નિર્જરી તારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર. (૧૦) ધમ સ્વાખ્યાત ભાવના – હે જીવ! સર્વજ્ઞ ભગવંત એ આ ધર્મ ઘણી જ સારી રીતે કહ્યો છે. દુર્ગતિમાં પડતા જીવ આ ધર્મનું આલંબન કરી ભવ સમુદ્રમાં ડુબતા બચી જાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર દેવ-દાનવ–માનવ પૂજિત તથા મેહરૂપ અ ંધકારને ટાળવામાં સૂર્ય જેવા, સકલ કલ્યાણના હેતુભૂત એવા જિનેશ્વર દ્વારા સારી રીતે કહેવાયેલા ધમ ને તુ' સૈવ તા નિરૂપમ સુખ પામીશ. (૧૧) લેાક સ્વરૂપ ભાવના :– અને હાથ ફેડ પર રાખી, પગ પહેાળા કરી ઉભેલા મનુષ્ય આકૃતિ જેવા, ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યના સમુહુરૂપ, સ્થિતિ ઉત્પતિ-વ્યયના ધર્માંથી યુક્ત, ચૌદ રાજ પ્રમાણ આ લોક છે તેમાં અધા ઉર્ધ્વ-તીર્ઝા ત્રણ લોક સમાયેલા છે. હે જીવ! તેં આ લેાકમાં અનંતા પુદ્ગલ પરાવ ના કર્યો. તેમાં કોઈ ભાગ ખાકી નથી, જ્યાં તું ઉત્પન્ન ન થયેા હૈ!, હવે તેનાથી ખેદ પામી ભ્રમણ બંધ કરી અગ્ર ભાગે સાદિ અનંત સ્થિતિ માટે ભાવના કર. (૧૨) બોધિ દુલ ભ ભાવના : અકામ નિર્જરાથી કદાચ પ્રાણી વ્યવહાર રાશીમાં આવી જાય, ત્રસપણુ` કે તિય ́ચપણાં સુધી પણ પહેાંચી જાય. કદાચ કર્મ વધુ પાતળા પડે તેા મનુષ્યપણુ આ દેશ—ઉત્તમ જાતિ-લાંબુ આયુ—પૂર્ણ પંચેન્દ્રિયતા આદિ પણ કદાચ મળી જાય. પરંતુ જીવને બાધિ રન (સમ્યક્ત્વ) પામવુ' બહું દુર્લભ છે. જે એક વખત એધિરત્ન મળી ગયું તે સંસાર પરિભ્રમણ ટળી જાય. હે જીવ! હવે આ અમુલ્ય અવસર તને મળ્યા છે તેા અનાસક્ત ભાવ ધારણ કરી સમતા-સમાધિ લગાવીને બોધિરત્ન પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ઉપરાક્ત મારે ભાવના આ રીતે વારવાર ભાવવી શુભ થાઓ આ સકલ વિશ્વનુ એવી ભાવના નિત રહે-મૈત્રી ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારુ નૃત્ય કરે-પ્રમાદ દીન દુ:ખીને ધર્મ વિહાણા દેખી દિલમાં દર્દ રહે-કરુણા કરે ઉપેક્ષા એ મારગની તાયે સમતા ચિત્ત ધરુ’-માધ્યસ્થ 9 ઉરે ° . Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમાધિ મરણ (૯) અનશન (આહારત્યાગરૂપ) चत्तमि मि जीवाण होइ करयलगयं सुरिदत्तं सिद्धि सुहं पि अ सुलह तं चयसु चउव्विहाहारं હવે અવસર જાણ કરી લેખણ સાર અણુસણ આદરિયે પચ્ચકખી ચારે આહાર લલુતા સવિ મુકી છેડી મમતા અંગ એ આતમ બેલે સમતા જ્ઞાન તરંગ o ભૂમિકા મૃત્યુની ઘડી સુધી કેઈને પણ ડૉકટર, દવા, ગાળી, ઇજેકશન, ઓપરેશન વગેરેમાં મુંઝવી નાખવાનું યોગ્ય નથી. મરણને સમાધિમય બનાવવું તે વધુ આવશ્યક છે. તે માટે છેલ્લે ચારે આહારના પચ્ચકખાણ કરાવવી. ચાર આહારની શક્તિ ન હોય તે ત્રણ આહારના પચ્ચકખાણ કરાવવા. તે પણ શકય ન લાગે તો અમુક અમુક સમય માટેના સાગારી પચ્ચકખાણ કરાવીને પણ ચાર આહાર ત્યાગ કરાવવા. જેથી વચ્ચે આહારની જરૂર પડે તો લઈ શકે. પણ બાકી સમયમાં ચાર આહાર ત્યાગ ચાલુ રહે. સારી સ્થિતિમાં મુઠ્ઠી સહીયે પચ્ચખાણથી ચાર આહારના ત્યાગની ટેવ પાડવી. ૦ હે જીવ! તેં મેરૂ પર્વત કે તેને સમુદાય રૂપ પર્વતોથી પણ આર્થિક એવો અનાદિક ચાર પ્રકારને આહાર ખાધે છે. પણ હજી તને તૃપ્તિ થઈ નથી. માટે હવે ચારે પ્રકારને આહાર તજી દે. 0 જીવોને મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં આહાર અતિ સુલભ છે. દેવગતિમાં પણ આહાર સંબંધિ વિશેષ ચિંતા નથી. નરકગતિમાં પણ કદાચ આહારને પ્રશ્ન ગીણ ગણુએ. (પર્યન્ત આરાધનાદિમાં તે ચારે ગતિમાં આહાર સુલભ જ કહ્યો છે) પણ આહાર ત્યાગરૂપ વિરતિ અતિદુર્લભ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર માટે હે જીવ! તું પણ ચારે આહાર ને તજી દઈને અણાહારી પદની ભાવના કરતા સમાધિ મરણ માટે પ્રયત્ન કર. ૦ હે જીવ! ચારે પ્રકારને આહાર, જીવને છકાય જીવ સમુદાયના વિનાશ કર્યા વિના, કરાવ્યા વિના, અનુમોદ્યા વિના પ્રાપ્ત થતી નથી. આ વિરાધના ભવભ્રમણ સંબંધેિ દુઃખના કારણભૂત છે માટે તે આહારને તું તજીદે. ૦ જે ચાર પ્રકારનાં આહારનું ભાવપૂર્વક પ્રત્યાખ્યાન કયે છતેત્યાગ કર્યો અને જવાને દેવેન્દ્રપણું અને સિદ્ધિ સુખ પણ સુલભ છે. માટે હે જીવ! તું ચારે પ્રકારના આહારને તજી દે. ૦ તે ઘન્ના અને શાલીભદ્ર ને ધન્ય છે, મેઘકુમારને પણ ધન્ય છે જેણે શરીરનું મમત્વ છોડી, આહારની લાલસા છોડી અને દુર્લભ એવા અનશનના પરિણામ કર્યા તો મેક્ષ અને દેવતાની પદવી પ્રાપ્ત કરી. માટે જીવ! તું પણ આહાર લાલસા છોડી અનશન ના પરિણામ ને ધારણ કર. ૦ ઢઢણ કુમારે છ માસ પરિષહ સહ પણ અસન-પાન (આહાર) લીધાં નહીં શ્રી ઋષભદેવ પરમાત્માએ એક વર્ષ આહાર ન લીધે કેટલાંયે ત્રષિ મુનિઓએ પણ અંત સમય જાણ અનશન કર્યા તે ગાઢ કર્મોની નિર્જરા કરી. તે રીતે હે જીવ! તું પણ ચારે આહારનો ત્યાગ કર. છેવટે મુઠસી–ગઠસી પરચખાણ કરીને પણ સતત આહારત્યાગના પરિણમને ધારણ કર. --કારણ- તું આ આહાર નિમિત્ત સર્વનરકને વિશે કે સવ મલેછ જાતિમાં ઉપચો છે. સંસાર ચકને વિશે અનેક પુદ્ગલો આહારપણે પરિણમાવ્યા છતાં તૃપ્તિ પાપે નહીં. હવે તે હે ચેતન ! તું એટલું જ વિચાર કે “શું મેં ભોગવીને છાંડયું નથી. તે હવે જીવનને કાંઠે પહોંચેલા એવા મારે આહાર વડે શું કરવાનું ?” આવી ઉત્તમ ભાવના ભાવી–ચિંતવના કરી, આહાર મમત્વને હું ઘટાડી રહ્યો છું મુઠ્ઠી સહાય પચ્ચકખાણ કરવા વડે તેમજ વિવિધ અભિગ્રહ કરવા વડે હવે વારંવાર આહાર ત્યાગ કે તેની આસક્તિ ત્યાગ માટે પ્રવતુ છું છેવટે ચારે આહાર ત્રિવિધ વોસિરાવવાની ભાવના રાખું છું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમાધિ મરણ આહાર વિોસિરાવવા ત્યાગ અંતર્ગત ““ઉપધિ દેહાદિ સિરે અધિકાર बाहिरभित्तर उवहि' सरीरादि सभोअणं मणसा वयकाएणं सव्यं तिविहेण वोसिरे બાદ ઉપધિ [વસાદિક], અત્યંતર ઉપાધિ [કો ધાદિક, શરીર વગેરે (તથા) ભજન સહિત સર્વેને મનવચન-કાયાએ કરી ત્રણ પ્રકારે હું સિરાવું છું. આ રીતે અનશન દ્વારા ચાર આહાર ત્યાગ એટલે કે સિરાવવા ગુસ્સન સાથે બાહ્ય-અભ્યતર ઉપધિ અને આ શરીર પણ મારે સિરાવવાનું જ છે. ૦ પરિગ્રહ-ઉપાધિ ત્યાગ : નિર્મમપણાને વિશે ઉદ્યમવંત થયેલો એ હું સર્વ મમત્વને સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. મારે હવે એક આત્માનું જ અવલંબન છે. બાકી સર્વે સિરાવું છું. વસ્ત્ર, પાત્ર, મકાન, ધાન્ય, કુટુંબ અથવા વસ્ત્ર, પાત્ર, દાંડે, ઉપકરણ આદિ સર્વ બાહ્ય પરિગ્રહને તથા કષાય, વેદ, મિથ્યાત્વ, અવિરતિ મમત્વ, લોભ વગેરે અત્યંત પરિગ્રહ કે ઉપધિને મનવચન-કાયાથી વોસિરાવું છું. સુંદર તરુણ વિશે, સુંદર રને વિશે, સુંદર રૂપ કે શબ્દોને વિશે, શચ્યા-પાટ–પાટલા કે સંથારાને વિશે. મારે દેશ–મારું નગર–મારું ગામ એવા શબ્દને વિશે–સંગીતને વિશે. સ્વભાવની વિશેષતા અંગે જે કંઈ મમત્વ બુદ્ધિ કે રાગ ધારણ કર્યો હોય તે સને ત્રિવિધે ત્રિવિધ સિરાવું છું. મારા ચેતન સ્વરૂપ આત્મા સિવાય જે કઈ પરવસ્તુને મેં મારી માની હોય, મમત્વ ભાવ થયો હોય તે સર્વ પરપગલિક વસ્તુઓને હું હવે સિરાવું છું. ૦ સંબંધ-પરિત્યાગ – અનંતા ભવ ભમતાં જે કઈ સંબંધે મેં ક્ય હોય તે સર્વે સંબંધને પરિ–ત્યાગ કરું છું-વાસિરાવું છું. Page #130 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૦૧ મારા જીવે દુઃખની પરપરા સંજોગસ ખ ધને આત્રીને સર્જી છે. તેથી એ સ`સયાગ—સબંધોને હુ મન-વચન-કાયાએ કરી વોસિરાવું છું. અનાદિ ભવમાં અનંતકાળ ભમતા મારા જીવે જે જુદી જુદી માતાએના દુધ પીધાં તે એકઠા કરતા સાગરના પાણી કરતાં પણ વધી જાય અને તે તે ભવામાં તે જાતિયાને વિશે જેટલા રૂદન કર્યા છે— આંસુ પાડયા છે તે સમુદ્રના પાણી કરતાં પણ વધી જાય છે. વળી ચેારાશી લાખ ચેાનિમાં એક એક યાનિ મધ્યે આ જીવ અને તવાર ઉત્પન્ન થયા અને આ લેાકમાં વાળની અણી જેટલા ભાગ પણ ખાલી નથી કે જ્યાં સંસારમાં ભટકતાં હું જન્મ્યા કે મર્યા ન હાઉ હવે જ્યારે મને કલ્યાણ મિત્ર ગુરુ ભગવંતના વચને સમજણુ મળી છે ત્યારે હું આ સર્વે સ્થળને વિશે–સર્વે સ ખ ધને વિશે-સ જાતિ અને ચેાનિને વિશે નિવેદ પામ્યા છું. હવે હું પુત્ર-પુત્રી–માતા-પિતા ભાઇ-બહેન-મિત્ર-નેાકર-માલિક –સ્વજન—પરિજન એવા તમામ સ’બધાને વાસિરાવું છું . એ સગાં—એ સ્નેહી એ સ્થળ-એ જાતિ એ નિ સર્વેમાંથી મારા મમત્વભાવના હું ત્યાગ કરુ` છું. મન-વચન-કાાથી વાસિરાવુ છું. ૦ દેહ વાસિરાવવા : આ દેહ પરના મમત્વને-દેહ ભાવનાના હવે હુ ત્યાગ કરું છું. મારા છેલ્લા શ્વાસ હાય ત્યારે આ શરીરને પણ વાસરાવું છું. સૌંસારમાં પરિભ્રમણ કરતાં મે' ચૌદ રાજલેાકમાં રહેલાં સવ પુદગલ પરમાણુ ને ગ્રહણ કર્યા છે-શરીર રૂપે પરિણમાવ્યા છે. આ દેહની ભાંજગડમાં મારા જીવે પાપ કરવામાં અને ભાગવવામાં કાંઈ ખાકી રાખ્યું નથી. તેથી પંડિત મરણની અભિલાષાવાળા હું ઢેડના મમત્વને પણ તકું છું. કોઇપણ દેશમાં, કાઇપણ કાળમાં, કોઈપણ સચેાગે!માં આ ટ્રુડના ત્યાગ કરવાના અવસર આવે તે પણ આરાધનાનું મારું લક્ષ્ય ચુકાય નહી. તે માટે આ નશ્વર દેહના મમત્વના હું ત્યાગ કરુ છું.... Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમાધિ મરણ પૂર્વ ભવના પણ મેં નહીં સિરાવેલા શરીર હવે સિવું છું. જે શરીરના કલેવરોને હથિયારાદિક બની આરંભ સમારંભમાં ઉપયોગ થતો હશે–તે નિમિત્તે મને અધિકરણ રૂપે હિંસા લાગતી હશે. મારે આમાં કર્મથી દંડાતે હોય આ પ્રમાણે દેહને વોસિરાવવા થી મારો આત્મા હવે બચી જશે. આ રીતે પૂર્વના તમામ શરીરો-કલેવરે મેં વોસિરાવ્યા છે. હવે મારે તે કલેવર સાથે કેઈ સંબંધ નથી. આ ભવે પણ છેલ્લા શ્વાસે મારા દેહને હું સિરાવું છું. જેથી મારી સમાધિ ટકી રહે તેવી ભાવના ભાવું છું. ભવ અનંત ભમતાં થકાં કીધા દેહ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વસિ તણશું તે પ્રતિબંધ ભવ અનંત ભમતાં થકાં કીધાં પરિગ્રહ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વાસર તીણ શું તે પ્રતિબંધ રોજ રાત્રીએ પણ સિરાવવાની ભાવના ભાવ નીચેની ગાથા બેસી જવી–તેના અર્થની ચિંતવના કરવી. जई मे हुन्ज यमाओ इमस्स देहस्स माइ रयगिए आहारमुवहीं देह सव्वं तिबिहे ग बोसिरिअ' જે મારા દેહનું આ રાત્રિએ જ મરણ થાય તે મેં આહાર–ઉપધિ [વસ્ત્ર–ઉપકરણ અને દેહને મન-વચન-કાયાથી વોસિરાવ્યાં છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૦૩ (૧૦) નવકાર મંત્ર મરણ नाणाविह पावपरायणोषि जं पाविऊण अवसाणे जीवो लहइ सुरतं तं सरसु मणे नमुकारं દશમે અધિકાર મહામંત્ર નવકાર મનથી નવિ મુકે શિવસુખ સહકાર એહ જપતાં જાયે દુર્ગતિ દેશ વિકાર સુપરે એ સમરો ચૌદ પૂરવને સાર. o ભૂમિકા દશમ અને છેલ્લે અધિકાર તે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવુંધ્યાન કરવું. શુભ ગથી એક જ નમસ્કાર થાય તે પણ ઘણાં કર્મોને ભસ્મીભૂત કરી દે છે. તેથી આ નવકાર મહામંત્ર માટે ત્રણ બાબત ખાસ યાદ રાખવા જણાવે છે. ૦ અંત સમયે કેવળ નવકાર મંત્રનું રટણ રાખવું. બીજુ કંઈ સાંભળવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય ! ત્યારે પણ નવકાર મંત્ર સંભળાવ. ૦ શ્રીમતી ની માફક પળે પળ રણું રાખવું. ૦ નમસ્કાર મંત્રનું મહત્વ : ૦ જુદાં જુદાં પાપ કાર્યમાં પરાયણ એ જીવ પણ નમસ્કાર મંત્રને અંત સમયે પામે તે દેવપણને પ્રાપ્ત કરે છે. માટે હે જીવ! તું નવકાર મંત્રનું સ્મરણ કર. ૦ સ્ત્રીઓ મળવી સુલભ છે. રાજ્ય મળવું સુલભ છે. દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામ અતિ દુર્લભ છે માટે હે જીવ! નવકાર મંત્ર સ્મરણ કર. - એક ભવમાંથી બીજા ભવમાં જતા જીવને નવકાર મંત્રની સહાયથી પરભવને વિશે મને વાંછિત સુખ સંભવે છે માટે હે જીવ! તું નવકાર મંત્રનું રટણ રાખ. Page #133 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ ૦ જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર પણ ગાયની ખરી જેટલા અલ્પ થઈ જાય છે, જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે. તે નમસ્કાર મહામ ંત્રને હું ચેતન ! તું નિત્ય ધારણ કર. ૧૦૪ ૦ નવકાર મંત્રો માત્ર ન (એક અક્ષર) ખેલનારા જીવ સાત સાગરોપમ સુધી નારકીના આયુષના ભેગા કરેલા દળીયા ખપાવે છે. એક પદ બાલનાર પચાસ સાગરાપમ જેટલા નારકીના આયુ ના દળીયા ખપાવે છે. સમગ્ર નવકારમંત્ર ગણવાથી પ૦૦ સાગરોપમ સુધીના નારકીના આયુના દળીયા ને ખપાવનારા થાય છે. માટે હું આત્મન્ ! તું પળે પળે નવકાર મંત્રનું રટણ ચાલુ રાખ, ખીજે ચિત્તને જવા દઇશ નહીં ૦ મરણ ને વખતે અરિહંત ને રાતે એક નમસ્કાર પણ સંસારના નાશ કરવા સમ છે તેમ જિનેશ્વરીએ ઉપદેશેલ છે[ભક્તપરિજ્ઞા-૭૭] માટે હું ચેતન ! તું નવકારનુ સ્મરણ કર ૦ સÖમત્ર શિરામણી, શાશ્વત, વિદ્વારણ, મંગલ કારણ, વિગ્ન નિવારક, દુર્ગતિ ભજક, સદગતિ ધારક ભવરૂપ તાક, એવા નમસ્કાર મત્રને સદા હૃદયમાં ધારણ કરીશ તા હૈ જીવ ! શાત્રના ચૌદે પૂર્વ ના સાર ધારણ થશે. ૦ નમસ્કાર રત્ન પ્રાપ્ત થતાં સ કઈ પ્રાપ્ત થયું. સમજવુ, રાધાવેધ કરવા-મૂળ સહિત પહાડ ઉખેડી નાખવે કે આકાશ માર્ગે ગમન કરવુ તેના કરતાં પણ નમસ્કાર રત્ન પ્રાપ્ત થવું દુર્લભ છે માટે હું ચેતન ! તને સહજ પ્રાપ્ત થયેલા આ અમૂલ્ય રત્નને અરાબર જાળવ. વળી અગ્નિ શીતળ બની જવા કે ગંગા નદીનું વહેણ અવળી દિશામાં વહેવુ. એવુ કદાચ ન ખનવાનું બની જાય. પણ પંચ પ્રમેષ્ઠીને કરેલા નમસ્કાર મેક્ષ ફળ ન આપે તેવું કદાપી ન બને. માટે નવકાર મત્રનુ નિત્ય સ્મરણ કર ૦ નવકારમંત્ર પ્રભાવ : ૦ માત્ર અ ંત સમયે નવકાર મંત્ર સાંભળનાર શમળી સીહલ દેશની રાજકુમારી સુદના થઈ. ૦ શબ્દથી નવકાર મત્રને ભૂલી જવા છતાં અ`ત સમયે કેવળ નવકાર મત્રનુ` ભાવથી રટણ કરનાર ચાર શૂળીએ મરણ પામવા છતાં વ્યંતર દેવ થયેા. . Page #134 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૦પ ૦ મોતના મુખ પાસે ઉભેલા શીવકુમારે ભયથી બચવા નવકાર ગણે તે જીવ પણ બચી ગયે અને સુવર્ણ પુરુષ પ્રાપ્ત થયો. 2 પાર્થપ્રભુએ સેવક ને કહીને બળતા એવા નાગને નવકાર સંભળાવ્યું તે તે નાગ ઘરણેન્દ્ર થ. ૦ નવકાર મંત્રને પામીને ભલભીલડી રાજસિંહ અને રનવતી નામે રાજા-રાણ થયા, ૦ નવકાર મંત્ર સ્મરણ તત્પર રાજસિંહ રાજા પાંચમા દેવલાકે ઈદ્રપણું પામ્યું. રત્નાવતી રાણે તેના આધિન થી પાંચમા દેવલોકે સામાનિક દેવપણું પામી બંને મહાવિદેહે જમી મેક્ષ પામશે. ૦ નવકારમંત્ર પરાયણ શ્રીમતી એ ઘડામાં હાથ નાંખ્યો તે સપ મટીને ફૂલની માળા થઈ ગઈ સુભગ નામે સામાન્ય નેકર પણ નવકાર મંત્રને ધ્યાનથી સુદશન શેઠ બને. આવા તો અનેક દષ્ટાન્ત શાસ્ત્રોના પાને નોંધાયા છે. જે માત્ર મૃત્યુ સમયે જીવનમાં એક જ વખત નવકાર મંત્ર સાંભળનાર પણ તરી જાય તે હે ચેતન ! તારે માટે તે નવકાર મહામ બનું સતત રટણ-ધ્યાન એજ કરવા યોગ્ય છે. ૦ નમો અરિહંતાણું સર્વ ઉત્સર્પિણી–અવસર્પિણીમાં જે થયા અને હવે થશે. તેવા અરિહને નમસ્કાર થાઓ. - ભરત– અરાવત કે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા કે જંબુદ્વિપ ઘાતકી ખંડ- અર્ધ પુષ્કરવારમાં વિચરતા સવ અરિહતે ને મારા નમસ્કાર થાઓ. ગૃહસ્થપણે-છદ્મસ્થપણે–કેવળપણે રહેલા સમવસરણમાં બેઠેલાદેવUદામાં રહેલા કે ગ્રામનુગ્રામ વિચરતા અરિહને મારા નમસ્કાર થાઓ. તીર્થકર નામ ગોત્ર બાંધતા–વેદતા કે ભાવિ માં બાંધનારા સર્વ અરિહને મારા નમસ્કાર હો. કાળા-રાતા–ધોળા–નીલા–કંચનવર્ણ એવા પાંચે વર્ણમાં રહેલા– અરિહ તેને મારા નમસ્કાર હો. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમાધિ મરણ ગર્ભમાં રહેલા–જન્મેલા – બાલ્યાવસ્થામાં રમતા – કુમારાવસ્થા વાળા-પરિણીત કે સંતતિ યુત સર્વે ભાવિ અરિહંતને મારા નમસ્કાર થાઓ. પૂજ્ય સાગરજી મ.સા. આગધારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી એ કહેલું કે અંતિમ અવસ્થામાં તન છેલ્લા શ્વાસે ચાલો જણાય ત્યારે માત્રા “નમે અરિહંતાણું ગણવું તેથી હે જીવ! તું પણ “નમે અરિહંતાણુંઓનું રટણ કર. ૦ નમો સિદ્ધાર્થલાખો ભવથી બાંધેલ કર્મરૂપી ઈ ધન જેણે બાળીને ભસ્મ કર્યું છે તેવા સિદ્ધોને મારા નમસ્કાર હો. કમ ખપાવી જેઓ સિદ્ધ થયા છે કે થશે તે પ્રત્યેકના મારા ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર હો. | તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ–એકસિદ્ધ-અનેકસિદ્ધ-સ્વલિંગ-અન્યલિંગ –કુલિંગ સિદ્ધ- તીર્થકર–સામાન્ય- સ્ત્રીલિંગ–પુરુષલિંગ–નપુંશક લિંગપણે– પ્રત્યેક બુદ્ધ– બુદ્ધ બાધિત સ્વયં બુદ્ધ- બેઠેલાસિદ્ધ–કળી પડેલાં સિદ્ધ- કાઉસગમાં રહેલા–સૂતેલા એવા જે કેઈપણ રીતે સિદ્ધ થયા હોય તે સર્વને મારા નમસ્કારહો. બાળપણ-યૌવનવયે– વૃદ્ધપણે-કુમારયે જે કઈપણ રીતે સિદ્ધ થયા હોય તેને મારા નમસ્કાર હો. સવારે સાંજે-મધ્યાહુ-મધ્યરાત્રિએ કઈ પણ સમયે સિદ્ધ થયા હોચથતાં હોય કે ભાવિમાં થશે તે સર્વે સિદ્ધોને મારા નમસ્કારહે. દ્વીપમાં–જંગલમાં–સમુદ્રમાં– દેવતા એ હરણ કરેલ કે પર્વતને વિશે સિદ્ધ થયા હોય તે સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. હું સદર થી સિદ્ધ ભડવંતને નમશકાર કરું છું. ૦ નામે આરિયાણું જિન વચનને સૂત્રપણે ગુથીને અમને આપ્યું તે-દ્વાદશાંગી રચનાર સેવે ગણધર ભગવાને–ચૌદ પૂવી કે ઓછા પૂર્વના જ્ઞાનને ધારણ કરતાં, વાચનાચાર્ય કે અગીયાર અંગનાં ધારક એવાં સઘળાં આચાર્યને મારા નમસ્કાર થાઓ. Page #136 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૦૭ જ્ઞાનાચાર-દર્શનાચાર–ચારિત્રચાર–તપાચાર-વર્યાચાર એ પાંચે આચારને પાળનારા–પળાવનારા, સુધીર-ગંભીરાદિ ગુણવાળા, જિનવચન પ્રકાશિત કરનારા, શક્તિ અનુસાર જૈન શાસનની પ્રભાવના કરતા, પ્રવચનના સારને ગૂઢ મર્મ સમજાવતા એવા સર્વે આચાર્યોને મારા નમસ્કાર થાઓ. કેઈપણ ક્ષેત્ર-કાળ-ભાવમાં ભૂતકાળમાં થયેલા–ભાવિમાં થનારા સેવે આચાર્યોને મારા નમસ્કાર થાઓ. સર્વ આશ્ચરથી સર્વ સૂરિજનોને મારે નમસ્કાર થાઓ. ૦ નામો ઉવજ્ઝાયાણું આચારાંગાદિ બાર અંગઉપાંગ સાથે શ્રુત જ્ઞાનને ધારણ કરનારા, શિષ્ય સમુદાયના હિતને માટે શ્રુતજ્ઞાનના ઝરાને નિરંતર વહાવતાં, કર્મક્ષય માટે શુદ્ધ લશ્યાવાળા ઉપાધ્યાયભગવંતોને મારે નમસ્કાર થાઓ. શ્રતને ભણાવવામાં શ્રમની દરકાર નહીં કરતાં, જ્ઞાન સાથે દર્શનની પણ સમૃદ્ધિવાળા, ઘણાં ભવિ જીવને બોઘને ઉત્પન્ન કરનારા એવા ઉપાધ્યાયે ને પ્રણામ કરું છું. સર્વ આદરથી સર્વ ઉપાધ્યાયને મારા નમસ્કાર થાઓ. ૦ નો લોએ સવ્વ સાહૂણું ત્રિકરણ ચગે સર્વ સાધુઓને હું વંદન કરું છું. ત્રણગુપ્તિ એ ગુસ-પાંચ સમિતિને વિશે જ્યણાવત–મિથ્યાત્વના લેપક–મોક્ષમાર્ગમાં સહાયક–કષાયોથી પરિવર્જિત-કાચના રક્ષણહાર. એવા સર્વે મુનિ ભગવંતને નમસ્કાર છે. વ્રતમાં દઢતાવાળા–ત્રત ગુણોથી યુક્ત–ઉત્તમ સત્વવાળા–સર્વકાળે અપ્રમત્ત-સ્વહિતના સાધક શ્રમણ ભગવંતને હું પ્રણામ કરું છું. સવ આદરથી હું લાકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને નમસ્કાર જગતમાં શ્રેષ્ઠ એવા આ પંચ પરમેષ્ઠિને મારા નમસ્કાર સદા-સર્વદા થાઓ, Page #137 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ આના કરતાં ચડિયાતા બીજો કેાઈ નમસ્કારને ચેાગ્ય નથી. દરેક કલ્યાણેામાં વિશેષ કલ્યાણકારી, મ'ગલિકામાં પ્રેમ મ’ગલિક, પવિત્રમાં પવિત્ર, સર્વશ્રેષ્ઠ અને ચૌદ પૂર્વ ના સાર તથા સર્વ પાપના નાશ કરનાર, ૧૦૮ એવા નમસ્કાર મત્રની જ આરાધના કરવીપછી બીજાનુ` કાર્ય જ છું રહે ? સંસાર સમુદ્રમાં અટવાતા નક્કી મને પૂર્વ આ મત્ર મળ્યા નથી. તેથી જ મારે જન્મ મરણ ચાલુ છે. જે પહેલાં મને નવકારમંત્ર મળ્યા હાત તે કર્મ ક્ષય કેમ ન થયા? અથવા તા મેળવ્યા હશે તેા પણ મેં આ નવકારમંત્ર દ્રવ્યથી જ જાણ્યા હશે પણ ભાવથી ધાર્યા નહીં હૈાય. માટે હવે હું આ નમસ્કાર મહામત્રની ભાવથી પ્રયત્નપૂર્વક આરાધન! કરીશ. હવે મારે નવકારમંત્ર એ જ શત્રુ રૂપ છે. [આ રીતે દશમે અધિકારે “નવકાર મંત્ર” કહ્યો, અ'ત સમયે તે માત્ર તેનુ જ રટવુ એખવું] આ રીતે સમાધિ મરણ માટેના દશ અધિકાર [દ્વારનુ વર્ણન વિસ્તારથી કર્યું–તક અંત ત = વિષય છે!”.. ઋષિગુણ” – “વાસરે” ત્રણ અધિકારો પણ ઉપયાગીતા જાણી મુકયા છે આ ઉપરાંતસલેખના ઈ રીતે કરવી ? અને ર એ ત્રણ વધારાના અધિકારો પાંદ્ર મુનીશ્વર કૃત સ્તવન– [પાંચસે વર્ષ પ્રાચીન છે તેમાં આપેલ છે. O પરિષહ આવે તેા શું કરવુ? ચૈત્યવ`દન અધિકાર સમાધિમરણ માટેના દશઢારાની મારી આ વિસ્તૃત વિવેચના મારા પેાતાના આત્મકલ્યાણ અને સમાધિ માટે મે તૈયાર કરી છે, બીજા વિજીવાને પણ તે મૃત્યુને સમાધિમય બનાવવા ઉપયેગી થ.એ. એ જ હાર્દિક અભ્યર્થના. ૦ . ૭ . Page #138 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ. ૧૦૯ સમાધિ મરણ માટે અનેક રચના પૂર્વાચાર્યોની બનાવેલ છે. તે વાંચી વિચારી અત્રે દશ દ્વારનું વિસ્તૃત વિવેચન તૈયાર કર્યું છે. અનેક “અન્તિમ સાધના’ને સાર એક સાથે સમાવવાનો નમ્ર પ્રયાસ મારી બુદ્ધિ મુજબ આ વિવેચનમાં છે. આરાધક એવા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંત તથા શ્રાવક-શ્રાવિકાઓ વારંવાર છેિવટે મહિને એક વખત આ પ્રમાણે પિતાની આરાધના કરી શકે, તેમજ લાંબી માંદગી ભોગવી રહેલાને પણ જે કંઈ નિત્ય આરાધના કરવાની હોય, તેને એક એક દ્વારનું વિસ્તૃત વર્ણન વોચવા સાંભળવા અને વિચારવા ઉપયોગી બને તે રીતે આરાધનાનું ભાથું તૈયાર કરેલું છે. અન્તિમ આરાધનાના વણને જુદી જુદી રીતે જોવા મળે છે. તેમાં પુન્યપ્રકાશ સ્તવન તથા પર્યત આરાધનાને આધારભૂત ગણી આ વર્ણન કરેલ છે. અતિમ આરાધના માત્ર આ જ કમમાં થઈ શકે તેમ ન વિચારવું કારણ કે ચાર પ્રકારે, છ પ્રકારે અને સોળ પ્રકારે પણ અંતિમ આરાધના ના વર્ણન જોવા મળે છે. આ ભવ-પરભવમાં જે પૃથ્વિકાયાદિની વિરાધના થઈ હોય તે “આલેચના અધિકાર”માં લીધી છે અને પૃવિકાયાદિના ભવમાં આપણા આમાએ કરેલી વિરાધના “ખામણા–અધિકાર ”માં લીધી છે. બાકી દુકૃત ગઈ અધિકારમાં આ બંને પ્રકારની વિરાધનાનો સમાવેશ થઈ શકે છે. [જેમ નંદન ઋષિની આરાધનામાં અતિચારોની આલોચના દુકૃત ગહ રૂપે રજૂ થઈ જ છે.] કેવળ આરાધનાની બુદ્ધિથી અને આત્મ શુદ્ધિ કરવાના એકમાત્ર લક્ષને નજર સમક્ષ રાખી સમાધિ મરણના આ અધિકારે વાંચવા અને ચિંતવવા. જુદી જુદી “અન્તિમ આરાધના”માં પણ –“પૂર્વ મહર્ષિઓ મરણ સમયે સમાધિ કેમ ટકી રહે”—એ એક વાતને જ મહત્ત્વ આપે છે. મને-તમને-સૌને મરણ સમયે સમાધિ ટકી રહે તે રીતે કરેલ આ સુવિસ્તૃત અન્તિમ આરાધના આપણા સૌના જીવનમાં ચરિતાર્થ બને, એ જ કરબદ્ધ પ્રાર્થના. – મુનિ દીપરત્નસાગર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧ 0 સમાધી મરણ વિભાગ-૨ – કેટલીક અંતિમ સાધનાઓ – (૧) શ્રી કામગજેન્દ્ર સાધુની આરાધના કામગજેન્દ્ર સાધુ પોતાનું આયુ અલ્પ છે તેમ જાણીને સંલેખના ક૯પ કરી સંથારા ઉપર બેસી બોલવા લાગ્યા. - ત્રણ લોકના ગુરુ, ત્રણ લોકના પ્રથમ મંગળ રૂપ એવા ઋષભદેવ તેમજ બાકીના જિનેશ્વરોને પ્રણામ કરી હવે સામાયિક ઉચરું છું, હે ભગવંત! ત્રિવિધ ગ–કરણ વડે કરી સામાયિક એટલે “રાગ દ્વેષ વચ્ચેનો માસ્થભાવ” તે રૂપ સમતાસ્વરૂપ સામાયિક અંગીકાર કરું છું. ૦ લાભ–મેહ યુક્ત મારા વડે સૂફમ કે બાદર પ્રાણ વધ થશે હોય તે સર્વે ને વિવિધ ત્રિવિધે હું વોસિરાવું છું. ૦ હાસ્ય ભય લોભ કે મેહથી જૂઠું બોશે હોઉં. ૦ થોડું કે વધું પાકુ વગર આપેલું લીધું હોય. 0 મનુષ્ય, તિર્યચ, દિવ્ય થુન સંગ મેં ચિત્તમાં ચિંતા હોય. 0 સચિત્ત અચિત્ત કે મિશ્ર પરિગ્રહ કઈ પ્રકારે એકઠે કર્યો કે મમતા કરી હોય. 0 રાત્રે અશનાદિક આરોગ્યાં હોય. છે જે મને મનમાં મમત્વ તેમજ સુંદર તરુણી સ્ત્રીઓ વિશે, સુંદર રત્ન તથા રૂપ વિશે મમત્વ ભાવ થયો હોય ૦ વસ્ત્ર–પાત્ર દાંડે ઉપકરણ શિષ્ય ઉપર મમત્વ ભાવ થા હાય. તે સર્વને ત્રિવિધ ત્રિવિધે હું સિરાવું છું. – તે સર્વને ત્રિવિધ સિરાવું છું ૦ સુંદર પુત્ર, પુત્રી, નોકરો, ભાઈઓ, બહેને, માતા, પિતા, મિત્રે ઉપર અત્યંત સ્નેહ થયે હોય. 0 ખલિક, સ્વજન, પરજન, ભવન, બંધુ, શય્યા, પાટલા, પાટ, સંથારા, શરીર વગેરેનાં મમત્વ ભાવ થ હોય. મને ટાઢ કે તાપ ન લાગે તે ગર્વ કર્યો હોય અથવા મારો પોતાને સ્વભાવ સુંદર મા હાય. મારે દેશ, મારું નગર, મારુ ગામ એવા શબ્દોમાં સંગીતમાં - Page #140 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અતિમ સાધનાએ ૧૧૧ મમત્વ-રાગ બુદ્ધિ કરી હોય- તે સવે ત્રિવિધ વાસિરાવુ‘ છુ મૂઢ ભાવથી કાઈ જીવ ઉપર મેં કાપ કર્યા હાય, એવી જ રીતે માન, માયા અને પારકા દ્રવ્યમાં લાભ કર્યો હોય, રાગમાં આસકત થઈ મારાથી કાઈ કષાયેા સેવાઈ ગયા હોય તે સવ પાપને હું બેસિનાવું છુ. કેાઈ જીવને એક સ્થાનથી બીજા સ્થાન પર ખસેડચા હોય, રાગ દ્વેષથી કોઇની ચાડી-ચુગલી ખાધી, નિષ્ઠુર-કટર-આકરાં દુર્વાંચન કોઇને સભળાવ્યાં, મમ શબ્દો કહી કોઈનાં હૃદય વીધ્યા હાય, કાઇને આપવાનુ કહી આશાભંગ કર્યો હોય, કાઇને આપતાં અટકાવ્યા હોય, જે દીન, પરાભવીત, ગ્રહ–રાગથી ઘેરાએલા તેવાની વિડ બના પૂર્વક મશ્કરી કરી, બીજા ભવામાં પણ જે મેં અનિષ્ટ–કટુક વચન કોઈ ને કહ્યું હોય.— તે આ મારાં ખામણાં સમયે દરેકને યાદ કરી પુનઃ પુન : ખમાવું છું. મિત્ર હી અમિત્ર હૈ। મધ્યસ્થ હો, હવે હું દરેક પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખું છું. મિત્રને ખમું, શત્રુને ખમાવુ છું, દરેક મારા તરફ મધ્યસ્થ ભાવ રાખે!. મિત્ર ક્ષણમાં શત્રુ થાય છે, શત્રુ મિત્ર થાય છે, હવે મિત્રા મિત્રના વિવેક કરવા યોગ્ય છે. રવજને મને ક્ષમા આપે. હું સ્વજને ખમાવુ છું, હાલ સ્વજન કે પરજન બધાં મારે સરખા છે. પૂર્વભવમાં દેવલાક–તિય ચ-મનુષ્યપણામાં જે કેાઇ જવાને મેં દુઃખમાં નાખ્યાં હોય, તે તે ) જીવનિકાયમાં કાઇનું પણ અશુભ મેં કર્યું હોય તેને હું ભાવથી ખમાવું છું. રાગ-દ્વેષ મેહથી જાણતાં કે અજાણતાં જે જીવાને દુઃખી કર્યા તે સર્વે મને ખમેા સર્વ જીવાને હું ખમાવુ છું. સવ સાથે મારે મંત્રી છે. કાઇ સાથે મારે વેર–વિરાધ નથી. એવી રીતે સવ સાવધ યાગ વોસિરાવી, પૂર્વે કરેલ દુષ્કૃતની નિંદા કરી, દુભાવેલ જીવોને ખમાવી, શુભ પરિણામની વધતી ધારાથી અપૂર્વકરણ ક્ષેપકશ્રેણીના પરિણામ વાળા કેવળ જ્ઞાનદર્શન ધારણ કરનાર્થી શ્રી કામ ગજેન્દ્ર મુનિ અ‘તગડ કેવલ થયા. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૨) મુનિશ્રી વજ્રગુપ્તજીની પાપના પ્રતિક્રમણ રૂપ અંતિમ આરાધના વજ્રગુપ્ત સાધુ પેાતાનું આયુ. અલ્પ જાણી આલાપણા લઈ, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - - - - - સમાધી મરણ ભાવ શલ્યોને ઉદ્ધાર કરી, કરવા ગ્ય છેલ્લાં કાર્યો કરી, સંથારા પર બેઠાં અને બોલવું શરૂ કર્યું. હું જિનેશ્વર ભગવંત-તીર્થ–બાર અંગ અને સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ધર્મ આપનાર ધર્માચાર્યને ભાવથી નમસ્કાર કરી હવે આ સમયે પાપનું પ્રતિક્રમણ કરું છું. સામાયિક કરવાના ચિત્તવાળે-ઈરિયાવહીમાં, ગોચરીમાં, આલાચનામાં, અને પગામ સજઝાયમાં આવતા દેનું પ્રતિક્રમણ કરું છું. અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંત, જ્ઞાન વિનય ધનવાળા-બ્રહ્મચર્યતપથી યુકત સાધુઓ, કેવળીએ પ્રરૂપેલ ધર્મ એ મને મંગળ રૂપ હેજે. જૈન ધર્મ સિવાયના સર્વ સાંસારિક પદાર્થો આળ જ જાળ રૂપ છે. જગતમાં સાર રૂ૫ કે શરણ રૂપ માત્ર જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મ છે. સઘળાં જગતમાં સુખરૂપ હોય તે તે સમ્યકત્વ છે. હવે હું રાગદ્વેષ રૂપ બંધનને નિંદુ છું. મન-વચન-કાયાના દંડોથી વિરમું છું. ત્રણ ગુપિતથી ગુપ્ત, ત્રણ શલ્યથી રહિત બનીને માયા–નિયાણ-મિથ્યાત્વ શલ્યનું પ્રતિકમણ કરું છું. રસ ગરવઋદ્ધિ ગારવ–શાતા ગારવ હિત બનું છું. જ્ઞાન-દર્શન–ચારિત્ર વિરા– ધનાને પડિક્તમું છું. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષા તથા આહાર-ભય-મિથુન-પરિગ્રહ ચાર સંજ્ઞાને ત્યાગ કરું છું. સ્ત્રી–દેશ–ભત્ત–રાજ કથા, આત-રૌદ દયાન, શબ્દ-રૂપ-રસગંધ કામગુણ, કાચિકી આદિ પાંચ ક્રિયાઓ સંબંધિ સંકલ્પ, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, છ જવનિકાયને રક્ષક હું, મેં જે કંઈ પાપાચરણ કરેલાં હોય તે–તે પાપનું હું પ્રતિક્રમણ કરું છું. છ લેશ્યા, સાત ભય સ્થાન વિજિત, આઠ મદ સ્થાન રહિત, નવ બ્રહ્મચર્યની ગુપ્તિથી ગુપ્ત, દશ પ્રકારના યતિ ધર્મમાં સાવધાનતા વાળે, શ્રાવકની ૧૧ પ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમાથી યુક્ત, તેર ક્રિયાસ્થાને ચૌદ ભૂત ગ્રામ (જીને સમુદાય,) પંદર પરમાધામી, સેળ પ્રકારની ગાથા, સત્તર પ્રકારે અસંયમ, અઢાર પ્રકારે અબ્રહ્મ, ઓગણીસમું જ્ઞાત. અધ્યયન, વીસ અસમાધિ સ્થાનકે, એકવીસ શબલા, બાવીસ વેદના પરિષહો, આ સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું. તેવીસ સૂયગડાંગના અધ્યયન, ચોવીસ અરિહંતની અશ્રદ્ધાને હું પ્રતિકરું છું. પચીસ ભાવના, છવીસ દશાક૯પ વ્યવહાર અધ્યયન, સત્તા Page #142 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૧૩ વીસ અણગાર કલપ, અઠ્ઠાવીસ આચાર પ્રક૯પ, ઓગણત્રીસ પાપકૃત પ્રસંગે ત્રીશ મોહનીય સ્થાનકે તે સર્વની વિરાધનાનું પ્રતિકમણ કરું છું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ-સાધ્વી, શ્રાવક– શ્રાવિકા વર્ગની જે આશાતનાઓ, દેવ-દેવીઓ, આક-પરલોક, લેક-કાળ શ્રતની જે આશાતનાઓ, શ્રત દેવતાની, વાચનાચાર્યની, સર્વ જીવોની જે આશાતનાઓ થઈ હોય તેને નિંદુ છું. આવશ્યક કે આગમ સૂત્ર પઠન-પાઠન કરતાં હીન–અક્ષર, અધિક– અક્ષર, આડા અવળા અક્ષર બોલાયા, પદ ઓછું બોલાયું, છેષ યથાર્થ ન બોલ્યા, અકાળે સ્વાધ્યાય કર્યો હોય .. છદ્મસ્થ ભૂલકણો એ હું કેટલા દેશે યાદ કરું ? જે દ યાદન આવ્યા હોય, તે સર્વે જાણતા-અજાણતાં થયેલાં મારાં પાપ નિષ્ફળ થાઓ. હું સમ્યત્વ, જ્ઞાન, સંયમ, ક્રિયાકલ્પ બ્રહ્મચર્યનું આરાધન કરું છું, તેનાથી વિપરીત આચરણનું પ્રતિક્રમણ કરું છું. મેક્ષ માર્ગ વિશે જિનેશ્વર ભગવંતેએ જે કાંઈ વચનો કહ્યાં છે તેને આરાધું છું. વિપરીતનું પ્રતિકમણ કરું છું. સમગ્ર નિગ્રંથ પ્રવચન સત્ય, તથ્ય, શાશ્વતું, સાભૂત, સુંદર, કલ્યાણ-મંગલ કરનારું છે. સંસારના હેતુરૂપ ત્રણ શલ્યને કાપનાર છે. યથાર્થ સિદ્ધિને માર્ગ છે. આ નિર્ગથ પ્રવચનને વિશે રહેલા જ સિદ્ધિ પામે છે. કર્મ થી મુક્ત થાય છે. તે કારણે હું શુદ્ધ ભાવથી બરાબર આચારનું પાલન કરીશ. હવે હું સભ્યત્વગુપ્તિયુકત મિથ્યાત્વથી રહિત, અપ્રમાદી, પાંચ સમિતિ સહિત શ્રમણ બન્યો છું. જિનેશ્વરોએ મેક્ષમાર્ગમાં બતાવેલા અનુષ્ઠાનેનું સેવન કરીશ, જે ન કરવા લાયક કાર્યો હોય તેનું પ્રતિકમણ કરું છું. આ મેક્ષ માર્ગમાં પ્રતિષેધેલા કાર્યો જે મેં કર્યા હોય તેનું પ્રતિકમણ કરું છું. દૃષ્ટાંત હેતુયુક્ત કે તેથી રહિત શ્રદ્ધેયની શ્રદ્ધા ન કરી હોય. જિનેશ્વરએ કહેલા પદાર્થમાં વિપરીત પ્રરૂપણા કરી હોય, ઉસૂત્ર ઉન્માર્ગ અકલ્પાચરણ કર્યા હોય, તેનું નિંદન ગહન કરી આત્માને શુદ્ધ કરું છું. આ ચણા ચોગ્ય જે દોષ થયા હોય તે અહીં આલેવું છું. પ્રતિકમણ ગ્ય નું પ્રતિકમણ કરું છું. બન્ને પ્રકારે કેટલાંક Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમાધિ મરણ દેની શુદ્ધિ થાય છે તે બંને પ્રકારે શુદ્ધ કરું છું. કાઉસ્સગ્ન કરવાથી તેમજ તપથી બીજા દોષો શુદ્ધ થાય છે તે કરવા તૈયાર થયો છું. કેટલાક દેશે ચારિત્ર્યપર્યાયના છેદથી, કેટલાંક દે મૂળપ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. કેટલાંક અનવસ્થાપ્ય પ્રાયશ્ચિઘી, કેટલાક પારંચી પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. તે સર્વે હું અંગીકાર કરવા તૈયાર થયો છું. .. આ પ્રમાણે આલોચન-પ્રતિક્રમણ કરતા વિશુદ્ધમાન લેશ્યાવાળા રાપૂર્વકરણ પામેલા ક્ષેપક શ્રેણીમાં ચડી કેવળજ્ઞાન દર્શનવાળા, વર્યાન્તરાય-આયુ ક્ષય કરી. વજગુપ્તમુનિ અંતગડકેવળી થયા, ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૩) સ્વયંભૂદેવ મહર્ષિની અંતિમ સાધમાં સ્વયંભૂદેવ મહર્ષિએ પણ પોતાનું આયુષ્ય પ્રમાણ જાણીને દ્રવ્ય ભાવ ઉભય સંલેખના કરી, કવા યોગ્ય વ્યાપાર કરી સંથારા પર બેસી બોલવાનું શરૂ કર્યું. | સર્વ કર્મજ દર કરી છે. સર્વ ભયો જેના પ્રશાંત થયા છે તેવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી સંપથી પંડિતમરણ અને બાળમરણના વિભાગોને કહીશ૦ બાળમરણ બાળમરણ કે પંડિતમરણથી મરવાનું જ છે. પણ બાળમરણ સંસારનું કારણ છે અને પંડિતમરણથી નિર્વાણ થાય છે. બાળ એટલે” રાગ દ્વેષ બંનેથી યુક્ત” મરણ એટલે “પ્રાણધાસોશ્વાસને ત્યાગ” કઈ વખત ગર્ભમાં કલલાવસ્થામાં અવ્યક્ત ભાવમાં, કઈ વખત સ્ત્રીઓના ગર્ભમાં પેશી થવા સમયે ગળી ગયો, પીડ થવા સમયે ક્ષારથી ગર્ભવાસ થકી નીકળી ગયો, હાડકાં સાથે કે હાડકાં વિના પણ ઘણી વખત ગર્ભ ગળી ગયા, અતિક્ષાર-કડવા મૂળિયાથી બળી ગયે. દુશ્ચારિણી–પરિવાજિકા–કુમારી-રંડા સ્ત્રીના ગર્ભમાંથી લોહી વહન થઈ સંસારમાં ઘણી વખતે ગર્ભ ભ્રષ્ટ થયે, કોઈ વખત ભયથી–કઈ વખત વધારે મહેનતથી-થાકથી નીકળી ગયો, કોઈ વખત માતાનું ઉદર ચીરી નાખવાથી, કેઈ વખત માતાની નિમાંથી થોડે બહાર Page #144 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અતિમ સાધનાએ ૧૧૫ નીકળી મરી ગયેા, કેાઈ વખત બહાર નીકળ્યું! પણ ઘી વેદનાથી વ્યાકુળ બનેલા મરી ગયા. કોઈ વખત માતાએ જીવતા સ્મશાન કે ચિંતામાં કા, કાઈ વખત ડાકિની કે પક્ષીથી પકડાયા, કોઈ વખત ખિલાડીથી હણાયે!, કોઈ વખત ઉધરસ-સાસ-તાવ પેટ કે રા કુષ્ટથી સવ અંગમાં સડી ગગ્ન, ભગંદરથી શરીર વિનાશ પામ્યું. કોઈ વખત દાંતની વેદના, કલ, આંખ દુ:ખથી મસ્તક વેદના, લાહી વહેવાથી નિળ બની, કદી ઝાડાના રોગથી, કદા બસ-ખુજલી ફેલાંથી મર્યા, કદી મરકીથી, કદી પેટશૂળથી, કોઈ વખત વાથી હણાયા. કોઈ વખત પહાડના શિખરથી ભગુપત થયા, કોઇ વખત શૂળી એ ચડાલ, કોઈ વખત અગ્નિ-પાણીથી મરણ પામ્યા, કદી હાથીએ છુંદી નાંખ્યા, કદી સ`હું ફાડી નાંખ્યા, ભૂખ્યા તરસ્યા ચઈ, પઢથી સપ`ડ'ખવાથી, ચારથી, સનેપાતથી, વાત-પિત્તથી, ઇષ્ટજન વિયેાગ કે અનિષ્ટ સાગોથી મૃત્યુ પામ્યું. ચક્ર-ભાલાથી ભેદાયો, ઢેફા પથરાથી છેદાયા તલવાર કે તેવા હુથારાથી હેતરાયા, મ ંત્ર-તંત્રી મરાયા, ઠંડી-હીમાતિાપ લૂથી વ્યાકૂળ થા, પરવડે કપાયા, ઉકળતા તેલના કડાયામાં તળાયે!, વાંસમાંતરથી ખેલાયા, જચી ગળાયો, પક્ષી વડે વ અને વાયા, યંત્રમાં પીલાયા, ચાબુક લાકડીના માર-આર ભેકાવી આદિ રીતે વિડ‘બના પામ્યા. એક મનુષ્ય પણામાં એક એક જાતિમાં મરણ પામ્યા, ય ચ ગતિમાં કેવી રીતે મૃત્યુ પામ્યા તે સાભા હે જીવ! હવે તું મરણ સમયે ટાયર ન બને, ઝેર ની, તા હૃદયમાં આવા પ્રકારના મરણનો વિચાર કર. હવે જયારે તુ' પૃથ્વીપણે હતા ત્યારે ખોદાવું, ઉપર થારાદ્રિષ્ટનું પડવુ કે એક બીજી કાયાના શસ્ત્રો વડે કરીને તું કંઇ વખત મરણ પામ્યા. જેમ કે!ઈ પહ‘કારી યુવાન પુરૂષ ઘરડા માણસને મારે અને તે વૃદ્ધ હેરાનગતિ વેદના ભાવે તેવી રીતે પૃથ્વીના ચપાવાથી તે કાયાના જીવાને વેદના થાય છે તે ભાગવી. રે જીવ! જળમાં જ્યારે તું હતા ત્યારે ઘણી વખત પીવાયા, સુઢાયા, છેલાયા બીજા શસ્રો વડે શીત-ઉષ્ણુ વેદનાથી રાસાયા, અગ્નિકાયમાં પાણી-ધૂળ-કાદવ અને વરસાદના સમૂહથી ઘણી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમાધિ: મરણ વખત મરણ વેદના સહી. અત્યારે હવે તું મરણપથારીએ પડેલે છે તે સમતાભાવે દુઃખ સહન કર. વાયુકાયામાં શીત–ઉષ્ણ વાયરાના પરસ્પર મેળાપથી મરણને પામે. વનસ્પતિકાયમાં છેદન–ભેદન–દહન પીસણ વગેરે પ્રકારે મરણ પામે. ત્રસકાયમાં જીવતો જ બીજા વડે ખવાયે,ઠંડી ગરમીથી બાળમરણ પામ્યા. ત્રપણુમાં ડુકકરના ભાવે પત્થરોથી રણમાં હણાયે, હરણના ભાવે બાણથી ભેદાય, સિંહ વડે સાંધા, હાડકાં, અવયવો તડતડ શબ્દ કરતાં મરાયે. આવી અનેક વેદનાઓ તે પરાધીનતાથી સહન કરી છે તે અહીં હવે સમભાવે સહન કર. - તિતર, કબૂતર, શિયાળ, મેર, પશુ-પક્ષી ભવમાં હે જીવ! ઘણી વખત તારા બાળમરણ થયાં. દીવાની શીખાને નિર્મલ રન માની પતંગિયા પણામાં કર્યો. માછલીના ભવે ગળામાં તાળવા પર કાંટો ભેંકાય ને મૃત્યુ પામ્યા. ભમરાના ભાવે ગંધની લેભે કમળ પર બેઠે હાથી આવીને ચાવી ગયો. વધુ કેટલું કહું? જે જે નિમાં જન્મે ત્યાં અને વેદના સહન કરી? તે હાલ હવે આવેલી વેદના સમ ભાવે સહન કર અને પંડિત મૃત્યુ પામ? નરક ગતિમાં કરવતથી કપાવાની, કુંભમાં પરમાધામી સાંકડા મુખમાંથી ખેંચે તેની, કાંટાળા વૃક્ષો પર બેસાડે, અશુચિથી ભરેલી વિતરણ નદીમાં વહેવું પડે, અણીવાળાં ગરમ પથ્થર પર ચાલવું પડે આવી અનેકાનેક વેદના નરકમાં ૩૩ સાગરોપમ લાંબા કાળ માટે સહન કરી. તે પછી અહીં ક્ષણવાર વેદના કેમ સહેતા નથી ? દેવલોકમાં ઘુઘરીવાળા શબ્દો કરતાં કંદરા પહેરેલી દેવાંગના છેડી તો હવે આ અશુચિયુકત સ્ત્રીમાં મેહ ન કર. વજા-હીરા નીલમની કાંતિવાળા શ્રેષ્ઠ દેવ વિમાને છેડ્યા તે હવે આ જૂના મકાનમાં શું મુંઝાવું ? રત્નના ઢગ–મણું મોતીને મૂક્યા તે આ અસાર નાશવંત વૈભવમાં શું મુઝાવું ? દેવીના અંગ સ્પર્શ સમાન દેવ દળે છોડયાં તો આ કંથાને શું યાદ કરવી ? પુષ્પના પરાગથી શોભતું શરીર છોડયું પછી આ ઘડપણવાળા શરીરમાં શું મમતા ધરવી? આટલું વિચારી પાછા દેવલોકનું નિયાણું ન કર, જે મળવું હશે તે જ મળશે. જીવન સાથે માત્ર પુણ્ય પાપ જ જવાના છે. આનાશવંત શરીર અહીં જ પડી રહેશે. મને ઠંડી ન લાગે તેમ માની ગરમ કપડાં Page #146 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૧૭ પહેરું છું. પણ જીવ ગયા બાદ દુર્જન સરખા શરીરના એક ટુકડાને પણ ઈચ્છતો નથી. સૂર્ય તાપ ન લાગે તે માટે મસ્તકે છત્ર ઘરું છું, પળ પરલોક ગમન સમયે ખલ શરીર બધાં જ મૂકી જાય છે. મુસાફરી વેળા ભાતું સાથે રાખું છું પણ પરલેકની મુસાફરી માટે પુણ્યનું ભાતું કેમ તૈયાર ન કર્યું ? તરશે લાગશે માની પાણી લીધું. પણ સુકૃતનું ઉપાર્જન કરવું નથી. ખરેખર ! જીવનું આ કેવું અજ્ઞાન છે કે મુસાફરીમાં સહાયક એવા ધર્મ મિત્રને છેડી, નાશવંત દેહ માટે સર્વ કાર્યો કરે છે. આ પૃથ્વમાં જીવ જેવા બીજે કઈ અવશેષ નથી છતાં શરીર માટે સર્વ ઉદ્યમ કરે છે. પણ એક ધર્મનું નામ યાદ કરતા નથી. ધથી સતિ થવા. દેહ તો મરણ ટાળે રગદોળાઈ જવાને છે. છતાં કૃતદન જીવ શરીરના સુખને ચિંતવે છે. શરીરની છેવટની સ્થિતિ કાં તે રાખો ઢગલો અથવા સહવળતા કડાઓને રાક થવાને, કાંતે સૂર્ય કિરણોથી સોસાવું અને કાં પરૂ પ્રવાહ થવાનું. માટે આ નવર દેહનો કાઢી શકાય તેટલે કસ કાઢી લે. પણ દેહમાં મૂછ ન કરવી. દેહથી ધર્મ કરો. અંતે તે દુર્જન માફક દગો દેવાનું છે. ફાગણ હિનાની હેળીની માફક શરીરની પણ હાળી થવાની છે. બીજાઓ સળગતા લાકડા નાંખીને તપાવે તેને બદલે તું જ જાતે તપ કરીને તપાવી લે કર્મ પુદગલ સ્વરૂપ છે માટે તું પુગલમય દેહથી તેને હતું. હે જીવ! સ્વાધીનતા કે પરાધીનતાથી દેહ છેડવા જ છે તે પછી સ્વાધીનતાથી કેમ ન છોડવા? નિબુદ્ધિ આત્મા! દેહ ઉપર મૂછ ન કર. વળી તારે વિચારવાનું છે કે હે જીવ! તું સંસારમાં પરિભ્રમણ કરી રહેલ છે તેમાં એવા કોઈ જીવ બાકી નથી કે જેને તે આરોગ્યા ન હોય. તેમજ સકલ જગતમાં એવા પણ કોઈ જીવ નથી જેને તું બંધુ–મિત્ર-શત્રુ ઘણી વખત ન થયા હોય. તું પણ બીજા જીવો વડે અનેકવાર ભક્ષણ કરી છે. ચૌદ રાજલોકમાં વાળના અગ્રભાગ જેટલે ભાગ બાકી નથી જ્યાં તે અનંતા જન્મ મરણ ન કર્યા હોય. સવારબપોર-સાંજ-રાત-દિન એ કઈ કાળ નથી કે જે કાળમાં તું જો કે મર્યો ન હોય. જીવમાં જન્મે, જીવે માર્યો, જીવે જીવમાં પાડે, જીવથી તું Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમાધિ મરણ માન. - ન - - - - - જી . જીવન માટે જ ને હણે છે. હે જીવ! જીવથી તું જ , જીવે તે જીવાડ, જીવે વૃદ્ધિ પમાડો અને જીવે વારંવાર માર્યો પણ ખરો. આવી રીતે અનંતાનંત મરણ મેળવ્યાં. તે સર્વ નરણે હે અ૯પ૪જીવ તું બાળમરણ સમજ. - બાળમરણું સમજી પંઠિનમરણ માટે પ્રયત્ન કરે. ૦ પંડિતમારણ:પંડિતમરણ કોને કહેવાય? પંડિત બુદ્ધિવાળો હોય તેવી બુદ્ધિવાળાનું મરણ પંડિત મરણ કહેવાય. છ એ કાચન ની રક્ષ જે મરહમાં હોય તે પંડિતમરણ, તેથી વિપરીત “વિરતિ વગરનું તે કાળમરણ.” અલાયા જેમાં લેવાઈ હૈય, શલ્ય રહિત પણે પ્રતિકમણ થયું હોય, દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના પૂર્વક જે મરણ થાય તે પંડિતમરણ અને વિપરિત હોય તે બાળમરણ કહેવાય. પંડિતમરણથી મેક્ષ મળે છે, બાળમરણથી શાશ્વત સંસાર મળે છે. એટલું સમજી હું માત્મા! અરિહંતાદિકને સંભાર તું પંડિતમરણને અંગીકાર કર. ઈટને વિગ અને અનિષ્ટ સંચાગ મહાદુઃખ છે એ યાદ કરતે હવે પંડિતમરણ થી દેહ છોડ. નાનાતિ “રગતિના ભયંકર દારુણ દુઓને યાદ કરી હવે પંડિતમરણનો સ્વીકાર કર, મનુષ્ય જન્મની વ્યથા ઈ. બાળમરણો યાદ કરી હવે તું પંડિતમરણ સ્વીકાર એક જ પંડિતમરે સેકડે. જમે છેદે છે. તે મરણથી મરવું કે જે મરણથી સુંદર મરણ થાય. તે જ સુમરણ ગણુ કે જે હવે સંસારમાં ફરી મરશે નહીં. જેણે સમગ્ર કર્મો બાળી નાખ્યા છે એવા સિદ્ધ એ જ પરમ છેલ્લું સાધ્ય છે. તીર્થકરી કે 'ટ્રના મરણને નાશ નથી માટે આપણું મરણ અવશ્ય નકકી છે. તે પછી પંડિત મરણથી કેમ ન મરવું ? જે હવે તારે મરણની જરૂર નથી, મરણથી કંટાળે જ હેય. મરણને ત્યાગ કરવો હોય, મરણના દુઃખથી ભીરૂ બન્યું હોય, તે પંડિત મરણનું શરણ અંગીકાર કર. આ પ્રમાણે બંને મરણને ચિંતવી શ્રી સ્વયંભૂદેવ મુનિએ Page #148 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૧૯ ભવને પાર કરાવનારા પડિત મરણને સ્વીકાર્યું. અપૂર્વકરણક્ષપકશ્રેણ માંડી કેવળજ્ઞાન પામી તે જ સમયે અંતગડ કેવળી થયા, ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૪) મદનરેખા એ સ્વપતિ યુગબાહ ને કરાવેલી અંતિમ સાઘના પિતા તુલ્ય ભાઈની આજ્ઞા ઉલ્લંઘવી ન જોઈએ, એમ વિચારતા યુગબાહુ કુમાર જેટલામાં બગીચામાંથી નીકળી નગર તરફ જવાની તૈયારી કરે છે. તેટલામાં અપકિત કે પાપના ભય વગરના અને યુગબહુ એવા નાનાભાઈની પત્ની મદનરેખાના રૂપમાં મોહાંધ બનેલા મણીરથ રાજાએ તલવારને ઝટકો સુબાહુની ગરદન પર માર્યો યુગબાહુ ભૂમિપર ઢળી પડયા. આંખ મીચાવા લાગી. લોહી ઘણું વહી ગયું. ગંભીરતાને ધારણ કરતી મદનરેખા એ સ્વપતિને કોમળ સ્વરે કહેવું શરૂ કર્યું– “હે ક્ષત્રીયવીર ! ધીરજને ધારણ કરો. હે દયાસમુદ્ર! કેઈનાપર, રોષ ન લાવશે. તમારા પિતાનાં કરેલા કર્મો તમને ઉદયમાં આવ્યાં છે, એમ સમભાવ રાખી રાગ-દ્વેષ કર્યા વિના ઉદયમાં આવેલા દુઃખો શાંતિથી સહન કરો. પિતાનાં કર્મ એ જ પોતાનાં ખશ અપરાધી છે. બીજા કોઈ પ્રાણ આમાં અપરાધી નથી બીજાં તે માત્ર નિમિતરૂપ છે. હવે તમે અરિહંત, સિદ્ધ, નિર્ગથસાધુ, કેવળી ભાષિત ધર્મના શરણને અંગીકાર કરે. હિંસાદિક ૧૮ પાપ સ્થાનકને ત્યાગ કરે. હે મહામતા ! હવે પરલોકના શંબલભાથાને સ્વીકારો. શલ્ય માક દુઃખ દેનારા એવા પોતે કરેલા દુશચારની નિંદા કરો, હે સ્વામી! સર્વ જના અપરાધને ખમાવો. બીજાએ કરેલા તમારા અપરાધનેમાફી આપે. છેષ કરવાથી આત્મા પોતાને લાભ ગુમાવે છે, માટે ષ—દ્વિરને ત્યાગ કરો. જગતના તમામ છે મારા મિત્રો છે તેમ ભાવના ભાવો અરિહંત-સર્વજ્ઞ દેવને, ગુણવંત મુનિવર ગુરુને, પ્રભુએ કહેલા તારણહાર ધર્મને જિંદગી પર્યત અંગીકાર કરો. હે મહા બુદ્ધિશાળી ! જીવહિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહના ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ અંગીકાર કરે. ધન-સ્વજન-પુત્ર–પ્રિયામિત્ર મકાન આદિ પદાર્થોમાં મમત્વ ન કરશે. પુત્રાદિક મરણ સમયે કોઈને શરણભૂત બની શકતા નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૧૨૦ હૃદયમાં એ વિચારે કે ધર્મ એ જ ધન–અન્ધુ-દુઃખ હરનાર, સુખ દેનાર છે, પ્રાણીને સુખશાંતિ આપનાર હોય તે માત્ર એક ધર્મ છે. હવે ચારે પ્રકારના આહાર તથા પાપના ત્યાગ કરેા. છેલ્લા શ્વાસેાશ્વાસ સમયે દેહને પણ હું ધીર ! તમે ત્યાગ કરા જે નમસ્કાર મહામંત્રનુ નામ છેલ્લી વખતે સ્મરણ કરવાથી પાપી આત્મા પણ નક્કી દેવ થાય છે માટે મનમાં તેને યાદ કરે”, આવી રીતે મદનાં ખાએ કહેલાં સવ વચના મસ્તક પર બે હાથે અંજલી રચીને ચુરબાહુએ સાંભળ્યા અને સ્વીકાર્યાં. ક્ષણવારમાં નશ્વર દેહ છેડી પાંચમાં દેવલાકમાં ઇંદ્ર સરખા સામાનિક દેવતા અંતિમ શુદ્ આરાધનાના પ્રભાવે થયા. મદનરેખા પણ તિ શિરામણી સ્ત્રી હાવાથી પેાતાના શિયળ રક્ષણ માટે રાજ્ય વૈભવ છેાડી એકાકી નીકળી પડી. ૦ x ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૫) મુનિચંદ્ર રાજાની અંતિમ સાધના કોઇક વખત મુનિચંદ્ર રાજા ચિંતવે છે કે જ્યાં સુધી અંતઃપુરમાં રાણી નથી આવ્યાં ત્યાં સુધી કાઉસ્સગ્ગ ધ્યાન કરું. અર્થાત્ જ્યાં સુધી દીવાની શીખા છે ત્યાં સુધી ઉસ્સગ્ગ પારીશ નહીં. મીણનાં પુતળાંની જેમ સ્થિર થઈને કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન અન્યાં. દાસીને થયું દીવામાં તેલ ખુટયુ છે તેા રાજા અંધારામાં શી રીતે રહેશે ? દાસીએ તેલ પૂર્યા કર્યુ... અને દીવા ચાર પ્રહર સુધી અવિરામ ચાલુ રહ્યો. સુકુમાર શરીરવાળા રાજાના 'ગે'ગમાં લાહી ભરાઈ ગયું અને વેદના વધી ગઈ, આ સચે આરાધનાના ભાવ સાથે તે ચિ'તવના કરે છે— હે જીવ ! વેદનાથી શરીરના અંગે લેવાયા છે, તેમાં તને શી હાનિ છે? શરીર અને આત્મા જૂદી ચીજ છે. શરીર તા કૃતઘ્ધ છે. જીવનને અપ્રતિષ્ઠા નારકીમાં જે વેદના ભેાગવવી પડે છે તેના અનતમાં ભાગની પણ આ વેદનાએ નથી. પણ આ વેદના સહન કરતાં અન ંત– ગુણી નિર્જરા જ થનાર છે. અંગભંગથી ખાદ્ય પ્રાણા નીકળી જવાના પણ તારી પ્રતિજ્ઞાના નિર્વાહ અખડ વર્તાશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૨૧ હવે કાઉસ્સગ્ન સ્થાનમાં ને ધ્યાનમાં દિવસ ઉગે. દિવે એલ– વાઈ ગ. કાઉસ્સગ્ગ પાર્યો પણ અંગે ઝલાઈ ગયા હોવાથી પગ ઉંચકતા જ પૃથ્વી પર ઢળી પડયા. શ્રી પંચપરમેષ્ઠિ ધ્યાનમાં નિશ્ચલ ચિત્ત વાળ તે રાજા અંતિમ આરાધનાના પ્રભાવે આયુષ્ય પૂર્ણ કરી દેવલોકને પામ્યા. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૬) અંધકાચા ૪૯૯ શિષ્યોને કરાવેલી અંતિમ સાધના શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે અંધકે પાંચસો મનુષ્ય સાથે દીક્ષા લીધી. વિદ્યાભ્યાસથી અનુક્રમે રહુશ્રુત થયા. પાંચસો શિષ્ય સાથે ગ્રામાનુગ્રામ વિચરતા કેઈ વખતે પોતાની બહેનના ગામે જવા રજા માંગી. ભગવંતે કહ્યું મરણાંત કષ્ટ આવશે. તે સાંભળી અંધકાચા પુનઃ પ્રશ્ન કર્યો કે અમે આરાધક થઈશું કે વિરાધક? ત્યારે પ્રભુએ જણાવ્યું કે તમારા સિવાયના બધાં આરાધક થશે. ખંધકાચાર્યએ વિચાર્યું કે મારા નિમિત્તે આટલા આરાધક થતાં હોય તો તે સુંદર છે. કુંભકાર નગરી પહોંચ્યા. પૂર્વના વૈરી પાલકે કપટ કરી તેઓને ગુનેગાર ઠેરવ્યા. ઘાયંત્રમાં સૌ ને પીલવાનો નિર્ણય કર્યો. સ મુનિવરોને પર્યત આરાધના માટે તૈયાર કર્યા. સમ્યગ પ્રકારે આલોચના કરી, મૈત્રીભાવને ધારણ કરાવ્ય. બંધકકષિ એ ઉપદેશ આપતાં કહ્યું કે “કાચરે પણ છેવટે મરવાનું છે—ધીર પુરુષે પણ મરવાનું છે તો પછી સમજુ આતમાઓ એ વીર–ધીર બની કેમ ન મરવું ?” એ રીતે પિતાના શિષ્ય ને શરીર પર મમત્વભાવ દૂર કરાવ્યું. શીબે પીલાતા હતા. લેહીની ધારા ઉડતી હતી ને બંધક ઋષિનું શરીર લેહતરળ થઈ ગયું છે. છતાં પણ પીલાતાં સાધુને અમૃત છાંટણારૂપ વાણી વડે નિર્ચામણું આરાધના કરાવી. આ શરીરથી જીવ જુદે છે. જીવથી શરીર જુદું છે. આટલું સમજાતે કર્યો ડાહ્યો માણસ શરીરના નાશમાં દિલગીર બને? સમગ્ર વિપાક પિતે કરેલાં કમ છે. સજ્જન પુરુષોને કર્મ હણવાની ઈચ્છા હોવાથી ઉપસર્ગો દુઃખરૂપ થતાં નથી. નાશ પામનારા બાહ્ય શરીર માટે અંતઃકરણમાં કેપ ઘતાં નથી. કારણ કે કેપ શાશ્વત ધર્મધનને નાશ કરે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમાધિ મરણ આવી ઉત્તમ અંતિમ આરાધનાને ધારણ કરતાં ૪૯ મુનિ શત્રુ અને મિત્ર પ્રત્યે સમદષ્ટિ વાળ બની યંત્રમાં પિલાતાં કેવળ જ્ઞાન પામી અંતકૃતિ કેવલી થયા. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૭) આર્યકુંદકની અંતિમ લેખના &દકતાપસ જે પિંગલ સાધુએ પૂછેલા પ્રશ્નોના જવાબ ન આપો, શકવાથી તે પ્રભુ મહાવીર પાસે આવ્યો. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી. પયું પાસના કરે છે. ભગવાન તેના મનમાં ધોળાયા કતા પ્રશ્નોનું સમાધાન કરે છે. છેલો પ્રશ્ન અંક પૂછે છે કે “કેવી રીતે મરે તો સંસાર વધે અને કેવી રીતે કરે તે સંસાર ઘટે? મરણ બે પ્રકારે બાળમરણ–પંડિતમરણ ૦ બાળમરણના બાર ભેદ તરફડતા મરવું, પરાધીનતાથી રીબાઈને-શરીરમાં શસ્ત્રાદિક શલ્ય પેસી જાય અગર, સાચા ધર્મથી ભ્રષ્ટ થઈ મરવું, જે ગતિમાં મય ફરી તેજ ગતિમાં જવું પહાડથી પડી, કાંડ ઉપરથી પડીને, ભય પામીને, અગ્નિમાં પેસીને ઝેર ખાઈને, બંદુક વગેરે હથીયારથી, ફસે ખાઈને, ગીધાદિક ફોલી ખાય તે રીતે મરવું. ઈત્યાદિક પ્રકારે મસ્તે જવ અનંત વખત નારકી ભવ પામે છે. ચાર ગતિમાં મરતે પોતાના ભાવ વધારે છે. ૦ પંડિતમરણ એટલે શું ? પંડિત મરણ બે પ્રકારના–પાક પાપ મન, ભક્ત પ્રત્યાખ્યાન. પાદપ-ઉપગમન એટલે ઝાડ માફિક સ્થિર રહી મરવું. ભક્ત પ્રત્યાખ્યાન એટલે ખાન પાનનો ત્યાગ કરવા રૂપ મરણ. આ બંને પ્રકારે પંડિતમરણ પામનાર ભવસંસાર ઘટાડે છે. અનંત ભવને પામતા નથી. પછી ભગવાનના મુખેથી જીંદી તાપસે હર્ષ પૂર્વક ધર્મશ્રવણ કરી, ઉભા થઈ પ્રદક્ષિણા કરી કહ્યું કે, “નેથ પ્રવચન સત્ય છે. સંદેહ વગરનું છે, ઇષ્ટ છે, પ્રતીષ્ટ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૨૩ ભગવતે પણ ચગ્ય આમા જાણી દીક્ષા લીધી. જયણાપૂર્વક સંયમ પાલન કરતાં કઠેર તપશ્ચર્યા કરે છે. છેલ્લે કેવળ આત્માબળ જ રહ્યું છે. શરીર ખડખડ અવાજ કરે છે ત્યારે વીર પ્રભુની અનુમતી લઈ અંતિમ સંલેખન કરવા નિર્ણય કરે છે. પ્રભુને ત્રણ પ્રદક્ષિણું દઈ, સ્વયં પાંચ મહાવ્રત આપે છે. સાધુ–સાવીને ખમાવે છે. યોગ્ય સ્થવર સાથે વિપુલ ગિરિ ઉપર ધીમે ધીમે ચડી પૃથ્વી શિલા પટ્ટકને ચારે બાજુ દષ્ટિવડે પ્રમાર્જે છે. લઘુ-વડી નીતિ કરવા માટેના સ્થાનને ચારે બાજુ તપાસે છે. પછી ડાભનો સંથારો પાથરી, પૂર્વ દિશામાં મુખ રાખી, પર્યકાસને બેસી, દશે નખ સહ બંને હાથ ભેગા કરી માથા સાથે અડાડીને આ પ્રમાણે બોલ્યા - “ રિહંત ભગવંત ચાવત્ અચળ સ્વરૂપને પ્રાપ્ત થયેલાઓને નમસ્કાર થાઓ. અચળ સ્થાન મેળવવાની ઈચ્છાવાળા ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા મહાવીર પ્રભુને અહીં રહેલો હું વાંદું છું અહીં રહેલા અને તેઓ જુએ.” પ્રભુને વંદી-નમન કરી આમ બોલ્યા કે “પહેલા ભગવાનની પાસે મેં–કેઈ ને વિનાશ ન કર, દુઃખ ન દેવું, તે જિંદગી સુધીને નિયમ લીધા હતા. બીજા મહા તે વગેરે સમ્યકૃવ સહિત જિંદગી સુધીના અંગિકાર કર્યા હતાં. હમણું પણ તે નિયમનું પુનરુચારણ કરી તથા સર્વ પ્રકારનાં ખાવાપીવાનાં ચાર પ્રકારનાં આહારનાં જિંદગી પર્વતને પચ્ચક્ખાણું કરું છું. આ ઇટ, કાંત શરીર પણ મરવાની ઘડીએ ત્યાગ કરી દઈશ.” આ પ્રમાણે સંલેખણ –ઝુષણ કરીને આહાદિકને ત્યાગ કરી કાળની રાહ જોયા વગર વિચરે છે. આ રીતે રદક અણગાર સામાચિકાદિ અગિયાર અંગે ભણી, બાર વર્ષ સાધુપણું પાળી, એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. અંતિમ સં લેખનાના ફળ રૂપે બારમાં અચુત દેવલેકે ૨૨ સાગરેપમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જઈમેક્ષે જશે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ (૮) ઉંદરની અતિમ આરાધના ગણધર દેવે અજલ કરી ધનાથ પ્રભુને પ્રશ્ન કર્યાં, હે ભગવંત! સમવસરણ માં દેવ-મનુષ્ય—તિય ચાદિ લાખા જીવા છે તેમાં પ્રથમ ચે! જીવ કમ ક્ષય કરી સિદ્ધિ પામશે ?” સમાધિ મરણ ભગવંત કહે, “હે દેવાનુપ્રિય આ આછા પીળા રંગવાળા જે ઉત્તર તારી પડખેથી આવે છે. તે પૂર્વ ભવ યાદ આવતા હૈર ગ્યુ પામ્યા છે અને નિ ચણે આવી રહ્યો છે. તે ઉંદર સૌ કરતાં પ્રથમ મધ્યે જશે.” ભગવતે આ પ્રમાણે કહેતા બધાં જ નરેન્દ્રસમુહ, ઇંદ્ર, અસુરેન્દ્ર, વગેરે દેવતાની કૌતુકથી વિકસ્વર બનેલી હજારો દષ્ટિમાળા તે જ ગલી ઉંદર પર પડી. ભકિત સમૂહથી નિભર તે ઉંદર પાદપીઠ નજીક પૃથ્વી ઉપર મસ્તક મુકી પાતે પેાતાની ભાષામાં કંઈક કહેવા લાગ્યા. ભગવંતે પદામાં ટહ્યું કે પૂર્વે આને “સાધુજીવન કરતાં ઊ ંદર જીવનને ધન્ય ગણેલું ” તેનુ ફળ મળેલ છે.. પણ હાલ ઉચ્ચ પરિણામમાં વર્તાતા આ ઊંદર પૂછવા આવ્યા છે કે હું ભગવ ́ત ! કયા કારણે હું ઊંદર થયેા ? ભગવતે પૂર્વભવ અને તેમાં રહેલ શલ્યની વાત જણાવી તે સાંભળી ઊ'દર, પ્રભુની સ્તુતિ કરવા લાગ્યે.— “ હે ભગવંત! ત્રિભુવનનાચ એવા આપની આજ્ઞાનુ જેએ ખંડન કરે છે તે મારા સરખા મૂઢ દુર્ગતિમાં ભટકે છે, તેથી હું ભગવત! મેં એવું શું કર્યું, જે કારણે હું આવા ઉંદ થયા?” ,, ભગવંતે જણાવ્યું. “હું મહાભાગ્યશાળી ! તે વખતે તે જે એમ ચિ ંતવ્યુ` હતુ` કે ” ફ્લુના ઉંદરા ધન્ય છે, તે નિયાણશલ્યના પ્રભાવે દેવલાકમાં જઈને પણ તે રણુ–ઉદરપણાના આયુ ગેત્ર ક મધ્યાં.” ભગવતે ઇંદ્રને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે હે ઇન્દ્ર ! આ ઊંદર અહી થી વનસ્થલીમાં જતા જતે વિચારશે કે હે! આ સંસાર કેવા દુઃખના છેડાવાળા છે? જીવાના ચિત્ત પણ કેવા ચંચળ છે ? કર્મની ગતિ કેવી કુટિલ છે? નિયાણુશલ્ય કેટલુ' ખરાબ છે? “હવે મારે એ જ શ્રેષ્ઠ છે કે નવકાર મ`ત્રની સહાય લઇ, મરીને જ્યાં વિરતિ પ્રાપ્ત થાય ત્યાં જન્મે.” આમ વિચારી તે ઊંદર પેાતાના દરના એક ભાગમાં જઈ સ` આહારના પચ્ચક્ખાણુ કરી, સૌંસારને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કેટલીક અંતિમ સાધના દુખમય જાણી મારું વચન યાદ કરતે ત્યાં રહેશે. ત્યાં રણની ઊંદરીઓ એક પ્રકારના ચેખા લાવી મુકશે ત્યારે ઊંદર વિચાર કરશે કે દુરંતપંત લક્ષણવાળા હે જીવ! અનાદિકાળથી જીવને આહાર સંજ્ઞા લાગી છે. અત્યાર સુધી આહાર કરતા તને યે લાભ મળ્યો ? હવે આહાર ત્યાગ કરી આ સંસાર તરવાનું નાવ મેળવ. એમ વિચારો તે ઊંદરી તરફ પણ લગીરે નજર નાખશે નહીં. કે આહાર દેખી પુલકિત થશે નહી. આ જાણે રિસાએલ હેાય તેમ દેખી, રણદરીઓ એમ વિચારશે કે કઈ પણ કારણથી આપણું ઉપર શ્યામસુંદરાંગ પતિ કે પાયમાન થયા છે. માટે તેને પ્રસન્ન કરીએ. એમ વિચારી કેટલીક ઊંદરીઓ આલિંગન કરવા લાગશે, કેટલીક મસ્તક ખંજવાળશે, બીજી મૂછ અને લાંબા કેશ સ્થાપશે. કેટલીક શરીર પંપાળશે. આ વખતે આ ઊંદર વિચારશે કે આ સ્ત્રીઓ પુરુષને નરકમાં મોકલનારી અને સ્વર્ગ પામવા માટે અર્ગલા જેવી વિદત કરનારી છે. સંસારમાં દુઃખનું મુખ્ય કારણ છે. આ ધૂતારી છે. એમ વિચાર તે જરાપણ ક્ષેભ નહીં પામે ત્યાર પછી ત્રીજે દિવસે સુધાથી અંગ શોષાઈ જશે. મૃત્યુ પામી અંતિમ સાધનાના પ્રભાવે મિથિલા નગરીના મિથિલરાજાની ચિત્રાનામે મહાદેવની કૃક્ષિમાં ઉત્પન્ન થશે. ત્યાં મિત્રકમાર નામ પાડશે. આઠવર્ષનું આયુ પૂર્ણ થયું હશે ત્યારે અવધિજ્ઞાની, મુનિના ઉપદેશથી તે કુમારને દીક્ષાના ભાવે થશે, સંસાર પરત્વે વૈરાગ્ય ઉત્પન્ન થશે, ભાવની ધારાએ ચઢેલા તે કુમારને ત્યાં જ અપૂર્વકરણ -ક્ષપઠ–શ્રેણી–અનંતવર કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થશે તે સમયે કેવલપતિ સાથે આયુકર્મને પણ ક્ષય થતાં અંતકૃત કેવલિ થશે. એ રીતે આ સમવસરણમાં સર્વ પ્રથમ મોક્ષે જનાર આ ઊંદર છે. ધર્મનાથ પ્રભુએ આ જણાવતાં કહ્યું કે અમારે તે હજી દસ લાખ વરસનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે નિર્વાણ થશે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૯) ઝાંઝરીયા મુનીવરની અંતિમ સાધના પિઠણપુર નગરમાં મકરધ્વજ રાજા છે, તેને મદનસેના નામે રાણી છે. મદનબ્રહ્મ નામનો પુત્ર છે. બત્રીસ યૌવનવતી સુંદર કન્યા સાથે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમાધિ મરણ પાણિગ્રહણ કરી વિલાસ કરી રહેલ છે. એક વખત મુનિવર પાસે ધર્મોપદેશ સાંભળે છે. પૂર્વકૃત સુકૃત ગે વૈરાગ પામી. માતાપિતાની અનુમતીથી ચારિત્ર અંગીકાર કરે છે. ઘરતપ તપતાં વિચરી રહેલા મુનિવર ત્રંબાવતી નામક નગરીમાં પધાર્યા. જેને પતિ પરદેશ ગયો છે તેવી તરુણ યુવતી ગવાક્ષમાં બેઠી છે. સેળે શણગાર સજીને ચૌવન વય સફળ કરવાના તરગો કિછી રહ્યા છે. અમદેન્મત થઈ નનયુગલ ફેલવતી તે કામદેવ સમાન રૂપવાળા મુનિને જુએ છે. કામ જવરથી પીડાતી તે મુનિને વહોરવા વિનંતી કરે છે. સરળ સ્વભાવી મુનિ પાસે મેવા-મીઠાઈના ભરેલા થાળ સુકે છે. ધીમે ધીમે વિષયભેગની પ્રાર્થના કરતા પોતાના વિરહાગ્નિ શાંત કરવા જણાવે છે. મુનિવર શીતળ વાણીથી સમજાવે છે ત્યારે કામાંધ એવી તે મુનિ પર આળ ચડાવવા ઝાંઝર મુનિને પહેરાવીને પોતાના બે બાહથી મુનિવરને વળગી પડી. મુનિ બળ કરી ભાગ્યા ત્યારે કામિનીએ ઘેઘાંટ કરી લોક મેળો ર્યો. રાણીની આંખમાં આંસુ જોઈ રાજાને થયું કે આ રણ પણ કઈ પ્રેમી જણાય છે મુનિને હણવાને સૂચના કરી. મુનિ અંત સમય જાણી છેલ્લી વખતે કરવા ચોગ્ય તૈયારી કરે છે. અણશણ કરે છે. સર્વ જીવોને તે ખમાવે છે. સમતા સાગરમાં અલી રહ્યા છે. ચોર્યાસી લાખ જીવાયોનિને ખમાવે છે. સર્વકર્મ ખપાવવા શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. જે કરેલા કર્મ જ ઉદયમાં આવે છે માટે હે જીવ! તું બહાદુરીથી ભોગવી લે. હસતાં કે ડતાં પણ ઉદયમાં આવેલા કર્મ તે અવશ્ય જોગવવાં જ પડે છે તે હસતાં જ કેમ ન જોગવી લેવા? આ પ્રમાણે શુદ્ધ દાનધારાએ ચડેલા મુનિને રાજાએ ખગથી હા. અંતિમ સાધના કરી રહેલા મુનિ તે જ સમયે ક્ષપક શ્રેણીથી અંતગડ કેવી થયા અને શાશ્વત પદને પામ્યા. સાધુના દેહને તલવાર વડે હણવાથી ત્યાં હાહાકાર થઈ ગયા. સાધુના વસ્ત્રો તથા ઓ લોહીથી ખણ્ડાયા. સમળી ચાંચમાં એ લઈ ઉડી પણ દેવગે તે એ રાણીના ખોળામાં પ. પિતાના સગા ભાઈ મુનિને હણ્યા જાણી રાણીએ અનશન કર્યું. Page #156 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૨૭ રાજાને સાચી વાત ખબર પડી કે મુનિવર તે રાણીના સગા સહોદર છે. મારા હાથે મહાઅન્યાય થયે છે. હવે હું કેમ છુટીશ? રાજાની આંખમાંથી અશ્રુધારા વહી જાય છે. મુનિના કલેવર ધાર આંસુથી ખમાવે છે. કારમું રૂદન કરે છે સાજા કવર પાસે બેસી માન મુકીને ખમાવે છે સમતા રસમાં તરબોળ ની વારંવાર ખમાવે છે. આંસુ વડે મુનિના પાઇપ પપપળે છે. ઉગ્ર પશ્ચાતાપ ભાવના ભાવ રાજા સર્વક બાળી નાખે છે. ત્યાં જ રાજા કેવળજ્ઞાન પામે છે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૦) કેણિક સંગ્રામાં વરણ તથા બાળમિત્રની આરાધના શ્રેણિક પુત્ર કેણિક રાજા યુદ્ધમાં ઉતરેલા છે. આ રથમુશલ સંગ્રામમાં આગળ શક દેવેન્દ્ર છે, પાછળ ચમરેન્દ્ર વાઢાનું બખ્તર વિકુવી રક્ષણ કરે છે. તે સમયે વૈશાલી નગરીમાં “નાગનો પુત્ર વરણ રહેતું હતું તે ધનવાન હતે સાથે શ્રમણ ઉપાસક અને તેની જાણકાર પણ હતા. જેને પારણે છઠ્ઠની તપસ્યા કરતું હતું. તેને રાજાની આજ્ઞા થતાં રથયુશલ સંગ્રામમાં ક્વાનું થયું ત્યારે અલિગ્રહ કર્યો કે મને જે પહેલા મારે તેને મારે માર ખપે બીજાને મારા કપે નહીં. યુદ્ધમાં તેની સામે સમાન વટ વચા અને શસ્ત્રાદિ ઉપકરણવાળા યુવકે કહ્યું કે હે ના પુત્ર વરુણ ! તું મારા પર પ્રહાર કર. ત્યારે વરુણે પોતાને અભિગ્રહ કહ્યો. સામા પુરુષે ક્રોધાગ્નિ યુક્ત થઈ વરુણ પર તીર ફેંકી સખત ઘાયલ કર્યો. વરુણે તેને એકજ તીરથી બે ટુકડા થાય તે રીતે જીવિતથી જુદે કર્યો. પણ વરુણ નિર્બળ–શક્તિ રહિતપરાક્રમ રહિત બન્યું. રથ પાછો ફેરવી ચુદ્ધભૂમિમધ્યેથી બહાર નીકળ્યો. એકાન્ત સ્થળે આવી. રથ ઉભે રાખી ઘોડા છુટાં ક. ડાભનો સંથારો પાથર્યો. પૂર્વાભિમુખ બેસી હાથની અંજલિ મસ્તકે કરી વરુણ આ પ્રમાણે બેલે છે. અરિહંત ભગવંત સાવત્ સિદ્ધિગતિ ને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. જેઓ તીર્થની આદિ કરનારા ગાજર થાવ સિદ્ધિારૂ ના તા રા સુધી પદે યાદ કરી] જે મારા ધર્માચાર્યો અને ધર્મોપદેશક છે તેવા ત્યાં રહેલા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમાધિ મરણ ભગવાનને અહીં રહેલે હું વાંદુ છું. ત્યાં રહેલા ભગવાન મને જુઓ. એમ કહી વંદન નમસ્કાર કરે છે. પછી આગળ આ પ્રમાણે બેલે છે – શ્રમણ ભગવાન મહાવીર પાસે પહેલા, સ્થૂલ પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહ પરિમાણ પચ્ચકખાણ જિંદગી સુધીનાં ગ્રહણ કર્યા હતાં. અત્યારે અરિહંત ભગવાન મહાવીર સાક્ષીએ સર્વ પ્રાણાતિપાતાદિ, વિરમણ મહાવ્રત ચાવજજીવ માટે પચ્ચખું છું. આ શરીરને પણ છેલ્લા શ્વાસોશ્વાસ વખતે ત્યાગ કરીશ. એવી મનમાં ધારણ કરી બખ્તર છોડી શરીરમાં લાગેલા બાણનું શક્ય બહાર કાઢી આલેચને લઈ પ્રતિક્રમી સમાધિપૂર્વક કાળધર્મ પામે છે. - હવે તે વરુણને એક પ્રિય બાલમિત્ર રથમુશલ સંગ્રામ કરતો હતા. જ્યારે તે શત્રુ પુરુષથી સખત ઘાયલ થયે ત્યારે શકિતહીન, બલરહિત ચાવત્ “પતે નહીં ટકી શકે ” એમ સમજી વરુણ માફક ઘડાને યુદ્ધભૂમિ બહાર લઈ ગયે. વસ્ત્રના સંથારા પર બેસી, પૂર્વ દિશા સનમુખ મુખે કરી અંજલિ જેડી બેલ્યો, “હે ભગવંત ! મારા પ્રિય મિત્ર વરુણે જે શીલવતે, ગુણવ્રતે, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પવપવાસ લીધો હોય તે મને પણ હો.” એમ બેલી બખ્તર છેડી, શલ્ય બહાર કાઢયું. સમાધિથી કાળધર્મ પામ્યા. - વરુણ અંતિમ સાધનાના પ્રભાવે સીધમ નામે પ્રથમ દેવકને વિશે અસણાભિધાન નામે વિમાનમાં દેવ થયા. જ્યાં ચાર પાપમની સ્થિતિ જોગવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. નાગપુત્ર વરુણને મિત્ર પણ ભાવપૂર્વકની અંતિમ આરાધનાના પ્રભાવે મૃત્યુ બાદ મહાવિદેહમાં સુકુળમાં ઉત્પન્ન થઈ સર્વ દુઃખને અંત કરી સિદ્ધિ પદને પામશે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ અતીમ સાધના સ્તવનાદિ (૧) પુન્ય પ્રકાશનું સ્તવન દુહા સિદ્ધિદાયક સદા, ચાવિશે જિનરાય સકળ સદ્દગુરૂ સ્વામીની ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નદન ગુણુ ગંભીર; શાસન નાક જગ્ જા, વમાન વડવીર. ૨ એક દિન વીર જિષ્ણુ દને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહા કિ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ ૧અતિચાર આલેાઇએ, રંત ઘરીએ ગુરૂ સાખ; ૩જીવ ખમાવે। સયા જે, ચેાનિ ચારશીલાખ. પ વિધિશુ વળી વાસિરાવીએ, પાપસ્થાનક અઢાર. પચાર શરણુ નિત્ય અનુસર, નિ' દુરિત આચાર. શુભકરણી અનુમાદીએ, ભાવભલા મન આણુ; અણુસણ અવસર આદરી, ૧॰નવપદ જયા સુજાણુ. શુભતિ આરાધન તણા, એ છેદશ અધિકાર; ચિત્ત આણીને આદા, જેમ પામેા ભવપાર. ૯ ૬ સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ઢાળ-૧ [રાગ-સિદ્ધ ચક્ર પદ વંદે] (૧) અતિચાર આલાચના 3. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચ આચાર; એહ તણા ઈહભવ પરભવના, આલાઇએ અતિચાર રે. પ્રાણી જ્ઞાન ભણેા ગુણખાણી, વીર વડે એમ વાણી રે. પ્રાણી... ૧ ७ Page #159 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૧૩૦ ગુરૂ એળવીએ નહી ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદ્રુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા, ના. ર જ્ઞાના પગરણ પાટીપાથી, ઢવણી નકારવાલી; તેહતણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. જ્ઞા. ૩ દરિયાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યુ જે; આભવ પરભવ વળી રે, ભવેાભવ મિચ્છામિદુ તેહ રે. પ્રાણી સમક્તિ લ્યા શુદ્ધ જાણી, વીર વઢે એમ વાણી રે. પ્રા. સ. ૪ જીન વચને શકા નવ કીજે, નવ પમત અભિલાષ; સાધુ તણી નિદા પહિરો, ફળ સંદેહ મ રાખ રે, પ્રા. સ. પ મૂઢપણું છે ડા પરશ’સા, ગુણવ તને આદરીયે; સાહસ્મીને ધમે કરી. થીતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રા. સ, ૬ સધ ચૈત્ય પ્રાસાદ તણેા જે, અવર્ણવાદ મન લેખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડયા, વિષ્ણુસ તા ઉવેખ્યા રે, પ્રા. સ. ૭ ઇત્યાદિક વિપરીત પણાથી, સમક્તિ ખડયુ. જે; આ ભવ પરભવ વળી ૨ ભાભવ, મિચ્છામિદુડ તેહ રે. પ્રાણી ચારિત્ર લ્યા ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે, પ્રા. ચા. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આડે પ્રવચન મા; સાધુ તણે ધમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચા. ૯ શ્રાવકને ધર્મ સામાયિક, પેાસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાલી કે પ્રા. ચા. ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર હાળ્યુ. જેહ, આભવ પરભવ વળી રે ભવાભવ, મિચ્છામિદુડ નેહ રે પ્રા. ચા. ૧૧ ખાર ભેદ તપ નવિ કીધા, તે યાગે નિજ શકતે; ધર્મે મન વચ્ચે કાયા વીરજ, નહિ ફેારવીચું ભગતે રૅ. પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે,વિવિધ વિરાધ્યાં જેહ; આભવ પરભવ વળી રે ભાભવ, મિચ્છામિદુ વળી ચ વિશેષે ચારિત્ર કેરા, અતિચાર લઇએ, વીર જિજ્ઞેસર વયણ સુણીને, પાપ મલ વિધાઈએ રે પ્રા. ચા. ૧૪ તેહ રે, પ્રા. ચા. ૧૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ અંતીમ સાધના સ્તવનાદિ ૧૩૧ ઢાળ-ર [રાગ-સંભવ જિનવરી પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ, એ પાંચ થાવર કરી એ, કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ . કારીયા એ૧ ઘર આરંભ અનેક, ટાંકાં ભોયરા, મેડી માળ ચણાવી આ એક લીંપણ ગુપણ કાજ, એણે પરે રે, પૃથ્વીકાય વિરાધી એ ૨ ધયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છતિ હેતિ કરી દુહવ્યાએ ભાઠીગર કુંભાર, લેહ સેવનગર, ભાડભુંજા લીહાલાગા એ. ૩ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસ્વતીએ; એણી પરે કર્માદાન, પરે પર કેળવી, તેલ વાઉ વિરાધીયા એ જ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયાએ; પેક પાપડી શાક, શેકયાં સુકવ્યાં, છેદ્યાં જુદાં આથીયાં એક ૫ અળશીને એરંડ, ધાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ ધાલી કોલું માંહે, પીલી રોલડી, કંદ મૂળ ફળ વેચીયાં એ૬ એમ એકેદ્રિય જવ, હા હ|વચા, હણતાં જે અનુમદિયાએ, આભવ પરભવ જેહ, વલી રે ભાભ, તે મુજ મિચ્છામિ દુક્કડેએ ૭ કૃમિ સરમીયા કીડા, ગાડર ગડેલા. ઈયલ પર અલશીયાં એક વાળે જળ ચુડેલ, વિચલિત રસ તણ, વળી અથાણાં પ્રમુખનાં એક ૮ એમ બેઈદ્રિય જીવ, જે મેંદુહવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડ એ, ઉધેહી જે લીખ માંકડ મંકોડા, ચાંચડ કીડી કંથુઆ એ૯ ગઢહિ ધીમેલ, કાનખજુરડા, ગીગોડા ધરિચાએ, એમ તેઈદ્રિય જીવ, જે મેંદુહવ્યા. તે મુજ મિચ્છામિ દુક્કડ એ૧૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિચાવડાએ ઢીકણ વિંછુ તીડ, ભમી ભમરીઓ, કુંતાં બંગ ખડમાંકડી એક ૧૧ એમ ચીરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છામિ દુકઇએ, જળમાં નાખી જાળ જળચર દુહ વનમાં ચુગ સંતાપીયા એ ૧૨ પડિયા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ધાઢ્યા પાંજરે એક એમ પચંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજલિ છાસ દુક્કડં એ૧૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમાધિ મરણ ઢાળ:-૩ [રાગ-સુખ દુખ સરજ્યા]. કોઇ લેભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે; જિનછમિરછામિ દુક્કડં અજ, તુમ સાખે મહારાજ રે જિનદેઈ સારૂં કાજ રેજિનજી મિચ્છામિ દુક્કડં આજ...૧ દેવ મનુષ્ય તિર્યરન, મૈથુન સેવ્યાં જેહ, વિષય રસ લંપટપણેજી, ઘણુ વિડંખે દેહ રે જિન...૨ પરિગ્રહની મમતા કરી, ભવ ભવ મેલી આથ; જે જહાંની તે તિહાં રહીજી, કેઈ ન આવે સાથ રે, જિન...૩ રાણી ભેજન જે કર્યા, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચે, પાપ કર્યો પ્રત્યક્ષ રે, જિન...૪ વ્રત લેઈ વિસારીયાજી, વળી ભાવ્યાં પચ્ચખાણ કપટ હેતુ કિરિચ કરે.જી, ધાં આપ વખાણ રે. જિનજી...૫ ત્રણ ઢાલ આઠે દુહેજ, આડાયા અતિચાર . શિવગતિ આરાધન તણોજી, એ પહેલે અધિકાર રે. જિનજી...૬ ઢાળ :-૪ [રાગ...] (૨) વ્રત ઉચ્ચારણ પંચ મહાવ્રત આદરે, સાહેલડી રે, અવા વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી, સાપ નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ, સા. હડે ધરીએ વિચાર તે શિવગતિ આરાધન તણો સા. એ બીજો અધિકાર તા. ૨ (૩)-છવખામણ જીવ સવે ખમવીએ સા. નિ ચોરાશી લાખ તે મન રુદ્ધ કરી ખામણ સા. કોઈ શું રોષ ન રાખ તે. ૧ સર્વ મિત્ર કરી ચિંતા, સા. કેઈ ન જાણો શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે, સા. કીજે જન્મ પવિત્ર છે. ૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ અંતીમ સાધના સ્તવનાદિ સાહમી સ`ઘ ખમાવીએ સા, જે ઉપની અપ્રીત તે; સજ્જન કુટુંબ કરે ખામણાં સા. એ જિનશાસનની રીત તે।. ૩ ખમીએ ને ખમાવીએ, સા. એહુ જ ધર્મના સાર તે; શિવગતિ આરાધનતણા, સા. એ ત્રીજો અધિકાર તે, ૪ (૪) પાપ સ્થાનક વાસિરાવવા મૃષાવાદ હિંસાચારી, સા. ધન મૂર્છા ક્રીય માન માયા તૃષ્ણા, સા. પ્રેમ દ્વેષ નિદા કલહ ન કીજીએ, સા. કુડાં ન દીજૈ આળ તે; રતિ અતિ મિથ્યા તો, સા. મા માસ જાળ તા. ૮ ત્રિવિધ ત્રિવિધ વેરાવીએ, સા. પાપસ્થાન અઢારા; શિવગતિ આરાધન તણા, સા. એ ચેાથા અધિકાર તા. ૯ ઢાળ—પ રાગ–શાસન નાયક વિરજી] (૫) ચાર શણ ૧૩૩ મૈથુન તા; પેશુન્ય તા. ૭ જન્મ જરા મરણે કરીએ, આ સસાર અસાર તા; કર્યા' ! સહુ અનુભવે એ, કેાઈ ન રાખણહાર તા. ૧ શરણુ એક અરિહંતનુ એ, શરણ સિદ્ધ ભગવ'ત તે; શરણ ધર્માં શ્રી જિનના એ, સાધુ શરણુ ગુણવત તા. ૨ અવર મેહ વ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તા; શિવગતિ આરાધન તણાએ, એ પાંચમા અધિકાર તા (૬) દુષ્કૃત ગહ તા. ૩ આ ભવ પરભવ જે કર્યુ. એ, પાપકમ કેઈ લાખ તા; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમીએ ગુરૂ સાખ મિથ્યામત વર્તાવીચા છે, જે ભાખ્યાં ઉત્સૂત્ર તા; કુમતિ. દાગ્રહને વશે એ, જે ઉપ્યાં સૂત્ર તા. ઘડાં ધડાવ્યાં જે ઘણાંએ, ધરટી હળ હથીયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સ‘હાર તા. ૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમાધિ મરણુ પાપ કરીને પાણીયાં એ, જનમ જનમ પરિવાર તાઃ જનમાંતર પહેાત્યા પછી એ,કાઇએ ન કીધી સાર તા. ૬ આ ભવ પરભવ જે કર્યો એ, એમ અધિકરણ અનેક તા; ત્રિવિધ વિષે વાસરાવીએ, એ આણી હૃદયવિવેક તેા. ૭ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તે શિવગતિ આરાધન તણે! એ, એ છઠ્ઠો અધિકાર તા. ૮ ઢાળ-૬ [રાગ-નામ ઈલાપુત્ર જાણીયે] (૭) સુકૃત અનુમાદના ધન ધન તે દિન માહરા, જીહાં કીધેા ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મી ઘન૦ ૧ શેત્રુજાદિક તીની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછ્યા, વળી પાાં પાત્ર. ઘન૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનવર જિન ચૈત્ય, સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર, ઘન૦ ૩ કર્યું, અનુકંપા દાન; પરિકમાં સુપર સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં અહુ માન. ઘન૦ ૪ ધમ કાજ અનુમે દીએ, એમ વારેવાર; શિવગતિ આરાધન તા, એ સાતમે અધિકાર ઘન૦ પ (૮) શુભ ભાવના ભાવ ભુલા મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવ ભાવીએ, એ આતમરામ ઘન દ સુખ દુઃખ કારણ જીવને, કેાઈ અવર ન હેાય; ફર્મ આપ જે આચર્યા, ભાગવીએ સાય, ઘન૦ ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ, છાણુ ઉપર તેા લીંપણું, ઝાંખર ચિત્રામ. ઘન૦ ૮ ભાવ ભુલી પરે ભાવીએ, એ ધર્મના સાર; શિવગતિ આરાધન તણેા, એ આઠમે અધિકાર ઘન૦ ૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ અંતીમ સાધના સ્તવનાદિ ઢાળ-૭ [ રાગ-જય જય ભવિ હિતકર] (૯) અનશન હવે અત્રસર જાણી, કરી સ`લેખન સાર; અણુસણ આદરીયે, પરચખી ચારે આહાર; લલુતા વિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા માન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનત નિઃશક; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીયા ૨૪, દુલહે। એ વળી વળી, અણુસણના પિરણામ; એહથી પામીજે, શિવપદ્મ સુરપદ ઠામ. ૨ ધન ધના શાલિભદ્ર, ખ'ધા મેઘકુમાર; અણુસણુ આરાધી, પામ્યા ભવના પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેશ, એ નવમા અધિકાર. ૩ (૧૦) નવકાર મંત્ર રટણ દશમે અધિકારે મહામત્ર નવકાર; મનથી નવિ મુકે, શિવસુખ ફૂલ સહકાર, એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચૌઢ પુરવા સાર. ૪ જનમાંતર જાતાં, જો પામે નવકાર; તા પાતિક ગાળી, પામે સુર અવત્તાર; એ નવપદ્મ સરીખા, મંત્ર ન કોઈ સાર; આ ભવ ને પરભવે, સુખ સપત્તિ દાતાર. જુએ ભીન્ન ભીલડી, રાજા રાણી થાય; નવપર્ક મહિમાથી રાજસિહ મહારાય; રાણી રત્નવતી બેહુ પામ્યાં છે. સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સર્નંગ ૬ ૧૩૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીમતીને એ વળી, મત્ર ફળ્યા તત્કાલ; ફણીઘર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જોગી, સાવન પુરસા કીધ; એમ એણે મત્ર; માજ ઘણાના સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિજ્ઞેસર ભાખ્યા; આરાધના કેરા વિધિ, જેણે ચિત્તમાં રાખ્યા, તેણે પાપ પખાળી, ભવ ભય ક્રૂરે નાખ્યા જિન વિનય કરતા, સુમતિ અમૃતરસ ચાખ્યા. ૮ સમાધિ મરણ ઢાળ : ૮ [ રાગ-મનના મનાથ વિ] સિદ્ધારથ રાયકુળ તિાએ, ત્રિશલા માત મલ્હારતા, અવની તળે તમેઅવતર્યાએ. કરવા અમ ઉપકાર, જ્યા જિન વીરજીએ મેં અપરાધ કર્યાં ઘણા એ, મહેતા નલહું પાર તા. તુમ ચરણે આવ્યા ભણીએ, જોતા તા તાર. યા. ૨ આશ કરીને આવ્યા એ, તુમ ચરણે મહારાજતા, આવ્યાને ઉવેખશે! એ, તે કેમ રહેશે લાજ. જ્ગ્યા. ૩ કરમ અનુજણુ આકરાંએ, જન્મ મરણ જંજાળ તા; હું છું એહથી ઉભગ્યા એ, છેડાવ દેવ દયાલ, જ્યો. જ કલ્લેાલ. જ્યા. પ આજ મનેારથ મુજ ક્ળ્યાએ, નાઠાં દુઃખ દાલ તા તુછ્યો જિન ચાવીશમા એ, પ્રકટમાં પુન્ય ભવેભવે વિનય તુમારા એ, ભાવ ભક્તિ તુમ પાઅે. દેવ દયા કરી દીજીએ એ, ધિ ખીજ સુપસાય. જ્યા. ૬ ફળશ ગૃહ તરણ તારણ સુતિ કારણ, દુઃખ નિવારણુ જગ જ્યે, શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયા. શ્રી વિજય દેવસૂરી...દ પટધર, તીરથ જગમ એણી જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે અગમગે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અંતીમ સાધના સ્તવનાદિ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરૂ સમી, તસ શિષ્ય વાચક વિનય વિજયે થે જિન ચોવીસ. સયસત્તર સંવત ઓગણત્રીશે રહી રાંદેર ચોમાસએક વિજય દશમી વિજય કારણ, કીઓ ગુણ અભ્યાસએ. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસએ, નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ શ્રી મણિયસિંહ સૂરિ કૃત શ્રી અમૃતપદ આરાધના સ્તવન 1 દહા પરમ પુરુષ પરમાતમા પરમાનંદ પ્રધાન. વંદ વિનય વિવેકથી વર્ધમાન ભગવાન. ૧. સમરી સારદ શારદા. પ્રણમી સદ્ગુરુપાય. અમૃત પદ આરાધના, દાખું ભવિ હિતદાય. ૨ આ અતિચારને સ્વીકાર દ્રત સાર, સમભાવે સહુ જીવને, ખામે મૂકી ખાર. ૩ પાપસ્થાન પરિહરે, ચાર શરણ ચિત્તધાર, નિંદે દુષ્કત દેવને, ત્રિકરણ જેગ સમાર. ૪ અનુદ સુકૃત સવિ, ભાવે ભાવ ઉદાર. ઉત્તમ અનશન આદર, સમરો શ્રી નવકાર. ૫ તરવા આ ભવ તયધિ. વરવા પદ નિર્વાણ. એ દશવિધ આરાધના ભાખે શ્રી ભગવાન. ૬ તે માટે ભવિજન તમે આણી મન ઉલ્લાસ, કરજે એ આરાધના વરજે અક્ષરવાસ. ૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ [ઢાળ—૧ [રાગ–પાલીતાણા નગર સેાહામણું] (૧) અતિચાર આલેાચના સમાધિ મરણ જ્ઞાન દર્શન ચાસ્ત્રિને રૅ શ્રી તપ વીરજ સાર, એ પાંચે આચાર ના થૈ આલેાવુ અતિચાર હાજીનજી ક્લિષ્ટ કરમને કાપજોરે, શાંતિ હૃદયમાં સ્થાપજો રે જ્ઞાન-અતિચાર, ૧ ૩ ચિત કાલ એલધીને રે, સૂકી વિનય બહુમાન વર ઉપધાન વહ્યા વિનારે, શીખો હું શ્રુત જ્ઞાન હા. ૨ અધ્યાપક ગુરુ એળવ્યારે વ અર્થ વિપરીત તદ્રુભય પણ કૂડાં કહ્યાં રે લેાપી જ્ઞાનની રીત હૈ।. શ્રુત જ્ઞાની નવિ સેવિયારે દીધુ નહીં તસ દાન હાંશે કીધી હેલના રે, અથવા કર્યું અપમાન હૈ।. ૪ પાટી પુસ્તક પાટલી રે ખડીયા લેખણ ખાસ સાધન જે શ્રુત જ્ઞાનનારે આશાતના કરી તાસ હૈ।. ૫ મતિ શ્રુતને અવધિ તથા રે મનય વરજ્ઞાન કેવળ જ્ઞાન તણી કરી રે, નિ`દા મે` નિદાન હૈ।. ૬ ઈત્યાદિ અતિચારથી રે, આ ભવ પરભવ જેહ કીધી જ્ઞાન વિરાધના રે, મિચ્છામિ દુકકડ તેડુ હૈ!. ૭ દર્શન અતિચાર શંકા જિન સિદ્ધાંતમાંરે કુમતની કાંક્ષાકીય ફુલના સ ંદેહ સાધુની રૅ નિંદા દુગ ંછા કીધ હા. ૮ મુઢ દૃષ્ટિપણે માહિયા હૈ, દેખી કુમત પ્રભાવ જિન ગુણ ગાયા નહી' રે આણી અતર ભાવ હા. ૯ સીદાતા સામિને રે, ધમે કર્યા નહી સ્થિર પ્રીતિ ભક્તિ પ્રભાવનારે, ન કરી ભવઢવનાર દેવ ગુરૂ આદિ દ્રવ્યની રે સાર સંભાળ ન લીધ આશાતના અરિહાદિનીરે જાણુ અજાણે કીધ હૈ.. ૧૧ હા. ૧૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ અંતીમ સાધના સ્તવનાદિ ૧૩૯ ઈત્યાદિક અતિચારથી રે, આ ભવ પરભવ જેહ સમકિત દર્શન ખંડિયું રે મિચ્છામિ દુક્કડ તેહ હો. ૧૨ ચારિત્ર અતિચાર ઈ ભાષા એષણ રે આદાન નિક્ષેપ ચાર પારિઠાવણિ પંચમીરે, સમિતિ વિરાધી સાર છે. ૧૩ ગુપ્તિ મન વચ કાયની રે ખંડિત કીધી ખાસ આ ભવ પરભવમાં વલી રે મિચ્છામિ દુક્કડ તારુ હો. ૧૪ સૂરિ માણેક ગુણ ભંડાર રે વર્ધમાન વિશ આલેવું હવે આગલે રે વ્રત અતિચાર વિશેષ છે. ૧૫ ઢાવી–૨[રાગ સુખ દુખ અરજયા પામી] વસુધા વારિ વિભાવસુ રે વાયુ વનસ્પતિ જેહ જીવ એકેન્દ્રિય દુભવ્યારે મિચ્છામિ દુક્કડ તેહ ઓ તારક ત્રિશલાનંદન, તાર કીટ કૃમિ ધુણ કેડિયે રે, શંખ જળ મુખ જેહ, જીવ બેઈન્દ્રિય પીડીયા રે, મિચ્છામિ દુકકડ તેહ ઓહ ર કાન ખજુરા કુંથુઆરે, જૂ માંકડ મુખ જેહ, જીવ તેઈન્દ્રિય ત્રાસિયા રે, મિચ્છામિ દુક્કડ તેહ ૦ ૩ મચ્છર ડાંસને માખિયા રે વીંછી ભ્રમરમુખ જેહ, જીવ ચઉરિદ્રિય ચૂરિયારે મિચ્છામિ દુક્કડ તેહ એર ૪ મીન હરણ કર કુંડલી રે. નકુલ નાદિક જેહ, જીવ પંચેન્દ્રિય પીડીયા રે મિચ્છામિકકડ તેહ ઓ૦ ૫ જુઠ વચન જે જપિયા રે, પરધન હરિયાં જેહ, મૈથુન સેવ્યા મોહથી રે, મિચ્છામિકકડ તેહ એ. ૬ પરિગ્રહ ભાર ઘણે ભર્યો રે, રાત્રિ જમી જેહ ભૂરિ નિયમ લઈ ભાંગીયા રે, મિચ્છામિ દુક્કડ તેહ, ઓહ ૭ ઈત્યાદિક અતિચારથી રે, આ ભવ પરભવ જેહ ચારિત્રાચાર વિરાધિયારે, મિચ્છામિ દુકકડ તેહ - ૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તપ-અતિચાર તપ વિધિપૂર્વકના તપ્યારે બાહ્ય અભ્ય'તર જેવુ તપ આચાર વિરાધીયારે મિચ્છામિ દુક્ડ તેડુ આ. ૯ વીય-અતિચાર સમાધિ મણ ધમ ક્રિયામાં ધૈર્ય થી કે શક્તિ ન ફેરવી જેહ વીર્યાચાર વિરાધીયારે મિચ્છામિ દુક્કડ તેહ- આ. ૧૦ પાવન પ’ચાચારનારે આલેયા અતિચાર વ્રત સ્વીકાર હવે વદુરે જિન માણુક જયકાર એ. ૧૧ (૨) વ્રત સ્વીકાર ઢાળ-૩ [રાગ–શ્રી રાજગૃહી શુભ ઠામ | ધીરજ ઘર મુનિવર પંચ મહાવ્રત ધારે રે નિશા ભાજન અઘ સંચદૂર નિવારે રે શ્રદ્ધાપૂર્વક વ્રત માર શ્રાવક સાથે રે અરિહંતની આણુ ઉદાર જે આરાધે રે ૧ ધૂર સ્થૂલ પ્રાણાતિપાત વિરતિ ધરતા રે સવા વિશ્વાની વિખ્યાત યા અનુસરતા રે મેલે નહી. પચ અસત્ય મેટાં બીજે રે તજતા પર વિત્ત અદત્ત સ્થૂલથી ત્રીજે ૨ ચેાથે સ્વસીસ તે!ષ પરસ્ત્રી ટાળે રે પરિગ્રહ પરિમાણુ દેષ પચમે પાળે રે ંશ્ને દક્રિશ માન ગુણુ વ્રત સજતા રે ભેગાપભાગ પિરમાણુ સાતમે ભજતા ૨ ૩ આર્ડમેવલી અનરથ દંડ, ચઉ અપહરતા રે સામાયિક શુદ્ધ અખંડ, નવમે કરતા રે વ્રત દેશવકાશિક દશમે વરતા રે અગિયારમે પૌષધ પ્રેમ ધરી આદરતા હૈ ૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ અંતીમ સાધના સ્તવનાદિ ૧૪૧ દ્વાદશમે મુનિને દાન ભાવથી દેવે રે દ્વાદશ ત્રત મેક્ષ નિદાન ઈમ નિત સેવે રે હું પણ શક્તિ અનુમાન વ્રત સ્વીકારું રે અંતિમ જિન માણક અણ શિર પર ધારું રે ૫ (૩) સર્વ જીવરાશિ ક્ષમાપના ઢાળ ૩ [રાગ-નેમિ જિનેસર વંદેર શ્રી...] પ્યારા ચેતન પામી પ્રબંધ, સકલ જીવ રાશિ પ્રમા વહાલાવરજી વૈર વિરોધ મૈત્રી ભાવ મન ભાવે પ્યારા ચેતન પામી પ્રબોધ... કાઢી કુત્સિત કામને ક્રોધ લલિત સમતા દિલ લાવે પ્યારા ચેતન પામી પ્રબોધ પૃથ્વીપચ વસુ પવનની સાત સાત લખ ધાર પ્રત્યેક સાધારણ તરૂ દશ, ચઉદેશ લાખ વિચાર પ્યારા ૨ પૃથ્વી પય વસુ પવનની સાત સાત લખ ધાર પ્રત્યેક સાધારણ તરૂ દશ ચઉદશ લાખ વિચાર પ્યારા ૩. બિતિ ચઉરિદ્રિય જીવની દે દે લાખ પ્રમાણ ચઉ ચઉ લખ સુર નારકીતિરિ પચેદ્રિય તિમ જાણું યારા ૪ ૌદ લાખ માનવ તણી ઈમ ચોરાશી લાખ છવાયોનિ જાણીયે રે સર્વજ્ઞ સિદ્ધાંત સાખ પ્યારા ૫ સઘળાએ પ્રાણ વિશે રે હણ્યા હણાવ્યા જેહ હતાં જે અનુમદિયા તુમે ત્રિવિધ ખમા તેહ પ્યાણ ૬ સંઘ ચતુર્વિધ ખામીયે રે સાધુ સાધવી સાર શ્રાવક શ્રાવિકા સવી એ જિનશાસન આધાર પ્યારા ૭ જનની જનક બાંધવ જનરે પુત્રાદિક પરીવાર સગા સંબંધી સર્વને તમે ખામે તજી તકરાર પ્યારા ૮ સૂરિ માણક મહાવીરનારે પ્રેમે પ્રણમી પાય કતાં ઈણ વિધ ખામણ આતમ આરાધક થાય પ્યારા ૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ (૪) અઢાર પાપસ્થાનક પરિહરા ઢાળ-૫ [રાગ-અરિહંત નમેા વલી] વિનયથી નમી વમાનને પરિહરા હવે પાપ સ્થાનને અખિલ જીવ હિ સાથી એસરા અનૃત વાકય નૈવ ચરા૧ વ્યસન ચારીનુ દૂર વાર, વિષય વાસના ને વિદારો સવિ પરિગ્રહાર ભ છંડો, ચિત ક્રોધ ને માન ખંડોર માયા લાભ વૈરી નિવારન્ને દુખદ રાગને દ્વેષ કારો કલહ ક્લેશનુ મૂળ કાપો જુઠ્ઠું આળ કાને ન આપો ૩ પેશુન્ય મહાપાપને ધમેતિ અતિ દોષને મે જરૂર દૈવ નિંદાતણી તો, ખમણે! દોષ માયારૃષા તો ૪ નિવિડ શલ્ય મિથ્યાત્વ નિગમે! પાપ સ્થાનએ અઢાર વગે સરસ શીષ્મ માણિકયની સો, વીર વિભુ ભજી માહ્ને ત્રો ૫ (૫) ચાર શરણ સ્વીકાર સિદ્ધિ ઢાળ-૬ [રાગ :- સ્વામીએ એ વીર જિષ્ણુ દ] વવા તરવા આ સસાર સમુદ્રથી રે પાત હરવા કરવા નિર્માલ મન પરિણામ રે ચેતન પ્યારા મ્હારા ચાર ચરણ ચિત્તમાં ધરે રે આદિ શરણુ અરિહંતનું ભયે જે ભગવાન સમવસરણમાં શાભતા મેક્ષ મા પ્રાણી ઉપર આણી કરુણા ધર્મ ધર્મ રર શંકર પરમેશ્વર ગુણ ધામ ચેતન ૨ સિદ્ધ શરણુ બીજી સર્જાવરિયા જે નિજ દ્ધિ ધ્યાન ધન જયથી ધમી સમસ્ત કમ સમિધ પૂર્ણાન દી પાવન પ્રભુ ૪ અજરામર સમાધિ મરણ અલખ, ત્રીજું શરણુ સાધુતણું મૂલાત્તર ગુણહાલતા દેશી મહાન પ્રકાશતા ઠામ અપૂનવપદ પામ અગાર આતમરામ ચેતન ૩ સાધે કરિય જે નિય શિવપુર પથ Page #172 -------------------------------------------------------------------------- ________________ અંતીમ સાધના સ્તવનાદિ ૧૪૩ શોભાગી વૈરાગી ત્યાગી શમ દમન ભંડાર નિરભિમાની વરજ્ઞાની ધ્યાની નિષ્કામ ચેતન ૪ ધર્મ શરણું ચોથું ઘરે, જે જગમાં જયકાર કેવળ જ્ઞાનીએ કહ્યા ભવ્ય દયા ભંડાર સંકટ ધાયક દાયક અક્ષય, શિવ સુખ સંપદ ઠામ આખે ત્રિભુવન માણક ત્રિશલાનંદન આમ ચેતન ૫ (૬) દુષ્કૃત નિંદા ઢાળ-૭ [ રાગ-સંભવ જિનવર]. સિદ્ધારથ સુત સાહિબારે જગદીશ્વર જિનરાય રે અરિહા હવે તુમ આગલે નિંદુ દુષ્કત નિર્માય રે જિન સિદ્ધ સૂરિ ઉવજ્ઝાયરે, મુનિ આશાતના દુખ દાયરે કીધી મે મન વચ કાયરે, શાસન સ્વામી સાંભળો નિંદુ દસ્કૃત નિર્માય રે– ૧ (આગમ વચન ઉથાપિયારે, વિપરીત દશના દિધ રે , ભેળા લાકને ભેળવ્યા મેં કુમત ઠાગ્રહ કીધરે ) વહી મિથ્યાવાદ વિવિધ રે અવગણીયા ગુરુગુણ ઈદ્ધરે પંથ નવીન કર્યા પ્રસિદ્ધ શાસન નિંદ દુષ્કૃત ર આરંભ કીધા આકરા રે બંધાવ્યા ઘરબાર રે ખંડણ પસણ રાંધણે, પ્રાણી વધને નહીં પારરે અતિકુડ કપટ આગાર રે, ન્યાય વિરુદ્ધ વ્યાપાર રે પષ્યો નિજને પરિવાર રે શાસન નિંદુ દુષ્કૃત ૩ ખાતે ખેતર ખેડિયાં રે, બદાવી ખૂબ ખાણ રે ભૂરિ ભૂધર ભેદિયા પૃથિવીને પડયા પ્રાણરે ઉપજાવ્યા સર ઉદપાન રે, ન્હાવણ ઘવણ નિદાન જ જીવના લીધા જાન રે શાસન, નિંદુ દુષ્કૃત ૪ ભાડ ભુંજા ભાઠીગર રે, છીપા સોની લુહાર રે કુંભકાર ભવમાં કર્યા અગ્નિ આરંભ અપાર રે કુંક મારી મુખથી ધણી રે, સજી વીંજણ ધમણ સંચાર વાચુ જીવ હણ્યા વિસ્તાર રે શાસન નિંદુ દુષ્કૃત પ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમાધિ મરણુ માળી ભવે મેં રાપિયા રે, વૃક્ષ વિવિધ પ્રકાર રે પાનફૂલ ફળ શુંટિયાં, તેલી ભવ તલ સંભાર રે એરડા પીલ્યા ધરી પ્યાર મૈં વન દહન કીધા અપાર રે હણ્યા વનસ્પતિ હદ પાર રે શાસન॰ નિંદુ દુષ્કૃત ૬ મૂઢ ભવે મેં મારિયા હૈ, જૂ મુખ જીવ હજાર રે ગીરાલી ભવમાં ગળી, વળી માખીયા મૈસુમાર રે મ...જારી જનમમાઝાર રે, માર્યો ઉંદર અપરપાર રે હણ્યા દેડકા સભવે રે શાસન નિ દુ દુષ્કૃત રીંછ મથુરા દિને ભવે રે હિંસા કરી અસરાલ રે શાર્દૂલ સ હતણેભવે, મેં ફાવતી મારી ફાલરે કેઈ જીવના આણ્યા કાલ રે, કાટવાળ ભવે વિકાળ રે. દુખ ખંદીને દીધાં વિશાળ શાસન॰ નિદુ દુષ્કૃત ૮ પાથી ભવમાં પીડિયા રે, જં ગલમાં મૃગ જાત રે. માછી ભવેમચ્છ મારિય, ચીડીમાર ભવે દિન રાત રે. સ‘હાર્યા. ચકલા સમૂહ રૂં, ખાટકીના ભવે પ્રસિદ્ધ રે. ઘણાં જીવના કીધા ઘાત રે, શાસન॰ નિ દુષ્કૃત૦ ૯ નરનાર રે. પ્રહાર રે. સુભટ ભવે સ`ગ્રામમાં રે, માર્યા માણસ વાર રે. ભૂત પિશાચ તણે ભવે નિત સંતાપ્યા પરમાધામી ભવ ધાર રે, કરી પુષ્કળ શસ્ત્ર નારકી પીડયા નિરધાર રે, શાસન॰ નિંદુ અભક્ષ કă આહારિયા હૈ. કીધાં દિશ પાન રે. વ્યભિચાર અતિ આચર્યું ગાળ્યા ગર્ભ હણ્યાં સંતાન રે. ધર્યું. અનિશ આરત ધ્યાન રે, કર્યું` ઉત્તમ જન અપમાન રે. વાર્તા કેઈ દેતા દાન શાસન નિદુ દુષ્કૃત દુષ્કૃત ૧૦ ૧૧ , થાપણુ પરની એળવી રે, તીવ્ર ફૂટ સાખ ભરી કારટેરે, ખાટા સમ પર દૂષણ કીધાં પ્રકાશ રે, બાળ્યાં ગામ કર્યા શેઠ રૂદન ક...કાસ રે, શાસન નિઃ દુષ્કૃત॰ ઇર્ષ્યા રાખી અંતરે હૈ, દીધાં ફૂડાં લક રે. વિશ્વાસ ઘાત કર્યાં. વળી, ઉપજાવી અતિ આતંક રે. ૧૨ ત્રાસ રૂં. ખાધા ખાસ રે. નગર નિવાસ રે. પડાવ્યા Page #174 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૪૫ વિણ વાંક રડાવ્યા રંક રે, નિંદ્યા ધરમી નિઃશંક રે. પરિપૂર્ણ ઉપાજર્યા પાપ રે, શાસન નિંદુ દુષ્કૃત) ૧૩ આ ભવ પરભવ આચર્યા રે, પાપ એમ અનંત રે. દેવ ગુરુ સાખે સવિ, તે બિંદુ ગહું તરત રે. માટે મહાવીર મહંત રે, કરુણા કરી કરુણા વંત રે. ઉગારે મને અરિહંત રે, શાસન નિંદુ દુષ્કૃત ૧૪ માયા મમતા મેહથી રે, હળ મુશલ હથિયાર રે. ઘન અધિકરણ ઘડાવિયાં, તે ત્રિકરણ જોગ સમાર રે. વેસરાવું વારંવાર રે જિન માણેક જગદા ધાર રે. હવે તાર તાર મુજ તાર રે, શાસન નિંદુ દુષ્કૃત ૧૫ - (૭) સુકૃત અનુમોદના ઢાળ-૮ [રાગ–શ્રી વાસુપૂજ નરીદને રે નંદન] જિનગૃહ જિનપ્રતિમા જિનઆગમ સંઘ ચતુવિધ સાર. ધર્મક્ષેત્રમાં વાવ્યું નિજધન ન્યાયાર્જિત નિરધાર. કલ્યાણ વિતરણ ધન ધન કરણી તે માતરી ભવસાગર તરણું ધન ધન કરશું તે માતરી નિર્વાણ નિસરણી ધન ધન કરશું તે માતરી દાન સુપાત્રો જે મેં દીધું પાળ્યું શીલ પ્રધાન. ઈચ્છા ધે તપ આદરિયે ભા ભાવમહાન કલ્યાણ–૧ પરમેષ્ઠિ સમરણ જિનપૂજન સાધુ નમન શ્રીકાર. પાવન પ્રવચન શ્રવણ પ્રમુખ જે સેવ્યા શુદ્ધાચાર કલ્યાણ–ર નિરુપમ જિનવર સિદ્ધ નિરંજન સૂરિ પાઠક શ્રતવાન. સંયમી સાધુ સાધમિકનું, બહુલ કર્યું બહુમાન– કલ્યાણ-૩ શ્રી શત્રુંજ્ય સમેત શિખર વર, અબુંદ ગિરિ ગિરનાર તારંગાજી આદિ તીરથની, જાત્રા કરી જયકાર. કલ્યાણ-૪ ષડૂ આવશ્યક સદગુરુ સેવન, પોષ વ્રત પચ્ચખાણ. કેડે સામી વચ્છલ કીધાં, દીધાં કરુણ દાન. કલ્યાણ-૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમાધિ મરણ ઇત્યાદિક સુકૃત અનુમોદન કરીયે વારંવાર સૂરિમાણેક મહાવીર સમરીયે, વરિયે સુખ વિસ્તાર કલ્યાણ-૬ (૮) શુભ ભાવ ધરણું ઢાળ-૯ (રાગ-પાણીતાણા નગર સોહામણ) વસ્તુ સ્વરૂપ વિચારીને રે. શ્રદ્ધા સવેગ સુધારીને રે શુભ ભાવ સજો સુખ દુખ કારણ કર્મ શુભાશુભ, કહિયે અવર ન કેય. ઈમ જાગી સમતા દિલ આણી, કહિયે સુખ દુખ સોય. વિરુદ્ધ વિકલ્પ વિસારીને ર શ્રદ્ધા સંવેગ. ૧ પુદ્ગલથી ત્યારે તું પ્રાણી, સહજાનંદ સ્વરૂપ પુદગલ સંગે દુઃખ પાવે, ચેત ચેત ચિપ જ્ઞાન વિવેક વધારીને રે, શ્રદ્ધા સંવેગ. ૨ કંચક તજતાં જિમ કંચુકી વિણસે નહીં કે ઈવાર શરીર તજતાં તેમ શરીરી ને વિણસે નિરધાર. ઉક્તિ એ ચિત્ત ઉતારીને રે, શ્રદ્ધા સંવેગ. ૩ ઉપજે વિણસે આપસ્વભાવે, સર્વ વસ્તુ સમુદાય કર્તા ભક્તા તેને નહીં કેઈ, નિશ્ચયથી નિરખાય. માટે મમતા મારીને રે, શ્રદ્ધા સંવેગ, ૪ પુણ્ય થકી શુભ ગતિ યુગ પામે. પાપથી દુર્ગતિ થાય. ચાર ગતિ ચૂરે જળ ચેતન, તવ પંચમી ગતિ જાય. જલ્પ ઈમ જિન ગણધારી રે, શ્રદ્ધા સવેગ. ૫ હું મારું જ્યાં સુધી હૈયે, ત્યાં સુધી છે બંધ મનમાંથી હું મારું મટતાં મુક્તિ વધૂ સંબંધ એ જિન વચન અવધારીને રે, શ્રદ્ધા સંવેગ, ૬ દાન શિલ ત૫ જ્ઞાન દયાદિ નિયમ ક્રિયા નિ:શેષ ભાવ વિના શિવ ફળ નવ આપે, જલ્પ વીર જિનેશ સૂરિ માણેક શિવ સુખકારી રે. શ્રદ્ધા સંવેગ. ૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૪૭ (૯) અનશન કરણું ઢાળ-૧૦ [રાગ–બાબાજી વિનતડી અવધારો] હવે અમૃત પદ આરાધવા, પામી અવસર પરમ પ્રધાન વિચારીને વિધાન અણુસણ અવારી ૨ ૧ શુભ ભાવે કરી સંલેખના, પચખીજે ચાર પ્રકાર સવથી સવિ આહાર અણસણ અવધારી ર નિર્જર નર તિર્યંચ નારકી, ગતિ ચારમાં વારંવાર સુલભ છે આહાર અણુણ અવધારીયે ૩ પણ અતિ દુર્લભ છે પ્રાણીને પ્રિય અણસણને પરિણામ ધીરજ ગુણનું ધામ અણસણ અવધારી ૪ જીવે અશન કર્યા મેરુ જેટલાં પણ તૃપ્તિ ન પામ્યો લગાર હૃદયની મેર અણસણુ અવધારી ૫ તેથી અશન તણી લાલચ તજી, સજી સમતા જ્ઞાન સુરંગ અધિક અધિક ઉમંગ અણુસણુ અવધારીચે ૬ ધન્ય ધન્ય ધના શાલીભદ્ર, વળી બંધક મેઘકુમાર ઉત્તમ તે તે અણગાર અણસણ અવધારીચે ૭ પાળી અણસણ સુરગતિ પામ્યા, એક માનવ ભવ લહએહ જશે તે મેક્ષ રૂપ ગેહ અસણ અવધારીચે ૮ જગ માણેક વીર જિદને નમી નિર્મલ મન વચ કાય લલિત લચ લાય અણુસણ અવધારી ૯ ઈત અણસણ જે અવધારે તે વરે અમૃદ પર તાર આનંદ પામે ઉદાર અણસણ અણધારીયે ૧૦ ને નમસ્કાર મંત્ર સ્મરણ ઢાળી-૧૧ [રાગ–મંત્ર જપ નવકાર-પ્રાણી મંત્ર] સવ મંત્ર શિરદાર સનાતન અહંનું મત આધાર મહામંત્ર નવકાર સમરીચે મહામંત્ર નવકાર Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમાધિ મરણ કષ્ટ વિદારણ મંગલ કારણ વારણ વિધ્ર હજાર દુર્ગતિ દારણ સદ્દગતિ ધારણ તારણ ભવ અકૂપાર સમરીયે ૧ પાપી પ્રાણું પણ મન આણી નિસુણે જે નવકાર પાતક વાગ્યે પ્રાંતે પામે અમર ગતિ અવતાર. સમરીયે ૨ ભલ ભલડી પ્રશમાનંદી સમરી શ્રી નવકાર રાજા રાણું થઈ ગુણ ખાણી વિલસે સુખ વિસ્તાર સમરીયે ૩ રાયસિંહ નર નાયક સુંદર રનવતી તસ નાર સુરપદ પાવે નર ભવ દવે મેક્ષ જશે નિરધાર સમરીયે ૪ અરિહા પાક સેવક મુખે સંભળાવ્યો નવકાર તારા પ્રભાવે તે સર્ષ થી ઘરણેન્દ્ર ઉદાર સમરીયે ૫ હસ્તિ મહાવ્રત સુરપદ પાવત જપતાં શ્રી નવકાર ઈમ નવકારે ઈણ સંસારે ઉઘર્યા પ્રાણી અપાર સમરીયે ૬ એ આરાધન ભવ દુખ બાઘન,શિવસુખ સાધન સાર જલ્પ શ્રીધર વીર જિનેશ્વર, સૂરિમાણક સુખકાર સમરી ૭ ઢાળ-૧૨ રાગ-આ જમાઈ રાજ જમતા રે ] જય વીતરાગ જગત ગુરુ જિનવર વર્ધમાન ભગવાનજી પુણ્ય હું તુજ શાસન પામ્ય મોક્ષ સુખ નિદાનજી ૧ તું મુજ સ્વામી હું તુજ સેવક પ્રાણિ ગણ પ્રતિપાલજી કરુણ કર કરુણા કરી લીજે સેવકની સંભાળજી રે પ્રભુ મુજ હજો તુજ પ્રભાવે ભવ નિવેદ સહાયજી ધૃતિ શ્રદ્ધા આહાઢ જિજ્ઞાસા જ્ઞપ્તિ ધર્મ ઉપાયજી ૩ અભ્યસ્થાન વિનયને ઓજસ્ સદ્દગુરુ સેવા સારજી શુદ્ધ પ્રરૂપક્તા ગુણ સુંદર આભવ અચલ ઉદારજી ૪ નિયાણું તુજ સમય નિવાયું તે પણ દેવાધિદેવજી ભવભવ મુજ તુજ ચરણની ભક્તિ જે હિત કર હેવજી ૫ કિલષ્ટ કર્મ ક્ષય સરસ સમાધિ બધિ લાભ શિવ બીજજી એટલું તુજ પદ પ્રણમી ચાચું નહીં પર ચીજજી ૬ સૂરિ માણક સર્વજ્ઞ શિવકર, ચવિશમાં જિનચંદજી માનવ જન્મ કૃતાર્થ હુએ મુજ, ગાતાં તુજ ગુણ વંદજી ૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૪૯ કળશ વર્ધમાન જિનરાયે મેં પ્રેમે ગાયો દિવ્યામૃત સુખ દાયે રે મેં પ્રેમે ગાયે, સિદ્ધારથ નૃપવંશ વિભૂષણ ત્રિશલા રાણીને જાયે રે મેં શાસન સ્વામી અંતર જામી, જગજીવન જગતાયા રે મેં૦-૧ ગુણસાગર પ્રભુના ગુણ ગાતાં પાતાક પેજ પલાયે રે મેં રિદ્ધિ સિદ્ધિ સર્વ સમૃદ્ધિ કલ્યાણ કેટિ કમાય રે મેં-૨ તપગણ સિંહ સૂરિ શિષ્યત્તમ સત્ય વિજય સત્ છાય રે મે. કપૂર ક્ષમા જિન ઉત્તમ સત્તમ પદ્મરૂપ મુનિરાય રે મેં૦-૩ કીતિ વિજય ઉદ્યત વિજય તસ અમર ગુમાન સહાયે રે મેં સુગુરુ પ્રતાપ વિજય પદ સેવત માણેક જગ જશ પાયો રે મેં૦-૪ ગુપ્તિ ગજ ગ્રહગમિત વરશે [૧૯૮૩] મૃગશિર મનાય રે મેં વદ પંચમીને બુધવારે પૂર્ણાનંદ પમાય રે મેં૦-૫ પેથાપુરામાં પ્રગટ પભાવી સુવિધિ જિનેન્દ્ર સહાયે રે મેં તાસ પસાથે રહી ચેમાસું સુંદર સ્તવન રચાયો રે મેં.-૬ એહ સ્તવન જે ભણશે ગણશે ભાવ સવા રે મેં પ્રેમે ગાયે. વેગે તે અમૃત પદ વરશે, સૂરિ માણેક દિલ ધ્યા રે મેં પ્રેમે ગાયે, ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૩) પ્રાચીન આરાધના સ્તવન–સં. ૧૫૯૨ આ સ્તવન પાસચંદ મુનીશ્વરનું રચેલું છે. તેમાં સમાધિ મરણને આશ્રીને ૧૬ અધિકારોનું વર્ણન છે. પ્રાચીન ગુજરાતીને અહીં વર્તમાન ભાવ્યાનુસાર ગોઠવીને મૂકેલું છે. શ્રી જિન કહિસું ચેપાઈ ચરણ પ્રણામસુ, સુગુરુ નામ હદયે સમરિસુ સંક્ષેપે આરાધના ભવિક જીવ સુખ સાધના. ૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ સમાધિ મરણ ઉત્તમ નર જે કરે ત્રિકાલ, એ આરાધન ગુણ સુવિશાલ વિનય સહિત બે જોડી હાથ, છળી શકે ન તેહને કાલ. ૨ જીવિતવ્યની મ રિસ આશ, એ ભગવંતે કહ્યું અસાસ ક્ષણ ક્ષણ આવે ક્ષણ ક્ષણ જાય, જતન કરતા સ્થિર નહિ થાય. ૩ જન્મ મરણ અનંતીવાર, કીધાં કાંઈ ન આવ્યું પાર આરાધન શુદ્ધ નહિ કરી. તેણે ન પામી નિવૃત્તિપુરી. ૪ દુર્લભ લહી માણસ ભવસાર, ઉત્તમ શ્રાવક કુલ અવતાર જિનધર્મ ગુરૂ મુખ સુણિઓ, તેહથી અવિરતિ પણ ટળી. ૫ વિરતિપણાનું એહ પ્રમાણ, મરણ સાધિ સાધુ અવસાણ એટલું કીધું સફળ સહુ, એહ અધિકહું કહિચે બહુ ૬ એમ ચિંતવી આરાધના કરું, સુગુરુ વચન નિજ હૃદયે ધરુ પહેલે કરીએ સંલેખના, ચાર કષાયની પ્રતિષેધના, ૭ (૧) સંલેખના બાર વરસ ઉત્કટ તપ કરે, ઈદ્રી પંચ વિષય સંવરે લેહી માંસ તણે હુએ સેસ, ઈમ કર્તા પણ ન ટકે રોષ. ૧ તે એ તપ સહુ હવે પ્રમાણ, અંગુલિ ભગતનું એ જ્ઞાન એણે કારણ ટાળે કષાય, ભાવથી આરાધન એમ થાય. ૨ દ્રવ્યથી વાર અનતી કે શિવપદ પ્રાપ્ત કાજ ને સીધા બાલ મરણ નિશ્ચય વ્યવહાર, કરતા ન પહુંચે ભવજલ પાર. ૩ દ્રવ્ય સંખના કીધી કંઈ વાર, હવે તે કરવી ભાવથી સારી પંડિત મરણ એપરે હોય, નાગિલ શ્રાવકની ગતિ જોઈ. ૪ બાહરી સંખના શરીરિ, તે કિણ હી હુઈ મુનિવર ધીરિ એ રહી પણ કિમ તેમ એ થાય, વ્યવહારે એમ હુઈ તે કહાય. ૫ પહેલે ઈરિયાવહી ઉચરું, વ્યવહારે એમ અત્યંતર કરું જનમ લગે જે હુઆ કષાય, તે હું ખાવું લાગી પાય. ૬ ચોરાસી લાખ યોનિ મેઝાર, જીવ જે દુહવાયા સંસાર ત્રિવિધે તેય નમાવું સહી. મુઝને વૈર કોઈ સું નહીં. ૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૫૧ (૨) આલોચના હવે ગુરૂ ગીતાર્થની સખિ, જિનવર વચને શુદ્ધ મન રાખિ આવું જ લાગા પાપ, તે મન જાણે આપે આપ. ૧ નિયાણું માયાને મિથ્યાત્વ, શલ્ય કરે તપ સંયમ ઘાત તે નિશિલ્ય થઈ ખામીએ, ગુરૂપદ યુગલે સીસ નામીયે. ૨ દંશણ નાણુ ચરણ તપ બાર, વીર્ય પંચમના આચાર અતિકમ વ્યતિક્રમ જેહ અતીચાર, આવું તે કરી વિચાર. ૩ હણ્યાં પ્રાણ મુખે બોલ્યાં આલ, પરધન પરરમણ બહુ ઢાલ પરિગ્રહ કારણે કીધા દ્રોહ, પર વંચ્યા કીધે બહુ લાભ. ૪ ગુપ્ત પ્રગટ લાગી અપરાધ, જેહથી ગતિ હુઈ અગાધ વીસર્યા તણાં જે ન શકું ભાખિ, તે આલેવું અરિહંત સાખિ. ૫ દુહા પાપ પડિક્કમિ પવિહુ, ગુરુદત્ત પ્રાયશ્ચિત ૧ એ જ પ્રક્ષાલિ મલ, કરિશું નિર્મલ ચિત્ત. વિણ આયણ પ્રાણીયા, ન લહે ધર્મસુચંગ શિવપથ ઈમ જીવ તું કહે કિમ લાગે રંગ. ફલસુ ભૂમિ જીમ કેવટી આપે વાવ્યું બીજ તિમ શુદ્ધિ આયણે સમક્તિ સફલ સહીજ. એણે કારણ આલેચી કરી, અજુઆલું સમક્તિ શુદ્ધ દેવ ગુરુ ધર્મસું, એહજ ત્રણ છે તત્વ. ૪ (૩) સમ્યક્ત્વ-દેવગુરૂધર્મ રાગ-આપે આપ સદા સમજાવે દેષ અઢાર રહિત જાસુ, ઈદ્રાદિક દેવ હુએ મિલિ મને કરી વલી, નર સારે સેવ તેહજ દેવ અરિહંત તાસ, નિક્ષેપા છે ચાર નામ ઠવણ દ્રવ્ય ભાવ, ભણ્યા, અનુગ દ્વાર. ૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમાધિ મરણ નામ સ્થાપના દ્રવ્ય ભાવ, નિજ ભાવ પ્રમાણ તેહ વિના ચાર અપ્રમાણ, ઇમ પભણે જન જાણે ચારે પ્રકારે એહુ દેવ મુઝ, ગુણગણુનું ઠામ મને ધ્યાવુ. વચને સ્તવું તને કરું હું પ્રણામ. ચેાત્રીશ અતિશય પ્રાતિહા આઠે કરી સ‘ચુક્ત ભાષા ગુણુ પાંત્રીસ, શુદ્ધ સુપવિત્ર ચારિત્ર તારક જાણી, એવિણ નહિ કાઈ જગે છે દેવ વિવિધ એન્ડ સરિખા ન હેાઈ. ૩ ઈત્તિ દેવ અધિકાર ભવસમુદ્ર પાળે ચાર ફસાય ટર્મ પંચ મહાવ્રત નિરતિચાર, તેહ શુદ્ધ જ ભય સાત, આઠ મદ દુરે ટાળે નવવિધ ખંભ દુર્લભ દાંતે, પરિહર જે ધારે સમિતિ સમતા ગુપ્તિગુપ્ત, આપણપર તારે. આવે ત સમય પણ જે ધીર, સાવદ્ય તેન ખેલે ડાલાવ્યા સુરવરે ત્રિવિધ, પશુ કિમહી ન ડાલે તે ગુરુ ગિઆ ધરિદ્ધિ સારથી સમ તાલે એ નિબિડ નિકાચીત ૪ ગ્રંથિ, તે તતક્ષણ ખેાલે એ. પરિગ્રહને આર’ભાઠામ, એ બેઉને પણ છ‘ડી ઉગ્ર વિહાર નવ કલ્પ, તેહશુ` સ`ગતિ મંડી ધર્મ સ્થાપી ઉથાપી અધમ, પ્રતિધે જે શિષ્ય મિશ્રપાખે જે મિશ્ર રહે, શ્રુત ખલે નિશદિશ વીર ચરિત્ર ખીજે ઉપાંગે, વળી જેહ બીજે 'ગે પહેલ સ્કંધે અગ્યારસમે, અને સુચ'ગે તસ અનુસારે ગ્રામ, નગરે જિનધમ પ્રકાશે કરમ કાટણ વિક જીવ, તેહના ચિત્ત ઉલ્લાસે આપ સરીખી ઋષિવર', રાખે છે છહ કાય મન વચન તને ત્રિવિધ, જેમ બાળકને માય મમતા ન કરે નિજશરીરી, સમતા તણા પરિણામ આશા-પાસ તજી ઉદાસ, તેા વાસ શિવ ઠામ ૭ . Page #182 -------------------------------------------------------------------------- ________________ અ ંતિમ સાધના સ્તવનાદિ અશરણશરણ અનાથનાથ, જંગે નિરહ કાર મન લાગ્યા. સવેગ ર'ગ, ગણિત અસ્થિર સસાર ગિકિ દરી તરૂમૂલ, ગનેવને રહે સુજાણ અક્ષય નિરંજન ધ્યાન લીન, શિવપદ અવસાણુ સહે પરિષહ દુસહ વીસ, દુગ ખતિ નિધાન જપ તપ સંચમ ઉગ્ર કરે, પરિહરે એ નિદાન ઐરાવત ભરત વિદેહે એહવા ગુરૂ જાણું સાપે દંશણ નાણુ ચરણ એહવા સાધુ વખાણુ. ૧૦ ઇતિ ગુરુ અધિકાર કૈવલિભાષિત શુદ્ધ ધર્મ, દયા મુખ્ય સહુએ ભણે, મતિ ધમ હેતે ચગ કરૂણામય મતિ એ રંગ આર ભ જેવુ તેવુ ભાષે રે ધમ સ્નાન યાગ દેવદાન હામ એણી પર પુઢવી પાણી અગ્નિ, વન પવનાર ભ ફૂડવચન ભાષણ અદત્ત, મેહુણુને સાર ભ પરિગ્રહ એ આશ્રવ અસાર, પંચ એ શ્રુતે બાલ્યા દુર્ગતિ સાધન ધર્મ કહી, સાંવર સમ તાલ્યા. ૧૨ એમ કહેતા જિનર ભણ ંત, અહં કિરીયાવાદી મિથ્યા દષ્ટિ ધ્રુષ્ટપણે, દીસે એ જીવવાદી એક ભણે જીહાં ધર્મ કાજે, આર્ભ જે લાગે એકાંતે તે પાપ જાણે, જસ મન એમ જાગે ૧૩ અક્રિયાવાદી તે સુછ્યા, પ્રવચને મિથ્યાત્વ હિંસા કરુણા એમ વિચારી, સમક્તિ ગુઘાતી કેવલિભાષિત એહ, દયામય ધર્મ ન જાણે આપપણે અજાણપણે, જગ જિનમતનાયક વીતરાગ, ઈમ ભાખે આર ંભે આર્ભ ધર્મ, ધર્મ ઈમ સમક્તિ મ જીહાં ભેળેા હુવે ધમ, તિહાં ન કહે આર’ભ તેહ ન જાણે ધ જેહ, તલ ધ સુલભ ૧૫ વન વખાણે ૧૪ ધર્મ અહિઘાતન કમ ૧૧ ૧૫૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમાધિ મરણ પટ તર જિનમત શિવમત દેવ સુગુરુનું દીસે અંતર બહુલ તિમહી ધર્માં તણુ ધ તણું જાણીએ જુદા ગણીએ તો હી સહી નહિ તે સિવ એક એણે કારણે ભા ભવિયા કરી ધર્મ વિવેક. ૧૬ હિંસા ધર્મ ન હુવે સહી, કરુણા ધર્મ અહિંસા જિન ભાષિત ઇમ કહત હાય જિનશાસન શિ સા મિશ્ર મમ ઉલ્લેખીય ગણું, કયા ધર્મજ સાચું એહ સમાન વિ બીજો ધમ, એમ ગણી એહમાં રાચું. ૧૭ ઈતિ ધમ અધિકાર જિનવાણી ઈમ શ્રવણે સુણીને, જાણ્યુ મે સમકિત એ પામ્યું હવે સુગુરુ સાખે, થાસું એક જ ચિત્ત આ ભવે એહજ મુઝ દેવ, એહજ ગુરુ હૈાજે એહજ ધર્મ મુઝ વિનતી, પ્રભૂ સફલ કરો ૧૮ (૪) ખાર ત્રત દુહા હવે અણુવત પંચ કહુ શ્રાવક ગુણવ્રત તિન શિક્ષાવ્રત ચારે મલી ખારડું સમરુ મન. ૧ સથી પાળે સંયતી, મહાવ્રત તેહ કહાણ દેશ થકી પાળે ગૃહી, પાંચ અણુવ્રત થાય. ર ગુણવ્રત એહને ગુણ કરે, શિક્ષા ઈત્તર કાલ પ્રાણી સઅલ પરભવે ખારહ વ્રત સ ́ભાલ. ૩ ઢાળ (રાગ–જગપતિ નાયક) નવર નિરપરાધ જે થૂલ, સૌંકલ્પી નિચપણે એ નરવર અણુવ્રતી દયામૂલ, પહેલે પ્રાણ તે નિવહરુએ. ૧ નરવર સ્થૂલ મૃષા પરિહાર, સ્થૂલ અદત્ત નિઠારીએ નવર શીલ વિચાર પરિગ્રહ નિરતિ તે પચમે એ. નરવર છ દિશિનું માન, સાતમુ વ્રત હવે ચિતવુ એ લેજન કર્માદાન, ભાગોપભે સક્ષેપીએ. ૩ નવર Page #184 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૫૫ નરવર આઠમે અનર્થદંડ, ચાર પ્રકારે એ ટાલીએ રે નરવર સમતા ભાવે અખંડ, નવમે સામાયિક પાળીએ. ૪ નરવર દશમે ચૌદ નિયમ, દિવસ રાત્રી પ્રતિ ઉચરુએ નવર વળી વિશેષે દિશિ સેમ, સંક્ષેપી હિયડે ધરું એ. ૫ નરવર પૌષધ ચાર પ્રકાર, આહારદિક આદરીએ નરવર પર્વ તસ અતિચાર, ટાળું પાળું સંવત્સરીએ. ૬ નરવર પાત્રે શુદ્ધ આહાર, દીજે અવસર ઓળખીએ નરવર બારમું વ્રત એ સાર, સંવિભાગ આગમે લિખીએ ૭ નરવર એણી પરે વ્રત બાર સુગુરુ સાખે મે આદરીય નવર જાવજજીવ આધાર, ભવજલ પડતાં એ ગણીચ ૯ નરવર ચારિત્ર ન શકું પાળી, તેહ તરે રંજ ઘણોએ નરવર ભાવ અતિ રહ્યા જેહ, અનુમોદન તસ ગુણ તણુએ ૧૦ (૫) ૧૮ પાપસ્થાનક સિરાવવા નરવર પાપથાનક અઢાર, તેહ હવે વોસિરાવણુંએ નરવર જીવને એહજ ભાર, ટાળી હળવા થાઈસું રે ૧ નરવર હિંસા મૃષા અદત્ત, મેહુણ પરિગ્રહ કોઇ માન નરવર માયા લોભ ચિત્તરાગ, દેષ કલહ પરિહરિયે રે નવર અભ્યાખ્યાન બહુ દેષ, અરતિતિ તહ પશુનપણું નરવર પર પરવાદ મેસ-માયા સહિતએ પાપ ઘણું ૩ નરવર મિથ્યાત્વ શલ્ય અઢાર, પાપ સ્થાનક વસરિયે નરવર કિમ લહીએ ભવપાર, જે એહસું સંગતિ કરીયે ૪ નરવર ભયે અનંતવાણ, ભમિમિ ચઉગતિ દુસહીય નરવર કેઈએ ન કીધી સાર, શ્રી જિણવર આણ રહીચ ૫. નવર હવે માનવભવસાર, કર્મ નિ હુ પામી રે નરવર શુદ્ધ સમક્તિસાર, શીશ ગુરુપદે નામી રે ૬ નરવર અંતરંગિ અઢાર, અઢાર વૈરી મેં જાણીએ. નરવાર વિવિધ પરિહાર, કરી પહોંચ્યા પ્રાણીયાએ ૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ચાર શરણ દૂહા શખલ શત્રુ ગણી ત્રાસવ્યું શુરા શરણે જાય ભય ટાળી પાર હંમ પડી, સહી તે સુખીએ થાય. ૧ તેમ હુ' અરિથી ખવું, ગિરૂ શરણુ કરશ તેહ તણેા ભચ ટાળવા, મહામંત્ર સર્માશ ૨ વાતણે પંજર વસે, તેને કેવી બીક એમ જાણીને જીવડા, કર શરણું નરસીહ ૩ ચાપાઈ સમાધિ મરણ રાગદોષ અહિણ અરિહંત, અષ્ટકમ અહિષ્ણુ અરિહંત વિષય કસાય અહિ અરિહંત, શરણ કર્‘તે શ્રી અરિહંત ૧ કૈવલ દંશત્રુ કેવલ નાણુ, પ્રમુખ અનંત ગુણ તણા નિધાન જિનશાસન નાયક જયવંત, શરણુ કરું તે શ્રી અરિહત ર વિજયંવત સીમધર સ્વામ, - જાય પાપ જસ લીધે નામ ૪ ખપીરસે ભવ અંત, શરણુ કરુ. તે શ્રી અરિહંત ૩ કુમત મતંગજ સીહ સમાન, જેણે ઝટ જીત્યું અભિમાન ત્રિભુવન હ સમ કાઈ ન સંત, શરણ કરું તે શ્રી અરિહંત ૪ ઇતિ-અરિહ‘ત–શરણુ કેવલ સિદ્ધિ જે જીવસરૂપ, તિહાં ન માંઈ રેખન રૂપ અકલ અલક્ષભેદ જેહતણું, મુઅને શરણુ તે સિધ્ધ તણું પ લેાકાગ્રે જેહની સ્થિતિ કહી, કમ`ખવી ઉત્તમ ગતિ લહી આવાગમન નહી. જેહ તણુ, મુઅને શરણુ તે સિદ્ધ તણું, વણું ગંધ રસ સ્પર્શ સંસ્થાન, પાંચ-બે-પાંચ-ઠે.પોંચ પ્રમાણુ જે સ્ત્રી-નર—નપું એક નિવ ગણુ, મુઝને શરણ તે સિદ્ધ તણું, ૭ વિ કાયા નવ પુનઃવતાર, સ`ગ તા નવ કોઈ પ્રકાર વિસ્તાર પ્રવચને જેહના ઘણા, મુત્રને શરણુ તે સિદ્ધ તણુ.. ૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદ ૧પ૭ એણપરે ભાખ્યા ગુણ એકત્રીશ, જેગી નામ જપે સુજગીશ અનંત સુખનું કામ જે ભણું, મુઝને શરણ તે સિદ્ધ તણું. ૯ મૂળ નિકંદ ભવ દુઃખ કંદ, એમ જે પામ્યા પરમાનંદ જેહનું નામ ભવભંજણતણું, મુઝને શરણ તે સિદ્ધ તણું. ૧૦ ત્રિભુવનધર આધારણ ખંભ, દુર્લભ લંભ જસ સુલહ સુગંભ પંચમંગલ પરિપદ જે તણું મુઝને શરણ તે સિદ્ધ તણું. ૧૧ ઈતિ સિધ્ધ શરણ દુર્ધર પંચમહાવ્રત ભાર, ચાલે તપ કરવતની ધાર ચરણ કરણ ગુણ નિધિ જેહ, શરણ કરે તે હું શ્રી સાધુ. ૧૨ નિર્મલ જસ નવ કપ વિહાર, અઢાર સહસ શીલાંગને ધાર નહિ લગાડે જે અપરાધ, શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૩ ચૌદ પૂર્વને અંગ અગ્યાર, ભણે જે પાલે પંચાચા ટાળે જીવતણી આબાધ શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૪ ક્ષીરસવ મહઆસવ સાર. પ્રમુખ લબ્ધિ સાગર અણગાર ગંભીર એમ ગુણ જલધિ અગાધ, શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૫ જે જગે આચારજ ઉવઝાય, આપ સમાન રખે છ કાયા સાધુ હરણ સહ સાહુણી લીધ, શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૬ ઈતિ સાધુ શરણ કેવલિ ભાષિત કરૂણા મૂલ, ઉપશમ કુમત તણું પ્રતિફળ તેહને આદિશ સમક્તિ મર્મ, શરણ કરે તે શ્રી જિનધમ૧૭ ઉત્તમ મંગલ ત્રિભુવન એહ લેકમાંહે ઉત્તમ પણ એહ એહ થકી ત્રુટે સવિ કર્મ, શરણ કરું તે શ્રી જિનધર્મ. ૧૮ અકિંસ્ય કિરિચ વિનય અન્નાણ, ત્રણસેત્રેસઠ પાખંડી ઠાણ એહ થકી જ સુમેટુ મર્મ શર કરું તે શ્રી જિનધર્મ. ૧૯ શુદ્ધ અનુત્તર સા ચઉપંથ, નૈયાયિક પ્રવચન નિગ્રંથ જાણે જસ વજા મય વર્મ, શરણ કરું તે શ્રી જિનધર્મ. ૨૦ સુર–નરના સુખ સહુ એ લહે, જે તે ધર્મક્રિયા મન વહે જસ આદરણે સહી શીવશર્મ, શરણ કરું તે શ્રી જિનધર્મ ૨૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દુહા ચાર શરણુ એમ મેં કર્યા. તા હવે હુવા ચિત. સહુ વૈરી ભય ટાળીયાં આવ્યા ભવ દુઃખ અંત. ૧ એણે અવસર જઈએ કે, જો પામી શરણાચાર તેા બહુ ભવ દુઃખ અંત લહી, ભમીએ નહી' સસાર ૨ સમાધિ મરણુ હવે જે મે દુષ્કૃત કર્યા, આ કે પૂર્વ જન્મે નિંદુ ગહુ તે સહુ ચિત્ત લગાડી ધમે (૭) દુષ્કૃત ગહ (રાગનારે પ્રભુ નહીં માનુ–) ભવેભવે ભમતે એણી પ્રાણીએ સખત કર્માએ ખૂંધી તાણીએ કર્યા કર્યાં જે કે તે નિંદીયે, કરીય મિચ્છાદુક્કડ ગરહિયે ૧ તજી સુદેવ કુદેવ આરાધીયા કુગુરુ સેવી સુગરુ વિરાધીયા કુમત ભાખ્યા તે મે નિ ંદીએ, કરી મિચ્છાદુક્કડ ગરહિયે, ર મેં અજાણપણે શ્રુત અવગણ્યા, વચનકેવલી છદ્મસ્થ સમભણ્યા, કલ્પવૃક્ષ સમા જિનાગમ નિદીય, કરી મિચ્છાદુક્કડ ગરહિય. ૩ તજી સવર આશ્રવ આવ્યાં, સુકુન જોઇ ને આરંભ બહુ કર્યાં, ધનુષ કામ કુશાસ્ત્ર તે નિ ંદીયે, કરી મિચ્છાદુક્કડ ગરહિયે ૪ ભરત નાટક લક્ષણ ગુણ ગ્રહ્યા, જીમ ભણી ત્રિગરવ બહુ વદ્યા, ત્રિવિધ ત્રિવિધ તે મેં વિદીય કરી મિચ્છાદુક્કડ ગરહિય. પ ચાર ભેદે સંધ નિંદા કરી, વિવિધ ભણ્યા અવગુણ મન ધરી, જે મે ભાળપણે તે નિંદીય,કુરી મિચ્છાદુડ ગરક્રિય. ૬ ઋણુઘર ઋણબિંબ વિરાધના, કળા પુસ્તક વિક્રય સાધના, કીએ અનાદર તે મે નિર્દય કરી મિાદુક્કડ ગરહીય. કરી પ્રમાદ અસૂત્રજી ભાષીઓ, અલિક કીધું વિષ્ણુ સાખી વિધિ ઉત્થાપી તે મે નિ ંદીય, કરી મિાદુક્કડ ગરહિય ૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ચરણુ દે શણુ નાણુ અતીચર્યાં, નવ આલાઈ હલૂયા પણ કર્યા શુ પણે તે સવિ મે નિદાય કરી મિચ્છાદુક્કડ ગરહિય ૯ વિતથ ભાવ ઈમ ધર્મોની મતીએ, અધમ કીધ અસાધુ સ`ગતિ નવિ જે ભરીય તે નિ ંદીય, કરી મિાદુક્કડ ગરહિય ૧૦ વસ્ત્ર ધન મદિરા મિચ્છાદુક્કડ ગરહિય ૧૧ કરભ હય ગય ગોØભ નરા, તેહતણા મેં ભજયા અધિકરણ તે નિર્દય, કરી નગર ગ્રામ જે આગર પટણા, નિગમ ખં મબ જે ઘણાં જે કરી પ્રભુતા તે નિંદાય, કરી મિચ્છાદુક્કડ ગરહિય ૧૨ તરુતજ્બ સીસગ હેમના, રજત આગર ધમીયા લેાહના વિવિધ કીધા વેપાર તે નિદાય, કરી મિાદુડ ગરહિય ૧૩ શણ ગુલી કણ કરસણ વાવીયા, વળી વાડ બહુ ક્રુમ રોપાવીયા કીધા લાભ મે' તે એમ નિર્દેદીય, કરી મિચ્છાદુક્કડ ગરહિય ૧૪ ર તલાગ સભા વસાણી, કર્યાં ફ઼િ અરહર પુકખરણી બહુ જે ક તે વળીવળી નિ ંદીય, કરી મિન્હાદુક્કડ ગરહિય ૧૫ હળ કાસ કોદાળી દતાળિયા, મૂસલ ઉખલ નીસા ઘર...ટીયા લેાઢણી, કાલૂ ધાણી નિર્દેદીય, કરી મિાદુક્કડ ગરહિય ૧૬ છુરી ચૂલ ને વળી કતરણી, અસી કટારી તામર નહરણી કમ એહતણુ' તે નિ'દીય કરી મિચ્છાદુક્કડ ગરહિય ૧૭ ઘણુ સીગિણી ૐ ંત સુભાથડી, ફરીય ખેરા ઉડણું લાકડી પ્રમુખ આયુધ તે મેં નિંદીય, કરી મિચ્છાદુક્કડ ગરહિય ૧૮ સ્થ સુખાસન સીકરી વાહિણી, વેલ લધીય સેજવાળી ઘણી વિવિધ આસન ક` તે નિ ંદીય, કરી મિાદુક્કડ ગરહિય ૧૯ દુહા નદી જધિ જલલથી વા,કીધા પ્રવહેણ નાવ. ડુબી કાઢી વા ષરક, પ્રમુખ જે વાણુ ભાવ ૧ ખાધ સજલી વિપુલ જલ, પલિ દુગ પ્રકાર. ચત્ર વિવિધ વલી ઢી...કલી, સૂલી બહુલી પ્રકાર ર ૧૫૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ - - - - - - - - - - - સિલ ગોલા ગોફણ મુખ, કરી પ્રાણ વધ કીધ. તેહ પાપનું ગુરુ સફેખ મિચ્છાદુકકડ દીધ ૩ ઢાળ [રાગ–સંભવ જિનવર] વળી અધિકરણ સંભારી જીવડાં, પાખર પશુ પલાણ તે ક એ. અંબાડી ઢાલ ટેપ રંગાવલી, અંગરખી સંભારીએ. જે જગે અવર સનાત તેહથી જે, મુઝ લાગા પાપ તે નિંદીયે. સમરી જગનાથ દુઃખ ભવ સંચિત, જાસુ નામ છિદીયે એ ૧ વાત્ર ચિહું તત ધન સુષિરાજ, આહત શ્રવણ સુખે કર્યા એ. વીણું તાલ સુવંસ મદલ પ્રમુખ તે અનુક્રમે નાદ રસ ભર્યાએ. તાર મદ્ર વલિઘેર ઈમમિલિ બારહત્ર વિષય જે અનુભવ્યાએ. તેહના કર્મ કઠોર નિંદીચ, ગરહિય વાયુ જીવ જે દુહાએ ૨ ફરસી કેશ કેદાલ કવંસ કુટીઆ અધિરણ મગરવી ઘણાએ. વંસોલા ક૨વત ઘણ તિસંડાસીય, તરધર ત્રસ આયુધ ઘણએ. વાગુર ભખલી જાલપાસ વલાઈ, ચવડી સવર તહડિ સંકલાએ. નલ અટ્ટીલ જંજીર તાળા ભેગળ, સિરાવી કરી વેગળાએ ૩ લોહર સેનાર જાલી માલીય તેલી નાવી વાધરીએ. કંસારા ઠઠાર –બહડ બી, ગાંછા છીપ ગજધરીએ. સૂત્રહાર વણકર પશુ કષાય, કુંભકાર વિસને રસ્યાએ. ચાર ચરડ વટ પાડ વલીચ અનેરા તસ કમ મન વસ્યાએ ૪ તે સહ સરવિરે જીવ, પરભવ ભવ કીધા કાખ્યાએ. અનુવા સંભારી જિનમતે વિણ, સહી ફેક જિનમતે હાખ્યાએ. સવિ સ્મરણ કરી આજ તે. દુષ્કત ખમાવી ભાવી ભાવનાએ. જેમ સી સવિ કાજ નિજ, ભજી એકચિત્ત શિવસુખે આસનાએ ૫ (૮) સુકૃત અનુદના દુહા હવે હું અનુમેહું સુકૃત છણભવ પરભવ કીધ. સાચી જિન આણ સહિત, જિનમત - તણું ફળ લીધ 1 Page #190 -------------------------------------------------------------------------- ________________ અતિમ સાધના સ્તવનાદિ શ્રી જિન સિદ્ધ આયરિય, ઉવજઝાય શ્રી સાધ શ્રાવક દસણુ વિરતિધર, બેઉ પ્રકારે લાય સ તેહના ગુણ અનુમેાદીશું પહિ. ગિરુઆ એહુ ત્રિભુવન તારક જાણવા ઈહાં ન હવ સદેહ. ૩ ચાપાઇ જિનવરના અતિશય ચેાત્રીશ, વાણીના જસ ગુણ પાત્રીશ તિથ પ્રવર્તન ધર્મ તણું કહેવું જન સ ́શય ભ ́જ.. ૧ રાગદ્વેષ દાસ ટાળવા, આપ સરીખે! જીવ પાળવા કેવળજ્ઞાન તે અનુમાદર્", અરિહંતનુ એ અરિહંતપણું દશણુ નાણુને સુખ અનંત, કે ખપાવી કીધા ભવ અંત સિદ્ધપણું જે ગુણુ એકત્રીશ, તે અનુમાદુ આણિ જગીશ. ૩ જ્ઞાન પ્રમુખ જે પ‘ચાચાર, છત્રીસ છત્રીસે (૧૨૯૬) પ્રકાર ગુણના બાલ્યા પ્રવચનમાંહી, શ્રોતા જનને કરે સમાધિ. શુદ્ધ સૂત્ર અ ભાખવુ, શુદ્ધ મારગનું દાખવુ. નિપુણપણું. આચારજતણું અનુમાદુ આચારજપણું, પૂરવ ચૌદ અગિયાર જ અંગચંગ રગ જે ખાર ઉપાંગ ભણે ભણાવે જેહ તણું અનુમાદુ' ઉવજ્ઝાયપણું”, ૬ સમિતિ ગુપ્તિ મહાવ્રત ધારવું, એ ગુણ સ્વ—પર તારવું સત્તર સંચમ દર્શાવધ યુતિધમ અઢાર ભેદ બ્રહ્મના મમ તેહતા ગુણુ સત્તાવીસ, કલ્પાચાર છે અઠ્ઠાવીસ સાધુ તણું જે શુદ્ધ ચરિત્ર, તે અનુમાદુ· ગુણ સુપવિત્ર. અત્રત પાંચ ગુણવ્રત ત્રણ, ચાર શિક્ષાવ્રત ધરે જે મન આવશ્યકનું કરવું' સદા, અનુક્રમે આપે શિવસ’પદા, જીનપ્રતિમા સાધમિ ભક્તિ, મુનિ જન દાને જે શક્તિ દેશ વિરતિ જે શ્રાવક તણી તે અનુમાદું ભકતે ઘણી. ૧૦ સાધુ જેમ ગુણ સાહુણિ તણા, અનુમાદુ' તે જાણુ ઘણા શ્રાવક પરે ગણી શ્રાવિકા અનુમાદુ જીનમત ભાવિકા. ૧૧ ૧૧ ૧૬૧ ' Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમાધિ મરણ અવિરતિ જે છે સમક્તિ ધાર, માનવ સુરના ઘણા પ્રકાર ચઊંવિધ જે છે જગે દેવતા, તે સુણીએ જીનવર સેવતા. ૧ર સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા, સુકૃતગેહ નિર્મલ દીપિકા હિતસુખ તાસુ પથ ચિંતવે તેહને ન કલેસ એક પરભવે. ૧૩ જન સરખી પ્રતિમા જીન તણી, આશાતન ટાળે તેહ ઘણી ધર્મ પ્રશ્ન સુર જિનમુખ કહે, મિશ્યામતિ દૂ પરિહરે ૧૪ વેચાવચ્ચ વિનય ખામણા, આલોયણ, નિંદણ ગહેણા ધર્મનિમિત્ત કરે પરિતાપ, આપે બધિ ઘણું દુરાપ ૧૫ સુરનું સમક્તિ અનમેદીએ, જેહથી શુદ્ધ મન પરમદીએ નવર તથ માંહી ગણું, શ્રત ધમી તે સાધર્મિભણું. ૧૬ ચારિત્ર ધર્મ અને સાહિમ્મી જેહ, જે મિશ્યા દષ્ટિ હુઈ તેહ તેહની પ્રશંસા કરીએ કેમ, અનુમોદન પણ જે કેમ. ૧૭ આણ વિના બહુ પાળી દયા, આરાધક તે એ નવિ થયા તેણે કારણ જિનાજ્ઞા પ્રમાણે, વળી વળી અનુદું તે ઠાણ ૧૮ દેશવિરતિ પાળે તિર્યચ, સમરે નિત પરમેષ્ઠી પંચ અંતકાળે સંખના કરે, ઉત્કૃષ્ટ આઠમે કલ્પ અવતરે. ૧૯ જાતી સમરણ તણું એ પ્રમાણ, શ્રાવક તેહ અસંખ વખાણ તેહનું દેશવિરતિધરપણું, અનુમોદુ સમક્તિ ગણું ઘણું ર૦ નરનિવાસી સમક્તિ લભ, પામે એહ જે છે દુર્લભ એ અનુદુ નારક તણું કર્મ જે દ્યપિ દુઃખ ઘણું ર૧ પૃથ્વી પાણી વનસ્પતિકાય, એહથી આવી સિદ્ધ જાય ચાર ચાર પૃથ્વી પાણી, તેઉ–વાયુ શિવગામી નથી રર વનસ્પતિથી આવ્યા છ સિદ્ધી, પામે એક સમય મન શુદ્ધિ એક ભવને એને અવતાર, અનુદુ જે લહે ભવ પાર ર૩ બીજા જીવ જે સંસાર મઝાર, તેહનું સુકૃત કર્મ વિચાર દાન તણી રૂચી વિનય સહાય, સહજ છે જે અલ્પ કષાય. ર૪ દીનદયાપણું દાક્ષિણ્ય પ્રિય બેલ્યા પ્રમુખ જે પુણ્ય એમ અનુમોદુ ભદ્રકપણું, તેહ જીવનું સંભારણું. રપ Page #192 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ १६3 એપ પર–સુકૃત સંભારું, હવે સ્વ–સુકૃત મનમાં ધારુ તે અનુદુ જીનગુરુ સાખ, આ ભવ–પરભવે નિજમુખ ભાખ રદ ઇતિ પર-સુકૃત અનુદના આ ભવે છે. શ્રાવકને ઘમ, પરભવે પાળિયે ચારિત્ર ધર્મ બેઉ ધમનું અનુમોદન કરુ ભવસાગર એમ હેલે તરૂં. ૨૭ શુદ્ધ દશન–નાણું ચારિત્ર, જે મેં પાળ્યા ગુણ સુપવિત્ર સાધી ચરણ કરણ સત્તરી, સમક્તિમતિ નિરતી આદરી ર૮ રતનાદિક ગુણરત્ન નિધાન, ગછનાયક સંપ્રદાપ્રધાન તેહના પ્રવચને આઠ પ્રકાર, આચારજ તારે સંસાર. ૨૯ ઉવજઝાયા વાચક ગણિ શીસ સ્થવર ગ્લાન ક્ષેપક સજગીસ ગરછ પ્રવર્તક પ્રમુખ સુસાધ સવિ સાધમિ ચિત અગાધ. ૩૦ વસાવચ વિનય તેહનું, કીધુ લધુ ફલ દેહનું સમિતિ ગુક્તિ મળી પાળી આઠ, ગુરુ ઉપદેશે જે ઉત્કૃષ્ટ. ૩૧ શુદ્ધ સંચમ સત્તર ભેદ, પાળે આણ અસંચમે ખેદ સામાષ્કિ ચારિત્ર ચરી, પંચ મહાવ્રત કમે આદરી. ૩ર કાલગ્રહણ ચિહુ કાળે ચાર, સજાય પરઠવી શ્રુત અનુસાર વાણું લઈ આગમ ભણી, સૂત્ર અર્થથી ગુરૂમુખે સુણ. ૩૩ અંગ બાહિર વળી જગપ્રવિષ્ટ, કાલિક ઉત્કાલિક નિર્દિષ્ટ આવશ્યક તેહથી વ્યતિરિક્ત, એણપરે છવિહ ભણીયું સૂત્ર ૩૪ વાચના પૃચ્છના પરિવર્તન, પ્રેક્ષા ધર્મકથા દેશના પાંચ ભેદે કીધે સ્વાધ્યાય, પરિહરી પંચપ્રકારે પ્રમાદ ૩૫ દુહા પડિલેહણ પ્રમાર્જના અધિક હીન પણ ટાળી ઉભયકાલ પૂરી કરી જયણ સહિત એ કાળે. ૧ આવશ્યક નિરતિ , જે પ્રવચન અનુસાર સામાચારી સાધુની દશવિધ નિરતિચાર ર ભવિયણ જન પ્રતિબંધીને આણ્યા શુદ્ધ એમ પંથે કુમત ઉસૂત્ર દરે કર્યા મનન કર્યું બહુ ગ્રંથ ૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમાધિ મરણ અભિનવ ગ્રંથ જે મેં ભણ્યા, પાપે તેહના મર્મ ઉત્તમ પૂર્વ ઋષિએ કર્યા, શુદ્ધ ભર્યો જિન ધર્મ ૪ ઢાળ- [સામીએ એ વીર..] સિદ્ધાંત મે શિષ્ય જે કે ભણવ્યા, તેહના અર્થ સમા સુણાવ્યા ૧ પંચમ જે સૂત્ર અને ભાખ્યા, તે સાંભળી નિજ ચિત્ત રાખ્યા સૂત્ર અર્થ નિર્યુક્તિ ગ્રંથ જે જાણ્યા, સંગ્રહણી પંચમભેદે આણ્યા એ પંચ જે સભા સનમુખ થાપ્યા, સાધમીને સવિશેષ આપ્યા છે જે ઉગ્રભાવે નવકલ્પસાર, દેશ વિદેશે કરી વિહાર પરિષહ દુસ્સહ બાવીસ, સહ્યા તિહાં ચિત્ત ધરી જગીસ ૩ ગ્રદ્યા ચારે ભેદે અભિગ્રહ, પાલન કીધા તે દુર્લભ દીધી જે આયણ સૂત્ર શુદ્ધ, કીધી જે આપે ત્યજી વિરુદ્ધ ૪ સમસ્ત દ્રવ્ય પ્રતિબંધ ટાળી, નીરાગ જલે મલ જે પખા આહારના દેષ સવે નિવારી, જે ગોચરી હુઈ તે વિચારી ૫ તપ જેમ એ દુષ્કર બારે ભેદ, ધર્યા તને થયા તે ન કર્યો છેદ જે નાહણ અને ધાવણ વસ કે, ટાળીયુ સંભારી ભવમાહી ફેરૂ ૬ શચ્યા ધરિત્રી તહ પીઢ પાટ, પલંગ છાંડી રમણીય ખાટ વચ્ચે સદા ગુરૂક્ષે નિત્યવાસ, નિસર્ગથી ન પડિયે આસપાસ ૭ જેમ કહ્યો ઈગિની તેમ લેચ શીશે કર્યો-ઈન્દ્રિયને સંકેચ ઇત્યાદિ શુદ્ધ યતિમાર્ગ સાધી, જેણે ભવે સંયમ ન વિરા ૮ વ્યવહારે ચારિત્ર પવિત્ર ઠાણ, જહા જિનાજ્ઞા તે હેજે પ્રમાણ અનુદના તેહ તણી કરી છે, સુકૃત ભંડાર ભલું ભરી જે ૯ ઈતિ સાધુ સ્વમુકૃત અનુમોદના આ ભવે હું પાપે જૈન ધર્મ, ગૃહી છતે કીધા તે સુકર્મ અનુમેંદી તે હવે સ્વામી આગે, જેહથી પાપે રતી ન લાગે ગુરૂ પ્રસાદે એમ સુણે જિનવાણી, જે ભાખી સૂત્રે સુધા સમાણી જાયાજી જીવાદિક નવતત્વ, સમ સહી સમક્તિ લધ તત્ ર જે સાચવ્યા આવશ્યક બેઉકાલે, રાત્રિ અને દિવસને વિચાલે શુદ્ધ ક્રિયા આગમ સાખે કીધી, પ્રવાહ કેડે નવિ બુદ્ધિ દીધી ૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૬૫ પાળ્યા જે ભાવે વતબાર પૂરા, વળી પ્રશંસ્થા જિન ધમે સૂરા જેમ જેમ શ્રાવક કામદેવ, પરખી કરી દેવે જસ સેવ ૪ ધરી અરી છ કરી જે તીર્થયાત્રા, દયા પાળી કીધા પવિત્ર ગાત્ર શ્રી વીતરાગ પ્રતિમા જુહારી, જીહાં તિહાં જાનુ ચિત્તવારી ૫ ભણી સ્તુતિ મંગળ ભાવ આણી, અંતકિયા કારણે સૂત્રે જાણી નિશ્ચય વિચારી અરિહંત એહ, વ્યવહારે ચૈત્ય ગણ્ય તેહ ૬ પ્રાણ અનુકંપાદ પરોપકાર, સંસાર માનિયે મનથી અસાર દીધુ સુપાત્ર દાન તે વિચાર, ભાવ વળી ભાવ્યો વારંવાર ૭ દહા કુંવર સુબાહુ ઉદાયણે ભાવી ભાવના તેમ વર્ધમાન અનવર તણી સેવા પામી જેમ ૧ ઉત્તમ દેશના સાંભલી ચારિત્ર પામ્યું સાર ઉત્તમ સંગતિ પામીએ દુસ્તર ભવને પાર ૨ માત પિતા સૂત ધૂએ બહૂ અવર બહૂલ પરિવાર ચારિત્ર અનુમતિ માંગતાં તાસ ન કીધ નિવાર ૩ અમેઘા ગુણ તેહના એહજ જગ ધન ધન સફળ જનમ જગે એહને એહજ પુરુષ રન ૪ આગમ પુસ્તક વાચતા અનુદ્યા સાધ એહ ધન્ય તારણ તારણ, નિરતિ મારગ લાધ ૫ વ પર ઘણ શ્રેણીતપ પ્રમુખ જે ભણ્યા અનેક તે માંહી મેં જે કર્યા આણી ચિત્ત વિવેક ૬ અનિસિ સામાયિક કર્યા પવે પૌષધ લીધ ઉચિતકરણ અવસર સરસ ગુણ અનુરાગ જે કીધ ૭ પક્ષ ચહ્યો ધમી તણે, અવગુણસું રહ્યો ઉદાસ ઈત્યાદિક અનુદના નિજકૃત કમપ્રકાશ ૮ ઢાળ [રાગ-વિમલ કુલ કમલના] છાવર વચન અનુસાર તે બહુ વળી સુકૃત અનુદીએ હિયલડે રળી પંદર કર્મભૂમિચે જે કેવલી, તીર્થકર નમું કર જુગલ કરી અંજલી ૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમાધિ મરણ ગણધર મનહર સાધુને સાદેવી, શ્રાવક શ્રાવિકા પર્ષદા જીનતણી દેવ દેવીય જે સમક્તિ ધારણ, જીનમત ભક્ત જીન ધર્મહિત કારણ કાળ ત્રણ હ–હવે_હોશે વળી, સુગતિ પામીયા-પામે વળી પામશે , તેહ સવિ તણી કરું છું અનુમોદના થાય જેમ દુર દુખ દુરિત રીપુ નદિના ૩ (૯) વિષય છેડે પંચઈદ્રિય તણા વિષય જે ભેગવ્યા, ગબ્ધ રસ સ્પર્શ સ્વરૂપ મન જોગવ્યા જીવળા તું સદા નેહ તજી તેહનો સુણીય કસી ગુરુવચન આગમ સુઈ ૧ એકએક ઇન્દ્રિય મોકલે દુઃખ સહી જવ એકેક ઈમ સર્વમલિ સુખ કહી ગંધ ભમરૂ રમીને સ્પર્શ કરી, શબ્દ મૃગ રૂપે પતંગ એ ચિત્તધારી ર શલ્ય વિષ વિસર થકીયે અવિકા ગણી, વિષયને છેડવા જીવ બહુ ગુણ ભણી પૂર્વના નિંદીયે આગલા રિહરે, શુદ્ધ જનનામનું ધ્યાન ચિત્ત ધરે ૩ (૧૦) ચતુર્વિધશ્રી સંધ ખામણ જીનતણી આણ જીમ પ્રાણ નિરતી ધરે, અસુરસુર નારિનર જાસસંસ્તવ કરે કલ્પતરુ સુરમણિ કામઘટ સરખો, ચઊંવિધ સંઘ સુરધેનુ જા મલિ કર્યું. ૧ સ કહિ કિમ કરું એહની ઉપમા. એ ચારે નહીં મહીય કિણહી સમા એહ ઈહ ભવ તણું ફળ દીએ સવિમલી, પરભવે સંઘથી સહુએ પૂજે લી. ૨ સંઘ ભવ જલધિ જલતારણ પ્રવાહણો, સંઘ અપવર્ગ ઘર શિખર આરોહણો જાણી નિસરણીસમ સંવે કરુણગરે, સંઘ સવિ કુમતિ નિવારણ કારણો. ૩ સંઘ સંસાર કંતાર ઉતારવા, સાર્થવાહ જે આધારધર ધારિવા સંઘ સુરધરણીધર જેમ નવિ ડેલીએ સંઘ ગભીર જેમ જલધિ સમતલએ.૪ તેહ શ્રી સંઘસુ વચન તન મન કરી, કાંઈ વિરાધન કાળ ત્રિહું આચરી તેહ ખમાવીએ શીશ નામી સંવે, તે પણ મુઝ ખમુ સુપ્રસન્ન ભવિ ભવે. ૫ (૧૧) સર્વજીવ ખમણ નારકી સાતના ભેદ ચૌદ ભણું, તિયિ જાતિસુ અડતાલીસ વળી ગયું અધિક ત્રિહુ ત્રણસય ભેદ માનવતણું, એક અડ નેવું સુર વર ગણું. ૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૬૭ : [નારક–૧૪+તિર્યંચ-૪૮+ માનવ-૩૦૩+દેવ-૧૯૮=૧૩] પાંચસેત્રેસઠ એ સવિ મિલિયા, ચારગતિ માંહેના જીવ સવિ સંતપ્યા તેહનું વિવરણ ગ્રંથ ગીરવ ભણી, ન લખ્યું જાણો ગુરુ તણે મુખ સુણ ર અભિહયા પ્રમુખ દશાણ ઈરિયાવહી, સૂત્ર જે ભાખીયા જીણવરે તે સહી છસય ત્રિસાધક-સહસ પણ અસરુ, પિ૩૪૧=૫૬૩૦] એટલા તેહસું સિંછાકુકડ ક. ૩ દુહા રાગ દેષ બંધન ગણ્યા, તે થયા સહસ અગ્યાર બસે સાઠ વળી આગળા તેહને એહ પ્રકાર. ૧ ત્રણ ચોગ મન-વચ–તનુ ગુણયા સહસ તેત્રીશ સત્તરાયસીયા થયા ઈમખામું નિશદિશ. ર ત્રિકરણ ગુણીચા એલખ, એક સહસશત તિન ચાલીશ ઈમ ખામણા, સંભાળ દિન દિન. ૩ અતિત અનાગત સંપ્રતિ, ત્રણે કાળ અંતરાલે જીવને હુઈ વિરાધના, ત્રણ ત્રિગુણા કરી ટાલે ૪ લાખ ત્રણને સહસચાર, વીસ અધિક એમ જાણી સુર સિદ્ધ સાધુ ગુરુ, આત્મસાક્ષ છ વખાણી પ તે છગુણ કરીને કર્યા લાખ અઢાર પ્રમાણ સહસ ચોવીસ એક શત વીસ મિચ્છા દુક્કડ ઠાણ ૬. [જીવભેદ પ૩૦xરાગદ્વેષ= ૧૧૨૬૦૪ત્રણગ =૩૩૭૮૦ ઝણુકરણ૧૦૧૩૪૦ x ત્રણકાળ = ૩,૦૪,૦૨૦ x ૬ સાક્ષી = ૧૮,૨૪,૧ર૦) ચાર ગતિ જીવ ખમાવીએ, એણી પેટે આણી ભાવ સરળ વક હૃદય તણું ઈહા સાક્ષી પુનરાવ. ૭ ઢાળ - (ઢાળ અને ગુટક) રત્નાદિકરે પૃથ્વી સાતે દુઃખ ઘણું, એ ફળ છે રે પરભવે કીધાં કર્મ તણા તિહાં ક્ષેત્રની રે વેદના સઘળી છે સહી, ત્રણ નરક લગે પરમાધામીની કહી ૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમાધિ મરણ T કહે કેને તવ સહે વેદન, કરી મહેમાહીતી પ્રતરણ પંચ જીવ સુણીયે, ક્રિયા કીધી નવિ ભલી જે વિવિધ કુંભ માંહી બહુ પરિપાક કરી દેહનું કશ્વત દારૂણ તિકણ સૂળી–રોહણ વળી તેહનું ! વેતરણી રે તટને નીરે તારીય, અગન પુતલી રે તને આલિંગન કારીય કુટ સામલી તરૂ શિખરે હી ચલઇ, આઘાપાછા રે કર્મવસે ધંધે લઈ ર ઢોળીય મસ્તક તત્ત તરુઆ, ત બ લેહજી ગાળીયા અણગણ પાણી પીધ સર નદી, દ્રહે દેહ પખાલીયા તે પાપ પતે છતું કીધું, ઉદય એમ તે ભગવે ત્રિખ તને ત્રપુ વાચે વાળ્યું, કર્મ કીધાં જોગવે | અતિગ્રીષ્મરે કહતાં અસિવન છે જીહાં, એ સાર રે નારક નિવાસી લેઈતિહાં વાયું પ્રાણી રે પડતે પાને ભેદીયે, ચરણાદિકરે નાક કાન તે છેદીય ૩ D જે દીધું કેઈને અગ્નિનું દુઃખ ભાડભુંજા પણે ભજી કલંબ રેતી તાપે દાઝી, ઉછળે થાનક ત્રિજી બહુ ભાર વાહ્ય લોભ કરીય, બહુ કુહાડે છેદીય કાતર કાપી ખંડ કીજે દુષ્ટ વચને ત્યજીય [3 તન છેદી રે જલત માંસ ખવાડે રે, વને ત્રાસત રે સુણ મૃગ જીમ વાડીરે સીતાણુંરે એહથી અનંતગુણી સહી,નિમેષતારે માત્ર જીહાં શાતા નહીં. ૪ જીહાં નહીં શાતા કિચી જેહ, તે ભવ અનંત ભમંતએ કાય કરી બાંધ્યા અંગ તેહના, દુરિત દોષ દમંતએ તે સહુ ખામું મિચ્છા દુક્કડ, કરીય નરકે જે વસે હવે તિરિયની ગતિ સવિ ખમાવું, રોમ મુઝ ભય ઉલસે ચોપાઈ તે કહીયે હવે પંચ પ્રકાર, એગ બિ સિ ચુ પંચ વિચાર એગદીય બે ભેદ જાણી, સુમ બાદર વિવિધ વખાણી ૧ પૃથ્વી પાણી અગ્નિને વાયુ, વનસ્પતિ સૂમ લેગ લગીઠાઉં પજજતા અપજજતા તેહ, બેઉ ભેદ ભાખા શ્રુતે જેહ યદ્યપિ તેહને ઘાત ન હેઈ, અમ થી કાયા ને વલી જોઈ તે પણ ચિરો વચને કરી, બાધા ખાવું જે આચરી ૩ ૧ ઉલસે જ Page #198 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ હવે બાદર પૃથ્વી મીટ્ટીય તૂરી ખડી એસ આભૂસ વત્ની ગેરુ લવણ અનેક સીંધવ સંચલ પ્રમુખ વિવેક ૪ રૂપુ સેન અંબ ત્રપુ સીસ, જસત લોહએ ધાતુ સસ અરણેટે પી ચંદણ સિલપ પલેવ ભેદ મણિતણ રયણ ફિલિહ પારદ હરિતાલ, હિંગુલ મણસિલ જાતિપ્રવાણ સોવિજણ લેણુ પહાણ, પ્રમુખ જે પૃથ્વીકાય વિહાણ ૬ મેં ભવિ ભમતે અનંતે ભવે, જે દુભવ્યા તે ખામું સવે તેહસું મિચ્છા દુકડ કરે, મૈત્રી ભાવ સદા અનુસરુ ૭ ક્ષીરેદક ગગનદક હીમ હરતણું મહીયા 2હ સુસીમ કરગ ઘોદધિ સૂક્ષ્મ સનેહ, અપૂકાય બાદર જગે જેહ ૮ મેં ભવિ ભમતે અનંતે ભવે, જે દુભવ્યા તે ખામુંસવે તેહસું મિચ્છાદુક્કડ કરુ, મત્રી ભાવ સદા અણુ ૯ ઉકકા અસણ કણગ વિજળી, અંગારા ગણ જવાલા વળી અચિંગ કંબલ રોમરાય. એ પ્રમુખ જાણે તેઉકાય ૧૦ મે ભવિ ભમતે અને તે ભવે, જે દુભવ્યા તે ખામ્સ તેહસું મિચ્છાદુક્કડ કર મેત્રી ભાવ સદા અનુસાર ૧૧ ઉભામગ ઉદ્ધલિવાત, ઘણુતાણું મંડલ પ્રમુખ વિખ્યાત શું જા શુદ્ધ સામુદ્રિક વાય, દિવાદીક એહનું બહુઠાય ૧૨ મેં ભવિ ભમતે અનંતે ભવે, જે દુભવ્યા તે ખામું સવે તેહસું મિચ્છાદુક્કડ કર, મૈત્રીભાવ સદા અનુસાર ૧૩ વનસ્પતિ બેય ભેદે કહી, સાધારણ પ્રત્યેક તે ગ્રહી કએ શરીરે જીવ અનંત તે સાધારણ જાણે ભંત ૧૪ મૂળા ગાજર ભૂઅખલ. કંદજાતિ સઘળી જે અલ્લ અલ હલદી સૂરણ કંદ, લસણ વા ઢાદિક કંદ ૧૫ વંસ કરેલા ઢેક કુંઆરી, સતાવરી ચેહરી વિચારી ગિરસૂઆ વિરાણીય ગલો, વિરાલી કેમલ આંબલી જોઈ ૧૬ અદ્રક અલ્લક ચૂરૂ જાણ, અમૃત વેલી મેથે મન આણ એવમાદિ સાધારણ ભણ્યા, સુગુરુ તણે વચને તે સુા ૧૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમાધિ મરણ મેં ભવિ ભમતે અનંતે ભવે જે દુભવ્યા તે ખાસ તેહસું મિરછ દુક્કડ કરુ મિત્રી ભાવ સદા અનુસરુ ૧૮ હવે સંભારુ જે પ્રત્યેક એક શરીરે જીવ પણ એક કહુ ભેદ કેઈ તેહના આગામી નામ કહ્યા જેહના ૧૯ ખય) પલાસ જંબૂ વડ અંબ, સાલ તમાલ અશોકને નીબ ચંપગ ધવ પુનાગ સુચંગ, દાડમ બીજ પરસ પ્રસંગ ૨૦ સીસમ પીપલ ઉંબર બકુલ, સામલ બબીતક આમલ અમલ એવમાદિ વનસ્પતિ પ્રત્યેક વળી અનેરી છે અનેક ૨૧ મેં ભવિ ભમતે અને તે ભાવે જે દુભવ્યા તે ખાસુંસવે તેહમું મિચ્છાદુક્કડ કરુ મિત્રીભાવ સદા અનુસર રર ચંદણગ લાગ કૃમિપુરા, ગડેલા અલગ નહસ જ કવડગ સીપને સંખ, કહેવા ન ગીના વે સંખ ર૩ ઈદ્ર ગેપ ઈયળ આસંગ, વંતરીયા ગડર બહુભંગ જીવ બેઈકી કહી એહ, બાર વરસ આખુ જેહ ર૪ મેં ભવિ ભમતે અને તે ભવે જે દુભવ્યા તે ખામુંસવે તેહસું મિચ્છાદુક્કડ કર મૈત્રીભાવ સદા અનુસ૩ ૨૫ હવે તે ઇદ્રી જીવ વિચાર, લેકમાંહિ તે ઘણે પ્રકાર ચૂડ ઇલ્લ કીડી કુંથુઆ, ઘીલ ગહમંકણ જુઓ ૨૬ પિસૂઆ લખ ઉદેહી ધન, છગણ ચારકીડા પ્રછન્ન કન્ન સીયાલી ઈલેમિલી, અવરજાતિ તે ઈદ્રિય વલી ર૭ મેં ભવિ ભમતે અને તે ભવે, જે દુભવ્યા તે ખામું આવે તેહસું મિચ્છા દુક્કડ કર, મૈત્રીભાવ સદા અનુસાર ર૮ વિંબૂ કેલીય રસલભ પતંગ, ખજુએ નિસિ દીપે જે અંગ માખી દંસ મસગ કૃતીય, ભમર કંસારી ચઉરીદીય ૨૯ મેં ભવિ ભમતે અનંતે ભવે જે દુભવ્યા તે ખામુંસવે તેહમું મિચ્છાદુક્કડ કરું મૈત્રીભાવ સદા અનુસારું ૩૦ હવે પચેટિય તિરીય વખાણ, જલચર થલચર ખેચર જાણું ઉરપરિસર્પને ભૂજ પરિસર્પ, એ પંચેન્દ્રિય પંચવિક૫ ૩૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ એ પાંચ બેઉ ભેદે કહ્યા, `જ સમૂમિ તે લહ્યા સસુમાર કામા, પીઠ તિમિ‘ગલ તિમિ માછલા ૩૨ ગ્રાહક તંતુ નર્કને ચક્ર, મગર પ્રમુખ જલચર કુલ ચક્ર વસે સાતે જવુ ને વાસ, પડે વાસ તે પણ પાસ ૩૩ મે' ભવ ભમતે અનંતે ભવે જે દુભવ્યા તે ખાસુ સવે તેહસુ' મિચ્છાદુક્કડં કરુ' મૈત્રીભાવ સદા અનુસરુ. ૩૪ ચિત્રક રાઝ સમરસિંહ, રહે સદા લીલી વનમાં હં હરણ શિયાળ રીછ સસાતિ, સુવર વિરહી છે બહુ જાતિ ૩૫ હય ગય વસ્તુ કરહુ ખર મેખ, મહિષ છાગ કૂતરા અલેખ મ જારી સુરહી એ જાણી, થલચર જીવ અનેસર વાણી ૩૬ મે' ભવ ભમતે અન’તે ભવે જે દુભવ્યા તે ખાસુ સવે તેહમુ મિચ્છાડ કર... મૈત્રીભાવ સદા અનુસ′ ૩૭ કાયલ માર સાલડી ભારડ, લાવગ તીત્તર અંગ કારડ દુર્ગા ભરવ સારસ ગિદ્ધ, હંસ કૃપિ'જલ કાફ પ્રાંસદ્ધ ૩૮ ફંડ ઢિ ́ ચકાર સિ`ચાણુ, જીવ જીવક તે બહુઠાણુ મનુષ્ય લેાક બાહર ભાખીયા, સમુર્ગી પ`ખી વિતત પુખીયા ૩૯ ખેચર જીવ અનેક પ્રકાર, તેહ તણું નવિડિયે પાર ગગન મોંડલ ઉડતા મે, હુંસા કરી સુકૃતને ગમે ૪૦ મે' વિ ભમતે અન તે ભવ જે દુભવ્યો તે ખાસુ સવે તેહસુ... મિચ્છાદુડ મૈત્રી ભાવ સદા અનુસરું ૪૧ કરું કૃષ્ણે ધવલ રાતા કામા, ઉપરસપર ગાણસ અજગરા ઠંડી પીટણી પુમ નાગણી એવાદિ અહજુ ગીણી કર મે ભવ ભમતે અનંતે ભવે, જે દુભવ્યા તે ખાસુ સવે તે તેહસુ’ મિચ્છાદુડ કહુ મૈત્રી ભાવ સદા અનુસરૂ` ૪૩ દર્ ઉસડ ષડહિલા ભણી સા ઘરે કાઈલા ભૂજ પરિસપ` એ જાતિ કહી પ્રવચનમાંહી ગુરુ વચને લડી ૪૪ મે ભવ ભુમતે અન’તે ભવે જે ૬મળ્યા તે ખામુ` સવે તેહસુ· મિચ્છાદુ કર મૈત્રી ભાવ સદા અનુસŽ ૪૫ ૧૭૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમાધિ મરણ - - - - - - - - - - - - - - - - દુહા હવે માનવસે ખામીયે તેમના બે પ્રકાર સંમુર્ણિમ ગર્ભજ અવર, મુખે કરુ વિચાર ૧ સમયક્ષેત્ર માંહે કે અયુ સંખ અસંખ જેહ નર ના તનને મેલ ઉપજે અસંખ ૨ વીર્યવંત સંધાણ મળ, મૂત્ર રૂધિર પલ સંગ વિકૃત કલેવર નગરને ઐત્રિ અશુચિ બહુ ભંગ ૩ પુર નિદ્ધમણી ઉપજે સંમૂરિષ્ઠમ નર તેહ અસંખ ભાગ અંગુલતણું એણે પ્રમાણે દેહ ૪ અતંર મુહરત આઉખું મિથ્યા દૃષ્ટિ આસન મિચ્છામિ દુક્કડ હું કર તેહસું ચિંતવી મન ૫ સંમૂર્ણિમ જીવને ઉપજવાના ચૌદ સ્થાનક કહ્યા. (૧) શરીરને મેલ (૨) વીર્ય (૩) બળખા (૪) પીત (૫) મળ (૬) મૂત્ર (૭) લેહી (૮) નાકનો મેલ (૯) સ્ત્રી પુરુષ સંગ (૧૦) કલેવર-મૃતક (૧૧) નગરની પાળ (૧૨) વમન (૧૩) અશુચિ સ્થાન (૧૪) ભીનું કલેવર અંતર મુહુર્ત આયુ વાળા–અંગુલના અસંખ ભાગે દેહવાળા એવા આ ચૌદે પ્રકારના જીવોનું મિચ્છામિદુકકડમ ઢાળ [રાગ:–મનાજી તું તે અસિ મસિ કસિ વાણિજ કરીને, ધન ઉપાઈ આવ્યું ભોગ જોગ મનરંગે જોગવી, સંતોષે નિજ પ્રાણી જીવડા ગુરુદત્ત શીખ સંભાલ નિ:શલ્ય મિચ્છામિ દુક્કડ કરજે, કે માયા મદટાલી જીવડાગુદા શીખ સંભાલ ૧ એહવા માણસ જહાં ઉપજે, કર્મભૂમિ તે કહીયે ભરત ઐરાવત વિદેહ મિલિને, એ નરક્ષેત્ર ઈમ લહીયે જીવડા ગુરુદત્ત શીખ સંભાલ ૨ એહવા મનુજને દુઃખ ઉપજાવ્યું, મન વચ તને કાઈ ઈણભવ પર ભવ તેહ ખમાવે, જીવ તુઝ દુઃખ ન થાય જીવડા ગુરુદત્ત શીખ સંભાલ ૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૭૩ હેમવંત હરિવંસજી રમ્યક હૈરણ્યવંત એ નામ છ દેવ ઉત્તર કુરુપંચ ગણી એ ત્રીસ અકર્મભૂમિ ઠામરે, જીવડા ગુરુદત્ત શીખસંભાલ. ૪ હિમવંત શિખરે કુલગિરિ બેઉ, દિસિ મિલી આઠ દાઢ, સાત સાત એક એકની ઉપરે જલ નવિ ધરણીએ ગાઢ રે, જીવડા ગુરુદત્ત શીખ સંભાલ. ૫ ત્રણે અંતર દ્વિપ કહીયે, છહ અધિકા પંચાસ (૫૬) ત્રીસને છપન મિલિ થયા છયાસી, યુગલ ધર્મનરવાસરે જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૬ ગર્ભજ ક્ષેત્ર એક શતને એક બમણાં સંમૂછિમ કે ત્રણ શત્રણ (૩૦૩) ભેદે જે દુભવ્યા ભવ કરત હે ફરા જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૭ પરમાધામી પંદર ભેદ ભવનપતિ દશ જાણ્યા, સોળ વ્યતર ને ચર સ્થિર જોતિષ દશ વખાણ્યારે, જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૮ જીન પ્રતિબંધક નવલકતિક, કિબીપી ત્રણ વિમાસી, બાર કલ્પ અને નવ વેચક, પાંચ અનુત્તર વાસીરે, - જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૯ તીર્થંભક દશવિધ આવે છનવર ગર્ભે જે વારે, બહુવિધિનિધિને ધન પ્રિતે ઘેર આણી હરખે ભારે, જીવડાં ગુરુદત્ત શીખ સંભાલે. ૧૦ એવંકારે એ ભેદ નવાણું પજજતા ને અપજજતા, એણી પરે શતઅઠ્ઠાણું (૧૯૮) પ્રવચન ચઉવિધ સુરજીને ભાખ્યા રે જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૧૧ બાળ અધમી સૂત અવિરત, અસંયતિ એમ ભાખ્યા, દેષતણે બલ કુગુરુ કુસંગતિ ગુણવંત અવગુણ દાખ્યારે, જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૧૨ જીવ ખમાવ્યા મેં જીકે તેહ જેને ભવે આવી, પાપ સ્થાન જે જે કર્યા વચન કાય મન ભાવી. ૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમાધિ મરણ મિચ્છા દકકડ તેહસું કરું સ્વામી તુમ સાખે, તારવા તરવૈયા સમ, ભવજલ પડતાં રાખે. ૨ સફલ કરેએ વિનંતી કહીએ વારંવાર, સબળ સ્વામી વિના ભવ, કીમ લહીએ દુઃખ પાર. ૩ ઢાળ [રાગ-અનંતવિરજ અરિહંત માનવને ભવ પામી એકચિત્ત ન નમ્યારવાની કામીય કામ વિવિધ ઈતીતણાએ રાગ દોષ નવિ છોડ્યા, ત્રણદડે જીવ દયા, માંડયા આદર ત્રણેગાર ઘણુંએ ૧ દર્શન ચરણ વિરાધના, ભજી ત્યજી આરાધના, સાધના સમકિતની હવે કીમ કરુએ નીંદા કીધી પારકી વાટ એહ સંસારકી, નારકી થઈ હવે ભવજલ કીમ તરુ રે ૨ યંત્રમંત્ર મહિમા ઘણો સાર પંચ પરમેષ્ઠી તણે, નવિગણી ઈમમુઝ પડીયું પાત્રએ સ્વર્ગલેકને ભૂતલ, જાચુ સેવન પીતળ, સમતુલ એ માની નવી ગણિયું આંતરુએ ૩ જે નવિ કોઈ પરમાર્થ દુ:ખ ટાળવા સમર્થ, સ્વાર્થ કોઈન સી રે એમ મુળીએ તેય કુટુંબ મમતા કરી, સમતા ન આદરી કાંદરી સેવી રે ગિરીવર તણી રે ૪ શુદ્ધ મતથી પડી, મિથ્યામતે હું ચ, છેડો વારે તેની તે હું ડુબી રે પરની આપત્તિ નીરખી હૃદયે હું હસ્યો, હરખ્યો પરખી આપે આપને જોઈને રે ! વળી મેં દીયા આલ, જસ ફળ લહ્યું તત્કાલ, સમકાલે એહ ઉદય જસ આવશે રે તવ જીવ જાણશે જેહવું, ભોગવતા ફળ એ જ કહેવું કેમ એહ નવિ જશે રે ૬ પૈશુનપણું ઘણું કર્યું, એમ પાપ પીંડ ભર્યું, મન મેં દ્રોહ પંચ યુ સહીએ વિશ્વાસી તે નરહણ્યા, પર અગુણ ગુણ્યા, મુખે ભણ્યા તેહનો પાર નવિ લહુએ ૭ બાળક સ્ત્રી ઋષિ ગાય, પાપ ઘણું હણે થાય સમજાવે તે કોણ જાણે કેળવી રે દેશ અનાર્ય જે અવતરી, અનાચાર બકરી આકરી પાપ રાશી બહુ મેળવી રે ૮ દેશ ગ્રામ આગરનગર, વન ત્યાં બહુ તસજીવ રે, દવ દઈ તિહાં દાહ મેં ઉપજાવ્યો રે સર તડાવ નદી કહ કુવા જલ સોસીયા મનમાં રોષ જે ચિરકાલ ઠાવી રે ૯ વસીકરણ કામણ જેહથી પામે જમરણ સમરણ અહનિસ એવા પ્રભુ મેં કર્યા રે જોતિષ ગ્રહ ગોચર કહી, કુસ્વપ્ન જે લહીય તે ગ્રહી હૃદયે હું બહુ ધ્રુજી રે ૧૦ નૃપતણે થઈ અધિકારી, દુઃખી કર્યાનરનારી ભારે આકરા કરમેં બહુ ર્યા એ પાપાર હું નવિલ હું પ્રભુ આગળ કેમ કહું બહુ પાપ જલે ભવ સાગર મેં ભર્યા રે ૧૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૭પ અનાગ આલેગ વસ, જે પ્રમાદ વળી કીધ મિચ્છાદુક્કડ તેહનું સુગરે શાખે મેં દીધ ૧ એમ જે મેં જીવ દુભાવ્યા ત્રણ સ્થાવર છ કાય તેહ ખમાવું ત્રિવિધ હું તે પણ મુઝ ખમાય રે શ્રી જિનવર જાણે સહુ કીધા કરિશું કરાઈ વળી વળી પ્રભુ આગળ કહું કાયા નિમલ થાય ૩ ૧૨. ચૈત્યવંદન ઢાળ – (રાગ :- શ્રી સિદ્ધાચલ ભેટવા) અતીત અનંત ચેવિસી, વળી અનતી હશે રે એકેક ચોવિસી ચેવિસ જીન પ્રણમું નિશદીસ ૧ ચોવિસી સંપ્રતિ કાલે વરને ગુણ સુવિશાલ રે તીહાં ચેવિસ છણંદ, વંદુ ધરી આણંદ રે ૨ ઋષભ અજીતજિનનાથ, સંભવ શિવપુરી સાથે રે અભિનંદન જિન સુમતિ, દીએ પદ્મપ્રભુ સુગતિ ૩ પુરે આશ સુપાસ, ચંદ્ર પ્રભુ ચંદ્ર પ્રભાસ રે સુવિધિ સુવિધિનિધિ દીપે, શીતલ પાપ ને છેદે ૪ જીણવર શ્રી શ્રેયાંસ, વાસુપૂજ્ય વંસ વર્તાસ રે વિમલ વિમલ ગુણ ગેહ, સેવનવાને દેહ રે પ જીણ અનંત જયવંત, કીધું ભવ દુઃખ અંતરે પંદરમાં જનવર ધર્મ, પાળે દશવિધ ધર્મ રે ૬ શાંતિકરણ જિનશાંતિ, કુંથુ મથન ભય ભ્રાંતિરે અર અંતર અરિ ત્રાસે, મલ્લી ત્રિજગ પ્રકાશે ૭ મુનિસુવ્રત વ્રતધારી, પહોંચ્યા ભવજલ પાર રે. નામે નમિ મનમથમાન, નેમિ ધન સામળ વાન ૮ ત્રેવીશમાં જિન પાસ, ત્રોડે પાતગ પાશ રે. ચાવીશમાં જન વીર, મંદરગિરિ જેમ ધીર રે. ૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમાધિ મરણ એમ વીશ જીદ નમીએ તે ભગવંત રે. લહી તીર્થકર ગોત્ર, શિવગતિ ઠમિ સંપત્ત રે. ૧૦ શક સ્તવ ભણી વંદુ, મિથ્યાકંદ નિકંદુ રે. દર્શન જ્ઞાન આરાધું, અંતક્રિયા કમે સાધુ ૧૧ નવર હવે જે જીવતા ક્ષેત્ર વિદેહે વિહરંતા રે. વીસ જઘન્ય પરે કહી, જંબૂ પ્રજ્ઞપિત લહીયે રે. ૧૨ શક સ્તવ બીજી વાર, તેહ માટે ઉરચાર રે. સિદ્ધિ પહુંચણ હાર, તેહને એમ વિચાર રે. ૧૩ એમ અરિહંત વંદીયા, ભવભંજણ ભગવંત રે. વંદીયા સિદ્ધ વિહુંકાલ, મેલી કરયુગલ ભાલ રે. ૧૪ હવે અરિહંતના ચૈત્ય ત્રિભુવન છે જે કંઈ રે. અરિહતભાવે સ્તવિસું, સ્તવ સ્તુતિ મંગલ ભણશું ૧૫ વ્યતર જ્યોતિષ દેવ, કરે સદા જસ સેવ રે. તેહને પાર ન લહીયે, સંખ્યા કેમ એ કહિયે રે. ૧૬ દુહા પ્રતિમા પંદર કેડી રાત વળી બેતાલીસ કેડી લાખ અઠ્ઠાવન છે ત્રીસ, સહસ અસીયધિક જોડી ૧ [૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ પ્રતિમાજી] પ્રતીમા એ છે જીનતણી ઉર્વ અધે તિરિલાય અરિહંત ભાવિ જુહારતાં, જન સરખુ ફળ હોય ૨ ઋષભ ચંદ્રાનન જાણીયે, વારણ વર્ધમાન ચારે નામ એ શાશ્વતા, પ્રણમું મન ધરિ ધ્યાન ૩ શેણે નામ ન કો હુઆ, ન હુવા ન હસે કઈ જે એહની પ્રતિતા ભણું, તે શાશ્વતી જ હોય છે આદિ અનંત જેહનું નહીં તે શાશ્વતી કહાય તાસુ પટંતર જિન પ્રતિમા, મનુષ્ય લેકે ઈહિ થાય છે નર નરપતિએ જે કારવી, અશાશ્વતી તે જાણ જે હુઆ જે હુઈ જેહસે, જીનવર ગુણમણીખાણ ૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ અષ્ટાપદ સમ્મેતમિરિ, શત્રુજ્ય ગિરનાર અમ્રુદ પ્રામાગરનગર, જીહાં હાં જિષ્ણુ દ વિહાર ૭ જીણુ મુનિવર અનશન કરી, મુક્તિ ગયા જેણે ઠામ સિદ્ધ ક્ષેત્ર તસ દઈને શુભલ શુભ પરિણામ ૮ ભરતેસર નરવર પ્રમુખ, કરાવી જે મનમાય તે જીન પ્રતિમા પ્રણમતા, દુરિત દુરે સા જાય ૯ (૧૩) અનશન ઉચ્ચારણ ઢાળ [રાગ–મારા મુજરો લ્યેા ને] ચૈત્યવ’દન કરી હવે અનશન ઉચ્ચરું એ, આપણુ આત્મા ગુરૂની સાખે કરી ઉદ્ધરુ‘એ.પૂરવ એ ભવે જે ભમત, અન્ન આહારીયાએ. જેવડા મેરુ ગિરિપૂજ, અન ત તે જારીયાએ પીધું નીર તડાવ નદી સાગરથી ઘણું. એ. તે પણ તૃપ્તિ નવી લહી, વળી વળીસું ભણુ એધરી સતાષ ભવ રિમની, આખડી આઇરુ. એ. જલ વિના ત્રણ આહાર, હું વિપરિહરુ એ– ચાર આગાર પચ્ચક્ખાણ, સુપ્રમાણ ભજે સહીએ. સમરસુ' પોંચ નવકાર એ સાર ત્રિભુવન સહીએતેણી પરં કરીશ... સથારા, જેણી પરે જિન કહીએ. પંચ મહાવ્રત પડિવજજઉં, સાધુ સંગતિ લહીએએટલું જે ક્રિમ પામીય, તે હવે ઈમ જોઈયે રે. એ વિષ્ણુ કિમ ચિસ ચીય, પાપમલ ઘાઈયે રે. એક દિવસ જો નિર્મલ, ચારિત્ર પાલીય રે. ગજસુકુમાલ પરે સહુ, ભવ દુઃખને ટાલીય રે– જીવ તુ મેાહ નિવાર રે, સહસાર સવિ કારમે રે, ઈન્દ્રધનુ સ ંધ્યા રાગ તે, સમજી તે શું રાચવું રે ૧૨ ૫ . રે ૧૭૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમાધિ મરણ ચિત્ત સમજાવી સરાવી, સવિ પાપ વળીએ. જીવ ખમાવી ચોરાસી લાખ, ચનિ સવિ કરીએ- ૧૦ ગઠસી બેલી જળપાન, મને ધ્યાન જન તણુએ. અવસરે તે પણ છેડીને, મંડીએ ગુણ ઘણું એ- ૧૧ ચરમ ઉસાસે જસ વાસ તે દેહ હું સિરુ રે. દેહ એક એહ ગણ જેહને. વળી ઈમ આસરું રે ૧૨ ઉપધિ આહારને શરીર, એટલા વસરાશ રે. એણી પેરે જીવ હલ કરી, કાજ મુઝ સવિ સર્યાએ ૧૩ ભાવિ હવે ભાવના બાર, શિવ મારગ દીવીયાએ. મરણ પંક્તિ કર્યું જેહ રે, તે ચિર લગી જીવીયાએ ૧૪ દુહા લહ્યું અલ એન્ડ મે, આગમ સુધા સમાણ. હિયડે એક જીનવર ભણી, ધરું પ્રાણ જીમ આણ ૧ મુગતિ માર્ગ હું સંચરું, ચડી સંથાર ગચંદ. મરણ ન બીવું અડગ જેમ ચૂલા મેરુ ગિવિંદ ર પંચ મહાવ્રત શિર મુગટ અંગે શીલ સનાહ. ખંતિ ફળ પામી કરી, હિરડે હાર ઉછાહ ૩ (૧૪) ઋષિ ગુણ એણે આભરણ અલંકર્યો, પાંખડી જેમ સીહ કમ શત્રુસું ઝૂઝવા, હવે હું હુએ અબીહ ૧ આગે મુનિવર. જે હુઆ, ગિરૂઆ ગિરિવર શગ સંથારે ચડી જે ચડયા શિવ મંદિર મન રંગ ૨ તેહને પાર નવિ લહુ, સમરણ માત્ર સંક્ષેપે તે સાંભળું સુગુરુ મુખે, શ્રુત બલે કે શ્રવણે ૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૭૯ [ઢાળઃ રાગ જ્ઞાનાવરણી જે કમ છે] ઋષભ અષ્ટાપદ પર્વત પાવાપુરી શ્રી વીર રે ચંપા તીર્થકર બારમા, નેમિ ઉજજતગિરિ ધીર રે ૧ સાધુ સંભારી પ્રાણીયા, જે પહોંચ્યા શીવપદમ રે મન રસના તન ઉલસે, લીધે જેહને નામ રે ૨ સેશ તે વિસ જનવરા હુઆ શિવપુર ગામીરે સમેત શિખર સંથારીયા સીધ્યા જિનશાશન સામી રે ૩ ગણધર જિન જેવીસના, પરિવરીયા પરિવારે રે તેહના ગુણ સ્તવન કરું આપ તેરે પર તારે રે ૪ પાસ સંતાની મુનિવરુ, કાલસ વેરસીય પુત્ર રે થાલપુર પારખી, ચતુર્યામી ધર્મ પવિત્ર રે ૫ વિચરતા વીર સ્થવર મલ્યા, કીધે ધર્મ વિચાર રે પંચ મહાવ્રત પડિવજી, પામ્યા ભવ જલ પાર રે ૬ પરિવ્રાજક ખંઘટ હુઆ, ચૌદ વિદ્યા ભંડાર રે પિંગલ અને ઉપજ્યુ, સંશય રૂ૫ અંધકાર રે ૭ જિનવર દિનકર ઉગી, દેખી તિહાં તેજ આપ્યું રે વીર વચને સંશય ટળી તેણે શાશન અજવાળું રે ૮ થયે તે સુર ક૯પ બારમે, આયુ બાવીસ સાગર રે ક્ષેત્ર વિદેહે સિદ્ધ થશે, તે પ્રણમું નિસદિસ રે ૯ કાલિક પુત્ર સુગુણે ભર્યો, મહાલતે મહિયલ સુરો રે આનંદ ઋષિ તે કાને પુન્ય પ્રકૃતિ ભરપુરો રે ૧૦ ચાર તે ચતુર ચારિત્રિયા પાસ સંતાની કહીયા રે વીરે પ્રશસ્યા તે નમું, અંતર રિપુ જેણે જીત્યા રે ૧૧ મન રંગે સંયમ ગ્રહ, કુંવર અઈમુત્તે બાળ રે કીધી નીર તળાવળી, બાંધી માટીથી પાળ રે ૧૨ મુંકી માંહે કાચલી, તરણ તરે ઈમ બોલે રે રમતિ મતિ બાળક ત જાણી કમ તરે તેહ રે ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સ્થવિર તે એમ માળ તે આવી અમુત્તો વીર ફરજો દેખી ચિતવે જે ઢગ ઋષિ ભાળીયા પરમા વીરને, પ્રભુ ભવેત કેટલે સમાધિ મરણ મટી વિરાધે રે. દુહા પાસ સંતાની સિદ્ધિ ગયા, ગાંગેય સંથારા સલેખણ, કરી તે પૂછે સ્વામી આગેજી સિદ્ધ થશે તે કહીએજી ૧૫ વચન વળતુ ભણે, એ ઋષિ ચરમ શરીરી રે વિનય ભુલી પરે, સાવન કેમ હુવે રીરીરે ૧૬ કેમ સામે રે ૧૪ તે ઉત્તમ ઋષિ 'દીયે, અઈમુત્તો ચરણ નિધાન રે સિદ્ધિ રમણીવરે જગ જે કેવલ નાણીએ ભાણુ ૨ ૧૭ સાધુ થયે પર તિર્થે, મુનિવર કાલા દાઇ ફે ફ ખપી સિદ્ધિ ગયા, નમિ વંછિત ફળ થાય રે ૧૮ અણુગાર નિરતિચાર ૧ દેવાનંદ પરમાન દ ઋષભદત્ત બ્રાહ્મણપ્રવર, બ્રાહ્મણી પાળી ચરિત્ર સિદ્ધ હુઆ પામી હત્થિણા ઉર નામે નગર, રાજા તિહાં શિવનામ ચઉ દિશે આતાપી તાપસ થયા, ચિત્ત તણે પરિણ ૩ પ્રસિદ્ધ હુએ શિવરાજષિ, પામ્યું નાણુ વિભગ સાતદ્વિપ સાત સાગર, સંગ સરખુ રંગ દ્વિપ સાગર આગળ નથી, ભાખે વીર અસખ્યુ અઢી અસર સમ ખ`ડ ગણી, લહીચે તેહની સખ્ય એમ સાંભળી શિવ રાષિ, મન આણ્યા સદેહ વિભંગ નાણુ તે પણ ગયું, નિ`લ હુએ દેહ દ જીન સંગતે સમકિત લઘુ, પામ્યા ચારિત્ર પાર લહી કેવળ મેક્ષે ગયા, તેહને કરું જુહાર [ઢાળ રાગ–આરતી] પુર વાણિજ્ય ગ્રામ સમિધું, સુદર્શન શ્રેષ્ઠી પ્રસિદ્ધ તે શ્રમણેાપાસક ધર્મી જીન, ધર્મરૂપ નિધિ પામી ૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૮૧ તેહ ચિત્ય દૂત પલાસ, બહુ તરૂવર કુસુમ નિવાસ તિહાં સેમેસર્યા જગનાથ શિવનગરી સાર્થવાહ ૨ તિહાં વંદન શ્રેષ્ઠી પધાર્યા પ્રભુ પ્રણમી પાપ નિવાર્યા શ્રી વીરે ધર્મ પ્રકા બાય પર્ષદ ચિત્ત વિકાસ્ય ૩ શ્રેષ્ઠી પૂછે બે કર જોડી, મન તણું માન મરે મેડી પ્રભુ કાલ સ્વરૂપ વિચારે જે ભાવથી હિંયડે ધારે જ પલ્યોપમ સાગર કહિયે પાર તેહ તણું કેમ લહીયે સંદેહ ઈસ્યુ તસ જાણે ભાખે કેવલ નાણી ૫ પૂરવભવ મહાબલ હતું તે પંચમકલ્પ પહું દશ સાગર આયુ તે પાલ્યુ, ઈણિ પેરે સંશય ટાઢ્ય ૬ સુણી શ્રેષ્ઠી સુદર્શન હરખે,શુદ્ધ દર્શન ચાત્રિ પરખે. હુએ પંચ મહાવ્રત ધારી સિદ્ધિ પહોંચ્યો કર્મ નિતારી ૭ તેહ સાધુ શિરોમણી વંદ, દુઃખ વેલડી કંદ નિકંદુ પરિવ્રાજક પુદગલ નામે, તે રાહત આલીશ ઠામે ૮ તેણે નાણ પ્રમાણ જાણ્ય, લોક માંડી બેસી વખાણ્યું સુર આયુ જઘન્ય તે જાણું, દશ સહસ વરસ સુપ્રમાણ ૯ ઉત્કૃષ્ટ સાગર દશ સુણજે, તસ અધિક સમય ભણજો સુરલેક તણું વિચ્છેદ એ ગૌતમ સાંભળે ભેદ ૧૦ પ્રભુ પ્રણમી સુર સ્થિતિ પૂછે જગદીશ્વર વચને પરીક્ષે સહ જ ધન્ય સુર સ્થિતિ સરિખી, ઉત્કૃષ્ટ અંતર નિરખી ૧૧ તેત્રીસ સાગર સ્થિતિ જાણી, ઈમ બોલે છાવર વાણી લેક કહેતા સાંભળી આવે, પ્રભુ પાસે સંયમ પાવે ૧૨ શિવ તણ પરે તે સિલે, સંથાર નિર્મલ કીધે એમ તેહ તણ પેરે સ્તુતિ કરી ભવ સાગર ઘુસ્તર તરીકે ૧૩ સહસાનિક નૃપની પુત્રી રાજા ઉદાયનની ભૂઓ શતાનિક નૃપની ભગિની મૃગાવતી નણંદ શશીવદની ૧૪ જન ભક્તિ કરે ગુણવંતી જસ નામે પ્રસિદ્ધ યંતી જેહ જિનવર વંદન આવે મન શુદ્ધ ભાવના ભાવે ૧૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમાધિ મરણ બહુ પ્રશ્ન પૂછી તત્વ લહ્યું સંવેગે સંયમ ગ્રહિય. સવિ કર્મ તણ ભય ટાળી ભવ ભાવણ જલધિ પખાલી ૧૬ લહી કેવળ કરી સંથારો થઈ સિદ્ધ તે હિંયડે ધારુ એ પંચમ અંગે કહીયે તસ નામ જપતા સુખ લહીયે ૧૭ દેશ સિંધુ સેવીર પ્રસિદ્ધ વીતભય નગર સમધ તિહાં રાજ કરે નૃપ ન્યાયે જસ દેશ અનિતી ન કઈ ૧૮ તસ નામ ઉદાયન દીપે, નિજ ભુજ બોલે અરિ દલ જીપે મિશ્યામતિ સંગતિ ટલે, શુદ્ધ સમક્તિનું વ્રત પાલે ૧૯ એક દિવસ પિષધ વ્રત ધારી, પુરા દિવસ રાત્રી બ્રહ્મચારી રયણને ત્રીજે પ્રહરે, મન તણે ભલે પરિણામે ર૦ તે ધર્મ જાગરિક જાગે, જીન ભાષિત મારગ લાગે જાગંતા ભાવના ભાવે શ્રી વીર ઇહાં જે આવે ૨૧ હું વંદી મને રથ પુરું ભવ ભાવઠ ના ભય ચૂરું જગનાયક પણ જાણી પધારે નૃપચિ હરખ વધારે રર બહુ ઉત્સવ કરી પ્રભુ ભેટી, મોહનરિંદ ચપેટી ભાણેજ સ્થાપી નિજ રાજે રાય રાણું મેલી સમાજે ર૩ આપણુ પણ સંયમ લીધું, તપ કમ ખપીને સી તસ નામ જપું ઈણ કાળે, કર મેલી બેઉ ભાલે ર૪ કુહા કાર્તિક શ્રેષ્ઠી સંયમ રહ્યું, પુરી હસ્થિણા ઉર વાસ નિગમ અત્તર સહસણું, શ્રી મુનિસુવ્રત પાસ ૧ સંથાર કરી છેવટે, મરણ સમાધિ સાધિ સામે અધિપતિ હુએ, ઈદ્ર આણ આરાધિ ૨ એક જ ભવને આંતરે લહેસે મુગતિ હામ દ્રસિદ્ધના નામને ભાવે કર પ્રણામ ૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૮૩ ૧૫. પરિષહ સહેવા કર્મચગે કાંઈ ઉપજે રે જીવ વેદન તુઝ સંભારી અહિયાસ જે જીનવર ભાષિત ગુઝ ૧ ચોપાઈ અણસણ કિડ્યિાનું વિત હર્યું, મેટે પંથે પ્રયાણ કર્યું વેદન વિઘન થયો અંતરાલ, તું જીવ! ગુરુની શીખ સંભાળ ૧ પરભવે નરક દુઃખ બહુ સહ્યા, એ જીભે કેમ જાય કહ્યાં તિરિય મનુષ ગતિમાંહી ભમત, તિહાં પણ પામ્યા દુઃખ અનંત ૨ તૃષા ભુખ ટાઢ ને તાપ, છેદન ભેદન બહુ સંતાપ આધિ વ્યાધિ અસમાધિ અગાધ, નિમેષ માત્ર ન રહ્યું નિરાબાધ ૩ તેહથી નથી અને તમે ભાગે, એ વેદના જીવ હિરડે જાગે પરવશ પડિયે કમને પાસ, ભમ્ય જીવ સંસાર નિવાસ ૪ લાગે નહીં જીવધર્મ અભ્યાસે, કહિયે ચિત્તતણે ઉલાસે એણે અવસરે મેં જેહ વિમાસી, દઢતા કરી વેદન અહિયાસી ૫ પરવશ જીવ ઘણું દુઃખ સહી, આપણ વસ કોઈ ઝીલ્યું નહીં પરભવે કીધે અંતરાય, આ ઉદય પ્રથમ જનરાય ૬ વરસ લગી ધે આહાર, એ છે સાધુ તણે ચાર ચારિત્ર લીધે લાધે નહીં, કીધાં કમ છુટે નહીં ૭ કૃષ્ણપુત્ર ઢંઢણકુમાર, દ્વારિકા નગરી મોઝાર અસન પાન સુધા નવિ લઘા, પરિષહ છ માસ તેણે સહ્યા ૮ અન્ય દિવસ વિચરતા ગોચથી. કુણે દેખી પ્રદક્ષિણા કરી ભાવ સહિત તસ વંદે જે સહી, એક શેઠે દીઠું તે સહી ૯ કૃષ્ણ ભકતે માદક તેણે દીધ, નેમ પાસે આલેયણ લીધ અસૂઝતા જાણી પરડવે, તેણે કમ સવિ ઈમ ખપે ૧૦ કેવળ પામી પહોંચે પાર, દુસહ પરિષહ સહ્યા તે વાર પાંચસે ખંધકના શીષ્ય, સહ્ય પરિષહ ધરી જગીશ ૧૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમાધિ મરણ પાલકે પલ્યા ઘાણી સહુ, કીધી ક્ષમા તેણે અતિ બહુ તે હુઆ અંતગડ કેવલી, શિવ પહોંશ મન ચંગે કરી ૧ર ગિરૂઓ મુનિવર ગજસુકુમાલ, નવપર ણી જેણે ઠંડીબાલ કાઉસ્સગે રહીએ મસાણ અબીક, મસ્તક જલતે હુઓ સિદ્ધ ૧૩ અર્જુનમાલી થયે અણગાર, સટ્ટા પરિષહ તેણે અપાર અર્ણિકાપુત્ર નામે વળી સૂરિ, જાસનામે જસ પાતક દુરે ૧૪ ગંગાનદી તણે ઉતારે, પામી કેવળ પહોંચ્યા પાર સુકેશલ નામે ઋષિરાજ, સહી પરિષહ સાધ્યાં કાજ. ૧૫ વયર આચાર્ય ઉત્તમ સાધ. શિષ્ય એકશત શિવપુર લાલ, સીહ કર્યો પરિષહ સો, જસ પરિમલ મહિ મહમો. ૧૬ એવમાદિક કહીયે કેટલા અતીતકાળે હુઆ જેટલા, તેહની પરે જે પરિષહ સહે સંથારે એણી પરે નિહે. ૧૭ એવી સીખ સાંભળી પ્રાણિયા લાહા કંખી જમવાણીયા, આવી વેદન સહી ઘણી, તે ઝટ શિવપુર વાસી થયા. ૧૮ વિણ પરિષહ જીવ લાભ ન હોય, એહ વાત જાણે સહુ કોઈ, એહ સીખ નિશ્ચલ મન ધરું, નમસ્કાર સ્મરણ આદસં. ૧૯ [૧૬] નમસ્કાર સ્મરણ પંચપરમેષ્ટિ જ નવકાર મંત્ર સહુ મહે એહ જ સાર, વશીકરણ શિવરમણી તણું. અંતકાળે ન ભણે ઘણું. ૧ અરિહંત અરિહંત એહજ ધ્યાન, કરતા જીવ છોડે જે પ્રાણ, એણે કારણે પ્રભુ પાય લાગી અવર કંઈ મેંનવી માંગી. ૨ એ કીધી છે આરાધના મંગળકારણ શિવસાધના, ભાવે ભાવિક જીવ જે ભણે ભણતાં ગુણતાં જે જીવ સુણે. ૩ પાળે નિરતી જે જન આણ, તે પામે વંછિત કલ્યાણ, પભણે સાધુન ગુરૂસીસ, શ્રી પાસચંદ મન ઘરે જગીસ. ૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધન સ્તવનાદિ ૧૮૫ દુહા ત્રણ ભેદ આરાધના દર્શન જ્ઞાન ચારિત્ર સદાકાળ આરાધીએ કરીએ નિશ્ચલ ચિત્ત ૧ એ ત્રણે જે આરાધ તું સર્વ આરાધક હોઈ પંચમ અંગે ભાખીયું હવે વિમાસી જોઈ ર અંતકાળે જે પ્રાણીયા આણી ચિત્તે વિચાર તને પ્રહણની પરે ઉતારે ભવપાર ૩ સુખ ભાવે એ સંભારીએ દિનપ્રતિ ત્રણ કાળ એ અભ્યાસે સીઝીયે સાધે બુઝે કાળ ૪ સાધ્યું તે સમ્ય જોઈને તે જાણે જે જાણ જપ તપ સંયમ વ્રત વિરતિ, સહુએ થાય પ્રમાણ ૫ સંખણ–આલોચના–સમક્તિ-તત વ્રતબાર ઉચ્ચારણ-સિરાવણુ પાપસ્થાન અઢાર ૬ પડિવરજણ ચારશરણનું દુષ્કૃત ગહ જાણ સુકૃતતણી અનુમોદન-વિષય ડે દુ:ખખાણ ૭ સંઘ સહિત કરી ખામણા-જીવ ચોરાસી લાખ તેહના સહુએ ભેદ ગણી જે કેવિલ પ્રત્યક્ષ ૮ તેહસુ મિચ્છાદુક્કડ જે તે કરી ખમાવી પછી મૈત્યવંદના કર મનને એમ ભાવી ૯ સુગુરુ સાખે સંવેગ ધરી અનશનને ઉચ્ચાર પૂર્વ ઋષિ સંભારણું–પરિષહ સહન વિચાર ૧૦ શક્તિ વિના અંતિમ સમે સમરે શ્રીનવકાર એમ આરાધના તણ પ્રકાણ્યા સીદ્વાર ૧૧ પંદરસે બાણુ વરસે, વિકમકાલ વિચાર માઘ શુકલ તેરસદિને પુખરખ ગુરૂવાર ૧૨ વિજય મુહુરત ગુરુમુખે, સાંભળી શ્રુત અનુસાર ગુરુ પ્રસાદે પુરી કરી ભણજો ચતુર વિચાર ૧૩ આ રીતે ૧૩ ઢાળે–પ ચોપાઈઓ અને દુહા સહિત ૬૮૫ લેક પ્રમાણ આરાધના સ્તવન સંપૂર્ણ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમાધિ મરણ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત (૪) શ્રી અમૃતવેલની સજઝાય ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મેહ સંતાપરે, ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપરે. ચેતન- ૧ ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે, અધમ વયણે નવિ ખીજીયે, દિયે સજજનને માન રે. ચેતન, ૨ કોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીયે વયણ મુખ સાચ રે, સમકિત રત્ન રુચિ જેડીયે, છડીયે મુમતી મતિ કાચ રે. ચેતન ૩ ચાર શરણ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અહિતનું, જેહ જગદીશ જર્નામિત્ત રે. ચેતન૪ જે સમેસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન ધરસે સદા, પુષ્કશવર્ત જિમ મેહ રે. ચેતન પ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કમ ચકચુર રે; ભગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપુર રે. ચેતન ૬ સાધુનું શરણ ત્રીજુ ઘરે, જેહ સાધે શીવ પથ રે. મૂળ ઉત્તર ગુણ જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ચેતન૭ શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે, જે સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ચેતન ૮ ચારના શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપણા નિદીયે, જેમ હોયે સંવર વૃદ્ધિ રે. ચેતન૯ દુષ્કૃત ગહન ઈહ પરભવ આચર્યા, પાપે અધિકરણ મિથ્યાત્વ રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદીયે તેહ ગુણ ઘાત રે. ચેતન૧૦ ગુરુ તણું વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે; બહુ પરે લેકને ભેળવ્યાં નિંદીયે તેહ જંજાળ રે. ચેતન ૧૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ અતિમ સાધના સ્તવનાદિ પાપ સ્થાનક જેહુ હિંસા કરી આકરી, જેહ મેલ્યા જેહ પરધન હરી હરખયા, કીધેલા કામ જૈહ ધન ધાન્ય મૂર્છા ધરી, સેવિયા ચાર કષાય રે, રાગને દ્વેષને વશ હુઆ, જે કીયા કલહ ઉપાય રે. ચેતન૦ ૧૩ જુઠ જે આલ પ૨ને ક્રિયા, જે કર્યા પિશુનતા પાપ રે, રતિ અતિ નિંદ માચામૃષા, વલીય મિથ્યાત્વ સંતાપ રે. ચેતન૦ ૧૪ સુકૃત અનુમેાદના વિસરાલ રે, ચૈતન૦ ૧૫ પાપ જે એહવા સેવિયાં, તેહ નિ ંદીચે તિહુ કાળ રે; સુકૃત અનુમેાદના કીજીયે, જિમ હાય ક વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ તે ગુણ તાસ અનુમેટ્વિયે, પુણ્ય અનુબંધ સિદ્ધની સિદ્ધતા ક્રર્મના, ક્ષય થકી જેહ આચાર આચાય ના, ચરણ વન સિ ́ચવા મેહ રે. ચેતન૦ ૧૭ જૈહ ઉવજ્ઝાયના ગુણ ભલા, સૂત્ર સજ્ઝાય પિરણામ રે; સંચાગ રે; શુભયોગ ૨ ચેતન૦ ૧૬ ઉપની જેહ ૨; સાધુની જે વલી સાધુતા, મૂળ ઉત્તર ગુણધામ રે. ચેતન૦ ૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમક્તિ સદાચાર રે; સમક્તિ દ્રષ્ટિ સુરનર તણેા, તેહ અનુમદિયે સાર હૈ. ચેતન ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણે, જે જિન વચન અનુસાર રે; સર્વાં તે ચિત્ત અનુમેદિયે, સમક્તિ બીજ નિરધાર રે, ચેતન૦ ૨૦ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેને નવ ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમેદવા લાગ હૈ, ચેતન૦ ૨૧ ઘેાડલા પણ ગુણ પર તણા, સાંભળી હર્યાં મન આણે રે; દોષ લવ પણ નીજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણું રે. ચેતન૦ ૨૨ શુભભાવ ઉચિત વ્યવહાર અલ‘બને, એમ કરી સ્થિર પરિણામ રે ભાવિયે શુદ્ધ નય ભાવના, પાપનાશય તણું ઠામ રે. ચેતન૦ ૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્માથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ચેતન૦ ૨૪ ૧૮૭ મૃષાવાદ રે; ઉન્માદ રે. ચેતન૦ ૧૨. Page #217 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ ૧૮૮ ૨૬ ક્રમ થી ૪૫ના ઉપજે, પવનથી . જેમ જધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણ'; દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ચેતન૦ ૨૫ ધારતા ધર્મ ની ઘારણાં, મારતા મેહ વડે ચાર રે; જ્ઞાન રુચિ વેલ વિસ્તારતા, વારતા કર્મીનુ જોર રે. ચેતન રાગ વિષદોષ ઉતારવા, આરતા દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સ`ભારતા, વારતા કમ નિઃશેષ રે. ચેતન૦ ૨૭ દેખીચે માગ શિવ નગરના, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણુાડતા ચાલિયે, પામીયે જેમ પરમધામ રે. ચેતન૦ ૨૮ શ્રી નવિજય ગુરુ શિષ્યની, શીખડી અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદર, તે લહે સુયશ’રંગરેલ રે. ચેતન૦ ૨૯ ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૫) પદ્દમાવતી સંથારો હુવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે, જાણપણું જુગતે ભલુ, ઈણ વેળા આવે. મુજ મિચ્છામિ દુક્કડ, અરિહતની સાખ, જે મે જીવ વિરાધીયા, ચરાથી લાખ ચારાશી લાખ જીવયેાનિ ખામણા તે સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય, સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય તે મુજ૩ દેશપ્રત્યેક વનસ્પતિ ચઉદહ સાધારણ. ખિતિ ચરિ’દી જીવના, બે બે લાખ વિચારી તે મુજ॰ ૪ દેવતા તિર્યંચ નાકી, ચાર ચાર પ્રકાશી, ચઉદહ લાખ મનુષ્યના, એ લાખચારાથી તે મુજ પ અઢાર પાપસ્થાનક વોસિરાવવા અણુભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર વિવિધ વિવિધ કરી પરિહર, દુર્ગાંતિના દાતાર તે મુજ ૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૮૯ હિંસા કીધી છવની, બોલ્યા મૃષાવાદ, દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ તે મુજ૦ ૭ પરિગ્રહ મે કામ, કીધે કેધ વિશેષ માન માયા લાભ મેં કીયા, વળી રાગને દ્વેષ તે મુજ૦ ૮ કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશકે તે મુજ ૯ ચાડી કીધી ચેતરે, કીધી થાપણ મેસે, કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભરશે તે મુજવ ૧૦ પૂર્વે વિવિધ જન્મમાં કરેલી જીવ વિરાધના ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાતક ચાડીમાર ભવે ચરકલા, માર્યા દિન રાત તે મુજબ ૧૧. કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠેર; જીવ અનેક ઝબ્બે કયા, કીધાં પાપ અઘાર તે મુજ ૧૨ માછીને ભવે માછલાં ઝાલ્યાં જળવાસ દીધર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ તે મુજ ૧૩ કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ, બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ તે મુજ ૧૪ પરમાઘામીને ભવે, દીધા નારકી દુખ ! છેદન ભેદન વેદના, તાણ અતિ તિખ તે મુજવ ૧૫ કુંભારને ભવે મેં કીયા નીભાડ પચાવ્યા તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા તે મુજ. ૧૬ હાલી ભવે હળ બેડિયાં, ફાડયાં પૃથ્વી પેટ; ફૂડ નિદાન ઘણાં કીયાં, દીધા બળદ ચપેટ તે મુજ૧૭ માળીને ભવે રેપિયાં, નાના વિધ વૃક્ષ મૂળ પક્ષ ફળ ફૂલનાં લાગ્યાં પાપ તે લક્ષ તે મુજ. ૧૮ અવાઈઆને ભવે, ભર્યા અધિકાર ભાર પઢી પૂઠે કીડા પડયા, દયા નાણી લગાર તે મુજ ૧૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમાધિ મરણ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ તે મુજ) ૨૦ - શુરપણે રણ ઝઝતાં, માર્યા માણસ વૃંદ, મદિરા માંસ માખણ ભખ્યાં; ખાધાં મૂળને કંદ તે મુજ ૨૧ ખાણ ખણવી ઘાતુની, પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણું, પિતે પાપ જ સંઓ તે મુજઇ રર કર્મ અંગાર કીયાં વળી, ઘર મેં દવ દીધા, સમ ખાધા વીતરાગ ડકોશ જ કીધા તે મુજ ૨૩ બિલ્લીભવે ઉંદર લીયા, ગીરોલી હત્યારી, મૂઢ ગમારતણે ભવે, મેં જ લીખ મારી તે મુજ ૨૪ ભાડભૂ જાતણે ભવે, એકેદ્રિય જીવ, જવારી ગડું શેકા પાડંતા રીવ તે મુજ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક, રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદેક તે મુજઇ ર૬ વિકથી ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઈષ્ટ વિગ પાડયા ઘણું, કયા રૂદન વિષવાદ તે મુજઇ ર૭ સાધુ અને શ્રાવતણું, વ્રત લેઈને ભાગ્યા; મૂળ અને ઉત્તરતણાં મુજ કૂષણ લાગ્યાં તે મુજ ૨૮ સાપ વીછી સિંહ ચીવર, શુકરાને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સઘળી તે મુજ૦ ૨૯ સૂવાવડી દૂષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા જીવાણી ઢોળ્યાં ઘણું, શીખ વ્રત ભંજાવ્યા તે મુજ. ૩૦ સિરાવવાને અધિકાર ભવ અનંત ભમતા થકા, કીધા દેહ સંબંધ વિવિધ ત્રિવિધ કરી સિરૂ, તણશુ પ્રતિબંધ તે મુજ. ૩૧ ભવ સનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, તીણશું પ્રતિબંધ તે મુજ. ૩૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૯૧ ભવ અનંત ભમતા થકાં કીધાં કુટુંબ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂં, તણશું પ્રતિબંધ તે મુજ૦ ૩૩ ઈણિ પરે દહિભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂ, કરૂં જન્મ પવિત્ર તે મુજ૦ ૩૪ એણિ વિધે એ આરાધના ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ તે મુજ ૩૫ રાગ વેરાહી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમય સુંદર કહે પાપથી, છૂટે તતકાળ તે મુજ. ૩૬ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૬) ચાર શરણ મુજને ચાર શરણ હો અરિહંત સિદ્ધ સુસાધુજી કેવલીધમ પ્રકાશિચે ત્રણ અમુલખ લાધુજી ૧ ચઉગતિ તણું દુઃખ છેદવાઃ સમરથ શરણ એહજી, પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધો શરણ તેહોજી રે સંસારમાંહી જીવને સમરથ શરણ ચારો, ગણું સમયસુંદર એમ કહે કલ્યાણ મંગલકારોજ ૩ (૭) જીવ ખામણા લાખ ચોરાશી જીવ ખમાવીએ, મનધરી પરમ વિવેકેજી, મિચ્છામિ દુકકર્ડ દીજીએ, જિન વચને લહિયે ટેકજી ૧ સાત લાખ ભૂગ તેક વાઉના દશ ચૌદ વનના ભેદોજી, ખરુ વિગલ સુતરિ નારકી, ચઉચઉ ચૌદે નરના ભેદજી, ૨ મુજ વૈર ન કહીશું, સહીશું મૈત્રી ભાવેજી ગણી સમય સુંદર ઈમ કહે પામીયે પુન્ય પ્રભાવેજી ૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમાધિ મરણ (૮) પાપસ્થાનક વોસિરાવવા પાપ અઢારે જીવ પરહરો, અરિહંત સિદ્ધની સાખે છે આવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણપર ભાજી ૧ આશ્રવ કષાય દેય બંધવા, વળી કલહ અભ્યાખાનજી રતિ અરિત પશુન્ય નિંદના, માયાસ મિથ્યાતજી ર મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુકકડ (હાજી, ગણું સમય સુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એહજી ૩. (૯) શુભભાવના ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંયમ સૂધીજી, પૂર્વ =ષિપંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબુધેજી. ૧ અન્નપ્રાન્ત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ કરશું, સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરણુંજી ૨ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતાર, ધન ધન સમય સુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારજી. ૩ D ૦ ૦ 0 ૦ 0 ૦ ] Page #222 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૪ અંતિમ સાધના સુત્રાદિ શ્રી સેમ સૂરિ રચિત પર્યન્ત આરાધનાના અર્થ શ્રીગુરૂ મહારાજને નમસ્કાર કરીને શિષ્ય આ પ્રમાણે કહે કે-હે ભગવન્! મને સમયને ઉચિત આદેશ કરો (આરાધના કરાવો.) ત્યારે ગુરૂ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. (૧) આરાધનાના ૧૦ પ્રકાર ૧ અતિચાર આવવા. ૨ વ્રત ઉચ્ચારણ કે એને ખમાવવા. ૪ આત્માને ભાવીને અઢાર પાપ સ્થાનક સિરાવવા. ૫ ચાર શરણ આદરવા. ૬ પાપની નિંદા કરવી. ૭ સુકૃતની અનુમોદના કરવી. ૮ શુભ ભાવના ભાવવી. ૯ અનશન કરવું અને ૧૦ પંચપરમેષ્ટિનું ધ્યાન કરવું. (૨-૩) પંચ આચારના અતિચારની આલોચના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમજ વીર્ય એ પાંચ પ્રકારના આચારને વિષે લાગેલા અતિચારની આલોયણું કરો. (૪) (૧) જ્ઞાનાચાર ૧ કાલ. ૨ વિનય. ૩ બહુમાન. ૪ ઉપધાન. ૫ ગુરૂને ન ઓલવવા૬ શુદ્ધ સૂત્ર. ૭ અર્થ શુદ્ધ. ૮ સૂત્ર તથા અર્થ અને શુદ્ધ એ આઠ પ્રકારના (જ્ઞાનના) આચાર રહિત હુ જે કાંઈ ભર્યો હાઉ તેનું મારે મિચ્છામિ દુક્કડે છે. (તે મારું પાપ મિથ્યા થાઓ.) (૫) છતી શક્તિએ મેં જ્ઞાનીઓને જે અન્નાદિ ન આપ્યું હોય અને જે મેં તેમની અવજ્ઞા કરી હોય તેનું મારે મિચ્છામિ દુક્કડ છે. (૬) મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકારની મેં જે નિંદા કરી હોય, અને વલી તેમની જે હાંસી કરી હોય તથા જે મેં તેમને ઉપઘાત કર્યો હોય તેનું મિચ્છામિ દુક્કડ હે. (૭) જ્ઞાને પકારણ રૂપ જે કેવલી, પાટી, પોથી વગેરેની જે કાંઈ આશાતના મેં કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડં હો (૮) ૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ (ર) દશનાચાર નિઃશક્તિ નિક'ખિત, નિવિિિગચ્છા, અમૃષ્ટિ, ઉપમૃ હા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના એ આઠ પ્રકારના ગુણવાળું, જે સમક્તિ મેં સમ્યક્ પ્રકારે ન ધારણ કર્યું તેનું મારે મિચ્છામિ દુક્કડ હૈ, (૯) સમાધિ મરણુ અરિહંતની તથા જિન પ્રતિમાઓની મે... ભાવનાથી જે પૂજા કરી ન હાય તથા જે ભક્તિ કરી, તેનુ' મારે મિચ્છામિ દુક્કડં હૈ। (૧૦) ચંદ્રવ્યના જે મે વિનાશ કર્યો હોય અને જે વિનાશ કરતાં બીજા માણસને ઉવેખ્યા હાય તેનુ મારે મિચ્છામિ દુક્કડ' હા. (૧૧) જિનમંદિરની આશાનતા કરતા જે કેાઇ માણસને છતી શક્તિએ મે* નિષેધ્ય ન હેાય તેનુ મારે મિચ્છામિ દુક્કડ ા. (૧૨) (૩) ચારિત્રાચાર જે પાંચ સિમિત વડે અને ત્રણ ગુપ્તિ વડે સહિત એવું ચારિત્ર નિરંતર મેં ન પાળ્યું હાય તેનું મારે મિચ્છામિ દુક્કડં હા. (૧૩) ત્રત વિરાધના પૃથ્વી, પ્, તે, વાઉ, વનસ્પતિ એ ( પાંચ પ્રકારના ) એ કેન્દ્રિય જીવેના મેં કાઇપણ રીતે વધ કર્યા હોય તેનુ મારે મિચ્છામિદુક્કડ હા, (૧૪( કરમીયા, શ ́ખ, છીપ, પેારા, જલા, ડાલા, અલસિયાં પ્રમુખ મેઇન્દ્રિય જીવાને જે મેં હણ્યા હાય તેનું મારે મિચ્છામિ દુક્કડં હા. (૧૫) ગયાં, કછુઆ, જી, માંકણ, મકાડી તથા કીડી, વગેરે તેદ્રિય જીવાના જે મેં હણ્યા હાય તેનું મારે મિચ્છામિ દુક્કડ હા. (૧૬) કાલિયા, કુંતી, વિછી, માંખી, પત`ગિયા, તીડ, ભમરા વિગેરે જે ચઉદ્રિય જીવાને મેં હણ્યા હોય તેનું મિચ્છામિ દુક્કડ” હા. (૧૭) જલચર, સ્થલચર, ખેચર વિગેરે જે પોંચ'દ્રિય જીવ (૧) નિઃશ’કપણે (૨) ઉપયાગ શૂન્યતાથી અને (૩) ૪પ વિગેરેથી મે... હણ્યા હૈય તેનુ મારે મિચ્છામિ દુક્કડં હા. (૧૮) જે ક્રોધ, લાભ, ભય અને હાસ્યના પરવશપણાથકી અસત્ય વચન મે મૂખે ભાખ્યું હોય તેને હુ નિંદુ છું અને ગહુ` છું. (૧૯) જે કપટ વ્યાપારવડે મેં પરને ઠગીને થોડુ પણ ધન આપ્યા વિના Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯: અંતિમ સાધના સૂત્રાદિ લીધું હોય તેને હું બિંદુ છું અને ગણું છું. (૨૦) દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી સશગ હૃદયવડે જે મિથુન મેં સેવ્યું હોય તેને હું બિંદુ છું અને હું છું. (૨૧) જે ધન ધાન્ય, સુર્વણ પ્રમુખ નવવિધ પરિગ્રહ [ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુક, (ઘર, હાટ) સેનું રૂપું, કુષ્ય (તાંબુ આદિ હલકી ધાતુ) દ્વિપદ, ચતુષ્પદ ને વિષે જે મમતભાવ કી હોય તે હું નિદું છું અને ગણું છું. (૨૨) ત્રિભૂજન વિરમદ વિવિધ પ્રકારના નિયમો વિષે મને જે દેષ લાગ્યો હોય તે હું બિંદુ છું અને હું છું. (૨૩) (૪) તપાચાર જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અત્યંતર મલી બાર પ્રકારના તપને જે યથાશક્તિ ન કર્યા હોય તેને હું બિંદુ છું અને હું છું. (૨૪) (૫) વીર્યાચાર મેક્ષમાર્ગના સાધક ચોગે વિષે મન વચન કાયાએ કરી જે વીર્ય ન ફેરવ્યું હોય તે હું નિદું છું અને હું છું. (૨૫) () વ્રત ઉચ્ચારણ પ્રાણાતિપાતવિરમણ પ્રમુખ બાર વ્રતને સમ્યક્ પ્રકારે રૂડી રીતે ભાવતા તમે જે ભાંગા વડે લીધા હોય તે ભાંગાએ કહો. (૨૬) (૩) સર્વ સાથે ખમતખામણાં તમે કેપ રહિત થઈને સર્વ પ્રાણીમાત્રને ખમા અને તેમને તમે ખમ. પૂર્વ નું વૈર ત્યાગ કરીને સર્વ મિત્ર છે એમ ચિતવે. (૨૭) (૪) અઢાર પાપસ્થાનકનો ત્યાગ ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ ચોરી, ૪ મૈથુન, પ દ્રવ્યની મૂરછ (પરિગ્રહની લાલસા), ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ ૧૦ પ્રેમ (રાગ) તથા, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન (આળ Page #225 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૧૯૬ દેવું), ૧૪ ચાડી, ૧૫ તિ અતિ સહિત, ૧૬ પ૨પરિવાદ ( પારકી નિંદા ), ૧૭ માયામૃષા અને ૧૮ મિથ્યાત્વશલ્ય. માક્ષ માર્ગના વિઘ્નભૂત અને દુર્ગતિના કારણરૂપ અઢાર પાપસ્થાનકાને હ* વાસિરાવુ છું. (૨૮-૨૯-૩૦) અરિહંત આદિ ચારનું શરણુ ચેાત્રીસ અતિશય ચુક્ત, આઠે મહાપ્રાતિહા સહિત અને દેવતાએ રચેલું છે. સમવસરણુ જેમનું એવા તે અરિહંત ભગવાને મને શરણુ હા. (૩૧) ચાર પ્રકારના (ક્રોધ, માન, માયા, લેાભરૂપ ) કષાય જેમણે ત્યાગ કર્યા છે, ચાર મુખવાલા, ચાર પ્રકારની ધમ કથા કહેનાર અને ચાર ગતિના દુઃખનો નાશ કરનારા અરિહંત મને શરણ હા. (૩૨) આઠે કથી મૂકાયેલા, પ્રધાન કેવલજ્ઞાને કરી પરમા જાણનાર અને આઠ મદના સ્થાનરહિત જે અરિહતા તે મને શરણ હા. (૩૩) જેએ સ`સારરૂપ ક્ષેત્રમાં ઉપજતા નથી, અને ભાવ શત્રુ (રાગ અને દ્વેષ ) ને હણીને અહિત થાય છે અને ત્રણ જગતમાં પૂજનીક છે એવા અરિષ્ઠ તે તે મને શરણ હા. (૩૪) રૌદ્ર અને દુઃખની લાખા લહેરાથી નિહ એલ ધાય એવા સંસારસમુદ્રને તરીને જે સિદ્ધિ સુખ પામ્યા છે તે સિધ્ધો મને શરણ હેા.(૩૫) તપ રૂપી સાધન વડે ગાઢ ( મજબુત ) કર્મ રૂપ એડીને તાડીને મેક્ષ સુખને પામ્યા તે સિદ્ધો મારે શરણ હા, (૩૬) યાન રૂપી અગ્નિના યાગથી જેમના સકલ કમ રૂપ મેલ બળી ગયા છે અને સાનાની પેઠે જેમના આત્મા નિમ ળ થયા છે તે સિદ્ધા મારે શરણુ હા. (૩૭) જેમને જન્મ, જરા ( ઘડપણ ), રાગ, મરણુ, ખાધા ( પીડા ) અને ક્રાધાક્રિષ્ઠ કષાયા નથી તે સિદ્દા મારે શરણ હા. (૩૮) Page #226 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૧૯૭ મધુકરી (ભમરે ફૂલમાંથી છેડો ઘેડો રસ લે તેની પેઠે) વૃત્તિ કરીને જે બેંતાલીશ ડેષે કરીને શુદ્ધ એવું ભજન અને પાણી લે છે તે મુનિયે મારે શરણ હો. (૩૯) પાંચ ઇદ્રિને દમવામાં તત્પર, કંદર્પના દર્પ (કામદેવને અહંકાર) અને તેના બાણના પ્રસારને જિતનાર અને બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર મુનિઓ મારે શરણ હો. (૪૦) જે પાંચ સમિતિએ સમિતા, પાંચ મહાવ્રતના ભારને ઉપાડવાને વૃષભ સરખા, અને પંચમી ગતિ (મેક્ષ) માં અનુરક્ત છે તે મુનિએ મારે શરણ હો. (૪૧) જેમણે સકલ સંગ ત્યાગ કર્યો છે, મણિ અને તરણું, મિત્ર અને શત્રુ એ જેમને સમાન છે, જેઓ ધીર છે અને જેઓ મેક્ષ માર્ગને સાધે છે તે મુનિએ મારે શરણ છે. (૪૨) કેવલજ્ઞાને કરીને સૂર્ય સમાન તીર્થકરોએ કહેલ અને સર્વ જગતના જીવને હિતકારી જે ધમ તે મારે શરણ હે. (૪૩) કોડ કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થના સમૂહને નાશ કરનારી જીવદયા જ્યાં વર્ણન કરાય છે તે પ્રેમ મારે શરણ હો. (૪૪) - પાપના ભારથી આક્રાંત થએલા જીવને, ભયંકર કુતિરૂપ કૂવામાં પડતાં ધારણ કરી રાખે છે (બચાવે છે) તે ધમ મારે શરણ હ. (૪૫) દેવલોક અને મોક્ષરૂપ નગરના માર્ગમાં જાનારા લોકોને સાર્થવાહ સમાન, ભવરૂપી.અટવી એલંઘાવવાને સમર્થ તે ધમ મારે શરણ હો. (૪૬) એ પ્રકારે ચાર શરણને અંગીકાર કરનારા અને ભવ રૂપી બંદિખાનાથી ઉદાસીન ચિત્તવાળા મેં જે કાંઈ દુષ્કૃત કર્યું હોય તે સર્વ અહિ એમના સમક્ષ નિંદુ છું. (૪૭) (૬) દુષ્કૃત્યની નિંદા જે મિથ્યાત્વથી મુંઝાએલા મે સંસારમાં ભમતાં મન, વચન અને કાયાવડે કુતીર્થ સેવ્યું તે સર્વને અહીં નિંદુ છું. (૪૮) જે જિન ધર્મના માર્ગને ઢાંકી દીધો અને જે કુમાર્ગ પ્રગટ કર્યો, વળી પારકાને પાપનું કારણ હું થયે તે સર્વને હું અહી નિંદુ છું. (૪૯) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમાધિ મરણ જીવોને દુખ કરનારા જે હલ અને ઉખલ (ખાંયણીઓ) વિગેરે યંત્ર મેં કરાવ્યાં, વળી પાપે કરીને કુટુંબને પડ્યું તે સર્વને અહિંસ હું નિંદુ છું. (૫૦) (૭) સુકૃત અનુમોદના ૧. જિનભવન (દેરાસર). ૨ જિનપ્રતિમા. ૩ પુસ્તક. ૪-૭ચતુવિધ સંધ આદિ સાત ક્ષેત્રોને વિષે જે ધનરૂપી બીજ વાવ્યું હોય તે સુકૃતને હું અનુમેહું છું. (૫૧) ભવરૂપી સમુદ્રમાં વહાણ સમાન જે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રને સમ્યક પ્રકારે મેં પાલ્યાં હોય તે સુકૃતને હું અનુદું છું. (૫૨) જિન-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને પ્રવચનને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતને અનુમોદું છું. (૫૩) સામાયિક, ચઉવિસ વગેરે છ પ્રકારના આવશ્યકને વિષે સમ્યક પ્રકારે જે ઉદ્યમ કર્યો હોય તે સુકૃતને હું અનુભવું છું. (૫૪) (૮) શુભભાવ લોકને વિષે પૂર્વકૃત પુણ્ય અને પાપ, સુખ અને દુઃખના કારણ છે; પણ બીજો કોઈ પ્રાણી કારણ નથી, એમ જાણીને શુભ ભાવ કર. (૫૫) પૂર્વે કરેલાં દુષ્ટ કર્મ તેનું જે વેદવું (કર્મોનો નાશ કરવો) તેજ મક્ષ કહેવાય, પણ તેને નહિ ભેગવતાં કર્મની સત્તા તે મેક્ષ નહિ એમ જાણી શુભ ભાવ કર. (૧૬) નરકને વિષે નારકીપણે જે અત્યંત તીખાં દુઃખ સહ્યાં તેથી આ દુઃખ કેટલામે હિસે છે એમ જાણીને શુભ ભાવ કર. (૫૭) કારણ કે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સવ પણ કાસના ફૂલની (આ ફૂલને ફળ થતાં નથી) પેઠે નિષ્ફલ છે એમ જાણુંને શુભ ભાવ કર. (૫૮) Page #228 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ (૯) આહારત્યાગ મેરૂ પર્વતના જેવડા ઢગલાથી પણ વધારે આહાર ઘણી રીતે ભોગવ્યા; તે પણ તે વડે તૃપ્તિ થઈ નહિ માટે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. (૫૯) જે આહાર જીવને દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિઓને વિષે સુલભ છે; પણ વિરતિ પણું દુર્લભ છે માટે તે ચાર પ્રકારના આહારને ત્યાગ કર. (૬૦) છ જવનિકાયને વધ કર્યા વિના જે આહાર કેઈ પણ રીતે તે નથી અને જે ભવભ્રમણરૂપ દુઃખના આધાર રૂપ છે તે માટે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. (૬૧) જે આહારનો ત્યાગ કર્યો છતે જીવોની હથેલીમાં ઇંદ્રપણું આવે છે અને સિદ્ધિનું સુખ પણ નક્કી સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. (૬૨) (૧૦) નમસ્કાર મહામંત્ર સ્મરણ નાના પ્રકારના પાપમાં તત્પર થયેલે એ પણ જીવ અંત સમયે જે નવકાર પામીને દેવતાપણું પામે છે તે નવકારને મનને વિષે સ્મરણ કર. (૬૩) - સ્ત્રીઓ સુલભ છે, રાજ્ય અને દેવપણું એ પણ સુલભ છે, પણ એક નવકાર જે દુર્લભ છે તેનું મનને વિષે સ્મરણ કર, (૬૪) જેની સહાય પામેલા ભવ્યજીવોને પરભવ વિષે મનવાંછિત સુખે મલે છે તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કર. (૬૫) જે નમસ્કાર પામે છતે જીવેને સંસાર સમુદ્ર ગોપદ (ગાબડાખાબોચિયા) જે થાય છે અને જે મેક્ષસુખનો સાક્ષાત્કાર છે તે નવકારમંત્રનું મનને વિષે સ્મરણ કર. (૬) એ પ્રકારે ગુરૂએ ઉપદેશેલી છેલ્લી આરાધના સાંભળીને સર્વ પાપ જેણે સરાવ્યું છે એ પુરુષ આ નવકારમંત્રને તથા પ્રકારે સે. (૬૭) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમાધિ મરણ આરાધનાનું ફળ પચપમેકીસ્મરણમાં તત્પર થએલા રાજસિંહકુમાર મરણ પામીને પાંચમા દેવલેકને વિષે ઈદ્રપણાને પામ્યા. (૬૮) ને તેની સ્ત્રી રનવતી તેનીજ પેઠે નવકારને આરાધીને દેવલોક વિષે ઇદ્રના સામાનિક દેવપણાને પામી અને ત્યાંથી ચ્યવને બંને મેક્ષે જશે. (૬૯) શ્રી સોમસૂરિએ રચેલી પર્યત આરાધના-છેવટની આરાધના તે ઉપશમને ઉત્પન્ન કરનાર છે, માટે જે તેને સભ્યપ્રકારે આદરે છે તેઓ શાશ્વતા સ્થાનકને (મેક્ષને) પામે છે. (૭૦) ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૨) શ્રમણ ભગવંત મહાવીરના જીવે નંદન મુનિના ભવમાં કરેલી અંતિમ સાધના આ ભરતક્ષેત્રને વિષે છત્રાનગરીમાં જીતશત્રુ રાજા હતે. ભદ્રાદેવી રાણી હતી. તેમના નંદન નામના રાજપુત્રે ચોર્યાશી લાખ વર્ષ ગૃહસ્થપણુ પાળી પછી વિરકત બની પિટ્ટિલાચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું મહિના મહિનાના ઉપવાસ કરી, કોઈપણ પ્રકારની ઈચ્છા વગરના એવા નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી નિરંતર આંતરા વગર માસખમણ કર્યા અને તેના પ્રભાવે તીર્થકર નામકર્મ બાંધ્યું. નિષ્કલંક ચારિત્ર પાળી આયુપર્યન્ત સમયે નીચે પ્રમાણે આરાધના સાધી. – અતિચાર આલોચના - કાલાદિક આઠ પ્રકારને જ્ઞાનાચાર છે તેમાં કઈ અતિચાર લાગે હોય તેની ત્રિકરણ નિંદા કરું છું, નિઃશંકિતાદિ આઠ પ્રકારનો દર્શનાચાર (છે) તેમાં કઈ અતિચાર સેવા હોય તેની ત્રિકરણ નિંદા કરુ છું.) Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અંતિમ સાધના સૂત્રાદિ જે ભૂમિ કે બાદર મેહથી કે તેથી હિંસા કરી હોય હાસ્ય, ભય, લોભ, ધાદિ કારણે જુઠું બેલાયું તે સર્વની નિંદા કરું છું. અને તેનું પ્રાયશ્ચિત કરું છું. ડું કે વધારે વગર આપેલું દ્રવ્ય કયાંયથી રાગ કે દ્વેષથી ગ્રહણ કર્યું હોય તે ત્રણે પ્રકારે સિરાવું છું. ઘણા પ્રકારનાં ધન, ધાન્ય, પશુ, ખેતર. મકાન આદિના પરિગ્રહ લેભથી મેં કર્યા હોય તે તેમજ પુત્ર, સ્ત્રી, મિત્ર, બધુ ઘર, ધન કે તેવા પદાર્થોમાં જે મમત્વ કર્યું હોય તે સર્વ હું વોસિરાવું છું, ઈદ્રિયોને આધીન બની જે ચારે પ્રકારનો આહાર મેં રાત્રે આરે હોય તેને કિરણ ગે નિંદુ છું કોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કજિયે, ચાડી, પારકી નિંદા, ખોટું આળ ઈત્યાદિ ચારિત્રાચામાં જે દુષ્ટ આચરિત સેવન કર્યું હોય તે ત્રિકરણ મેગે હું વોસિરાવું છું.' બાહ્ય અભ્યતર તપને વિષે જે અતિચાર સેવ્યા હોય તેને નિંદુછું.) ધર્માનુષ્ઠાનમાં જે વીર્ય પડ્યું હોય તે વીચારના અતિચારને હું નિંદુ છું, – ક્ષમાપના :કેઈને હો, હોય, ખરાબ વચન કહેવાયુ હોય, કેઈનું કાંઈ નહરણ કર્યું હોય, કોઈને અપકાર તે સર્વે મને ક્ષમા આપે. જે કઈ મિત્ર, શત્રુ સ્વજન કે પરજન તે સર્વ મને ક્ષમા આપ. હું સર્વ તરફ સમભાવવાળો છું. તિર્યંચમાં નારકમાં દેવલેકમાં મનુષ્યમાં જે કોઈને દુઃખમાં સ્થાપન કર્યા હોય તે સર્વ મને ખમજો. તે સવને વિષે મને મૈત્રી છે. -: ભાવના :જીવિત યૌવન, લક્ષમી, રૂપ પ્રિયસમાગમાદિ તે સર્વ મહાવાયરાથી (વિલીન થતા) સમુદ્રના તરંગેની માફક ચલ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમાધિ મરણ વ્યાધિ, રોગ, જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રાજભય આદિ દુઃખગ્રસ્ત આત્માઓને જિનેક્ત ધમ સિવાય બીજું કઈ શરણ નથી. સવ જી સ્વજને અને પરજ તરીકે પૂર્વે થયેલા છે તેવા ઉપર લગીર પણ મમત્વભાવ કોણ કરે? જીવ એકલે જ જન્મે છે એટલે જ મરે છે સુખ પણ એકલેજ ભગવે છે, દુઃખ પણ એકલો જ ભેગવે છે. આ શરીર જુદું છે તેમજ ધન ધાન્યાદિ પણ આપણ નથી. બંધુઓ સગા સંબંધી અન્ય છે. જીવ પણ અન્ય છે. ફેગટ જીવ મુર્ખાઈથી મુંઝાય છે. ચરબી લેહી, માંસ, હાડકા, વીર્ય રુધિર, મૂત્ર, વિષ્ટાથી ભરેલા અને અશુચિનું સ્થાન એવા શરીરમાં કર્યો ડાહ્ય મૂછ કરે ? ભાડે લીધેલા ઘર માફક લાલન-પાલન કરેલું હોવા છતાં ક્ષણવારમાં આ શરીર છોડવું પડશે. ધીરતાથી કે કાયરતાથી જીવે અવશ્ય મરવાનું તે નક્કી જ છે તે પછી બુદ્ધિશાળી એવી રીતે મરે જેથી ફરીથી મરવાને વખત ન આવે -: ચાર શરણ :અરિહંતે મને શરણભૂત થાઓ. સિદ્ધ ભગવંતે સાધુ ભગવંતે કેવલિકથિત ધર્મ મને શરણરૂપ થાઓ. -: નમસ્કાર :અષભાદિ તીર્થકર ભગવંતોને (નમસકાર કરું છું) ભરત ઐરાવત મહાવિદેહના અરિહતે ને ભાવથી નમસ્કાર કરું છું, | શુભ ધ્યાનરૂપી અગ્નિવડે લાખો ભાવના કર્મોનને જેમણે સર્વથા બાળી નાખ્યા છે તેવા સિધ પરમાત્માને નમસ્કાર થાઓ, જેઓ શાસન પ્રવચનને ધારણ કરનારા (છે) ભવચ્છેદ માટે સતત ઉર્ધામવાળા (છે) પાંચ પ્રકારના આચાર ધારણ કરવાવાળા આચાર્ય ભગવંતને નમસ્કાર છે. જેઓ સર્વ શ્રતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે તેવા ઉપાધ્યાયજી મહારાજને નમસ્કાર હે. Page #232 -------------------------------------------------------------------------- ________________ અ ંતિમ સાધના સૂત્રાદિ લાખા ભવનુ બાંધેલું પાપ જેએ નાશ કરે છે તેવા શીલવ્રતવાળા સાધુ મહાત્માઓને નમસ્કાર હા. ~: વોસિરાવવુ. અને અનશન : પાપવાળા મન-વચન-કાયાના યાગાને (તથા) બાહ્ય અભ્યંતર પરિગ્રહને જાવજીવ (ત્રવિધત્રિવિધ વોસિરાવુ છુ. ‘ચારે પ્રકારના આહારને જીંદગી પર્યંત તથા છેલ્લા શ્વાસેાશ્વાસે શરીરને પણ હું વોસિરાવુ* છું. આ રીતે છ પ્રકારની આરાધના કરી નદન મુનિએ ધર્માચાર્યને તથા સાધુ–સાવી ને સર્વ પ્રકારે ખમાવ્યા. સાઠ દિવસ અનશન પાલન કરીને સમાધિપૂર્વક પચ્ચીસ લાખ વર્ષોંનું આયુ પૂર્ણ કરી મમતા રહિત પણે મૃત્યુ પામ્યા. ત્યાંથી પ્રાણત નામના દેવલામાં મહદ્ધિક દેવ થયા ત્યાંથી છેલ્લા તીથકર શ્રી વર્ધમાન સ્વામી થયા. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ ૩) શ્રી વીતરાગ સ્તેાત્ર પ્રકાશ-૧૭ स्वकृतं दुष्कृतं गर्हन् सुकृतं चानुमोदयन् । नाथ ! वचरणौयामि शरणं शरणोज्झितः ॥१॥ ૨૦૩ હે નાથ ! કરેલાં દુષ્કૃત્યેાની ગર્હા કરતે અને કરેલાં સુકૃતની અનુમાઇના કરતા અન્યના શરણથી રહિત એવા હુ' આપના ચરણાના શરણને અંગીકાર કરું છું. (૧) मनोवाक्काय जे पापे, कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥२॥ હું ભગવન્ ! કરવા કરાવવા અને અનુમેદવા વડે, મન-વચન કાયાથી થયેલા પાપથી જે દુષ્કૃત લાગ્યું છે. તે ફરીથી નહી કરવાપૂર્ણાંક મિથ્યા થાઓ. (૨) यत्कृतं सुकृतं किंचिद् रत्नत्रितयगोचरम्, । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यमि ॥३॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમાધિ મરણ હે નાથ રત્નત્રયીના માર્ગને માત્ર અનુસરવાવાળું એવું જે કઈ સુકૃત મેં કર્યું હોય તે સર્વની હું અનુમોદના કરું છું. (૩) સર્વેમાનાં, ચા થોડા િTr: . अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥४॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વિષે જે જે અરિહંતપણું, સિદ્ધપણું, પંચાચાર પાળવામાં પ્રવીણપણું, સૂત્રોનું ઉપદેશપણું અને રત્નત્રયીનું સાધકપણું વગેરે જે જે ગુણો છે તે તે ગુણની અનુમોદના કરું છું. (૪) त्वां त्वत्फलभूलान् सिद्धान् त्वच्छासनरतान मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥५॥ હે ભગવન્! ભાવ અરિહંત એવા આપનું, આપનાં ફળભૂત (અરિહતેનું ફળ સિદ્ધ છે) સર્વ કર્મથી મુક્ત થયેલા અને લેકના અગ્ર ભાગ ઉપર રહેલા સિદ્ધ–ભગવંતોનું, આપના શાસનમાં રક્ત થએલા મુનિવરોનું અને આપના શાસનનું શરણ મેં ભાવથી સ્વીકાર્યું છે. (૫) क्षमयामि सर्वान्सत्त्वान् , सर्वे क्षाम्यन्तु ते मयि ।। मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥३॥ હે નાથ ! સર્વ પ્રાણીઓને હું ખમાવું છું–ક્ષમા આપું છું. સર્વ. પ્રાણીઓ મને ખમા–મારા ઉપરના ફલેષને તજીને ક્ષમા આપો. આપના જ એક શરણને પ્રાપ્ત થયેલા અને તે સર્વને વિષે મૈત્રી હો. (૬) एकोऽहं नास्ति मे कश्चिन्न चाहमपि कास्यचित् । त्वदरिघ्रशरणस्थस्य, मम दैन्यं न किचन ॥७॥ હે નાથ ! હું એકલું છું, મારું કઈ નથી અને હું પણ કેઈને નથી, છતાં પણ આપના ચરણના શરણમાં રહેલા મને કઈ પણ દીનતા નથી. (૭) यावन्नान्पोमि एदवी, परां त्वदनुभावजाम् । તાવન્મચિ સાથે, મા મુન્ન: ફાઇi શ્રિતે ટા. હે વિશ્વવત્સલ! આપના પ્રભાવથી મળનારી ઉત્કૃષ્ટ પદવી-મુક્તિ સ્થાન, મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપના શરણે આવેલા મારા ઉપર શરણ્યપણાને-શરણને ઉચિત પાલકપણાને મુકશે નહિ. (૮) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અંતિમ સાધના સૂત્રાદિ (૪) મ7–પચક્ષો મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંદીને પિતાને તથા પરને સમરણ કરવા અર્થે ભક્ત પરિણા હું કહું છું. ૧ સંસારરુપી ગહન વનમાં ભમતાં પીડાએલા છ જેના આશરે મેક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખું સુખને આપનારું જૈન શાસન જયવંતુ વતે છે. ૨ દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને સપુરૂષેએ શાશ્વત સુખને એક રસીક એવા અને જ્ઞાનને વશવતી થવું જોઈએ. ૩ જે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા યોગ્ય થવાનું છે, તે માટે પંડિત પુરૂષ ઉપસર્ગ હિત મોક્ષનું સુખ વાંછે છે. ૪ પંડિત પુરુષો માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સયું. (અર્થાત્ તે સુખનું કામ નથી) ૫ જિનવચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વતાસુખનું સાધન જે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાળવા વિશે ઉદ્યમ કર. ૬ તે જિનેશ્વરએ કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ને તપ તેઓનું જે આરાધન તે જ અહિ આજ્ઞાનું આરાધન કહેલું છે. ૭ દિક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આમા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતા કે સંપૂર્ણ આરાધકપણું પામે. ૮ મરણરૂપી ધર્મ નથી એવા ધૈર્યવંત (વીતરાગે)એ તે ઉદ્યમવંતન મરણ ૧ ભક્ત પરિણા મરણ, ૨ ઇંગિની મરણ, અને ૩ પાદપિપગમ મરણ એમ ત્રણ પ્રકારે કહેલું છે. ૯ ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છે –૧ સુવિચાર અને ૨ અવિચાર, સંલેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું સવિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ જાણવું) ૧૦ પરાક્રમ રહિત સાધુને સંલેખન કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિક્ષા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણને યથામતિ હું કહીશ. ૧૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમાધિ મરણ ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકૃત (અતીચાર)ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગ રહિત મરણ ગ્ય છે. ૧૨ ' ઉપશમ સુખને વિષે અભિલાષવાળ, શાક અને હાસ્ય રહિત, પિતાના જીવિતને વિષે આશા રહિત, વિષય સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિશે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલે છે એવો (ભક્ત પરિજ્ઞા મરણને ચગ્ય છે.) ૧૩ મરણની અવસ્થા નિશ્ચ કરી છે જેણે, વ્યાધિગ્રસ્ત અને જાણ્યું છે સંસારનું નિર્ગુણપણું જેણે એ ભવ્ય અતિ અથવા ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને ચગ્ય જાણ. ૧૪ વ્યાધિ જરા અને મરણરૂપી મગરવાળો, નિરંતર જન્મરૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનારો સંસારરૂપી સમુદ્ર ઘણે દુરંત છે, એ ખેદની વાત છે. ૧૫ પશ્ચાતાપથી પીડાએલ, ધર્મ પ્રિય છે જેને, દેષને નિંદવાને તૃષ્ણવા, તથા દેષ અને દુરશીલપણું વડે પણ સહિત એવા પાસથદક પણ અણસણને યોગ્ય છે. ૧૬ આ અણશણ કરીને હર્ષ સહિત વિનય વડે ગુરૂના ચરણકમળ આગળ આવી હસ્તકમલ મુકુટ પેઠે કપાળે લગાડી ગુરૂ વાદીને આ પ્રમાણે કહે. ૧૭ હે સંપુરૂષ ! ભક્ત પરિણારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયામક ગુરૂ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને હું ઈચ્છું છું. ૧૮ દયારૂપ અમૃત રસથી સુંદર તે ગુરુ પણ તેને કહે છે કે હે વત્સ!) આલણ લઈ, વ્રત ઉચરી, સર્વને ખમાવવાપૂર્વક, ભક્ત પરિણા અણુશણને અંગીકાર કર. ૧૯ ઇરછે એમ કહીને ભક્તિ અને બહુમાન વડે શુદ્ધ સંકલ્પવાલો, ગએલા અનર્થવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંદીને. ૨૦ પિતાના શલ્યને ઉદ્ધવાને ઇચ્છ, સંવેગ (ક્ષને અભિલાષ) અને ઉદ્વેગ (સંસાર છોડવાની ઈચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાળા શુદ્ધિને માટે જે કંઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. ૨૧ હવે તે આલોયણને દેષે કરીને રહિત, બાળકની જેમ બચપણના વખતથી જેવું આચરણ ક્યું હોય તેવું સમ્યક્ પ્રકારે આલેચન કરે. રર Page #236 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ २०७ આચાર્યના સમગ્ર ગુણે સહિત આચાર્યું પ્રાયશ્ચિત આપે કે, સમ્ય પ્રકારે તે પ્રાયશ્ચિતતપ આદરીને નિર્મલભાવવાલો તે શિષ્ય ફરીને કહે. ૨૩ દારૂણ દુઃખરૂપ જલચર જીવોના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિવિદન વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મૂકે. (સ્થાપ) ૨૪ જેણે કેપને ખંડો છે તે અખંડ મહાવ્રતવાલો તે અતિ છે, તે પણ પ્રવ્રજ્યા વ્રતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. ૨૫ સવામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરો વિધિ વડે બજાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યંત ચારિત્ર પાલીને તે પણ ગુરૂને એ પ્રમાણે જણાવે છે. ર૬ જેણે અતિચાર સહિત ત્રત પાસું તથા આકુટ્ટી (કપટ) દંડે વ્રત ખંડયું એવા પણ સમ્યફ ઉપસ્થિત થએલા તેને (શિષ્યને) ઉપસ્થાપના કહી છે. ર૭ ત્યાર પછી મહાવીરૂપ પવના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાવ્રતની આરોપણ કરે. ૨૮ ' હવે દેશવિરતિ શ્રાવ સમક્તિને વિષે રક્ત અને જિનવચનને વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવ્રતા મરણ વખતે આરોપણ કરાય છે. ર૯ | નિયાણું રહિત અને ઉદાર ચિત્તવાલ, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે રામ રાય જેનાં એવો તે ગુરૂની, સંઘની અને સાઘર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. ૩૦ પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિનબિંબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીર્થમાં અને તીર્થકરની પ્રજાને વિશે શ્રાવક પોતાના દ્રવ્યને વાપરે. ૩૧ જે તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળા, વિરુદ્ધ મન (વચન) અને કાયાવાલા, સ્વજન કુટુંબના અનુરાગરહિત, વિષય ઉપર ખેદવાળો અને વૈરાગ્યવાળો. ૩૨ તે શ્રાવક સંથારા રૂપ દીક્ષા અંગીકાર કરે અને નિયમ વડે દેષ રહિત સર્વવિરિતિરૂપ પાંચ મહાવ્રતે પ્રધાન સામાયિક ચારિત્રને અંગીકાર કરે. ૩૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ २०८ સમાધિ મરણ હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનાર અને મહાવ્રતને અંગીકાર કરનારો જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળે દેશ વિરતિ શ્રાવક. ૩૪ મોટા ગુણો વડે મહાન ગુરૂના ચરણ કમલમાં મસ્તક વડે નમસ્કાર કરીને કહે છે કે હે ભગવન! તમારી અનુમતિથી ભક્ત પરિજ્ઞા અણુશણ હું અંગીકાર કરું છું. ૩૫ આરાધના વડે તેને (અણસણ લેનારને) અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્ત વડે જાણીને, આચાર્ય અણસણ લેવરાવે, નહિ તે નિમિત્ત જોયા વિન લેવાય તે) દોષ લાગે. ૩૬ ત્યાર પછી તે ગુરૂ ઉશ્કેટાં સર્વ પ્રત્યે પોતાના શિષ્યને દેખાડીને ત્રણ પ્રકારના આહારનાં જાવજુ જીવ સુધી પચ્ચકખાણ કરાવે. ૩૭ તે (ઉત્કૃષ્ટ દ્રવ્યને) જોઈને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે એમ કે જીવ ચિંતવે; કઈ જીવ દ્રવ્યની ઈચ્છા હોય તે ભોગવીને સંવેગ પામે છતાં એ પ્રમાણે ચિંતવે. ૩૦ શું મેં ભેળવીને છાંડયું નથી, જે પવિત્ર પદાર્થ હોય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તત્પર થઈને શુભ ધ્યાન કરે; જે વિષાદ પામે તેને આવી ચેયણ (પ્રેરણા) આપવી. ૩૯ ઉદરમલની શુદ્ધિને અર્થે સમાધિ પાન (સાકર વિગેરેનું પાણી) એને સારું હોય, તે તે મધુર પાણી પણ તેને પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. ૪૦ એલચી, તજ, નાગકેસર અને તમાલપત્ર સાકરવાલું દૂધ કહીને ટાઢ કરી પાઈએ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછી-૪૧ ફેફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમ કે એ રીતે ઉદને અગ્નિ હેલવાવાથી આ (અણુશણ કરનારો) સુખે સમાધિ પામે છે. કર અણશણ કરનાર તપસ્વી જાવજજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ) ને અહીં સિરાવે છે, એમ નિજામણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. ૪૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૦૯ - તે (તપસ્વી)ને આરાધના સંબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે માટે સર્વ સંઘે બસે છપન્ન શ્વાસે શ્વાસને કાઉસ્સગ કર. ૪૪ ત્યાર પછી તે આચાર્ય સંઘના સમુદાયમાં ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષક (તપસ્વી)ને ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરાવે. ૪૫ અથવા સમાધિને અર્થે ત્રણ પ્રશ્નારના આહારને સાગારપણે પચછે. ત્યાર પછી પાણીને પણ અવસરે સિવે. ૪૬ ત્યાર પછી મસ્તક નમાવી પોતાના બે હાથને મસ્તકે મુકુટ સમાનકરીને તે (અણશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. ૪૭ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણ ઉપર મેં જે કઈ કષાય ર્યા હોય, તે સર્વે હું વિવિધ (મન, વચન, કાયા વડે) ખમાવું છું. ૪૮ હે ભગવન્! મારા સર્વે અપરાધના પદ (વાંક),હું નમાવું છું માટે મને ખમો હું પણ ગુણના સમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. ૪૯ આ રીતે વંદન, ખામણ અને સ્વનિંદાઓ વડે સે ભવનું ઉપાજેલું કર્મ એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. ૫૦ હવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા, જિનવચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મહાર તે (અણસણ કરનાર)ને. પ૧ અણશણની આરાધનાના લાભથી પિતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને ઓળંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. પર વધ્યું છે કુહ (કદાગ્રહ) રૂપી મૂલ જેનું એવા મિથ્યાત્વને મૂલથકી ઉખેડી નાંખી હે વત્સ!પરમતત્ત્વ એવા સમ્યકત્વને સૂત્રનીતિએ વિચાર.૫૩ વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. ૫૪ સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉદ્યમવંત થ, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્મ સમક્ષ કર. પપ મેહ વડે કરીને મોટા અને શુભકમને વિષે શલ્ય સમાન નિયાણ - ૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમાધિ મરણ શલ્યને તું ત્યાગ કર, અને મુનીદ્રોના સમૂહમાં નિંદાએલ ઇદ્રિય રૂપી મૃગેંદ્રોને તું દમ. પ૬ નિર્વાણ સુખમાં અંતરાયભૂત, નરકદિને વિષે ભયંકર પાતકારક અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કયા રૂપી પિશાચેને હણ. પ૭ - કાલ નહિ પહોંચતે અને હમણાં ધેડું ચારિત્ર બાકી રહે છે, મોહ રૂપી મહા વૈરીને વિદારવાને માટે ખગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાંભલ. ૨૮ સંસારના મૂળ બીજભૂતમિથ્યાત્વને સર્વ પ્રકારત્યાગ કર સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલો થઈ, નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. પ૯ જેમ માણસે પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મનવાલો કુધર્મ થકી સુખની ઈચ્છા કરે છે. ૬૦ જ તીવ્ર મિથ્યાત્વ જેને જે મહા દોષ કરે છે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણ સર્પ પણ કરતા નથી. ૬૧ મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળા સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તુર મણિ નગરીને દત્તરાજાની પેઠે તીવ્ર દુખ આ લોકમાં જ પામે છે. ૬૨. સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રમાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. ૬૩ જેવો તું પદાર્થના ઉપર અનુરાગ કરે છે, પ્રેમનો અનુરાગ કરે છે અને સદગુણના અનુરાગને વિષે રક્ત થાય છે. તે જ જિનશાસનને વિષે હમેંશાં ધર્મના અનુરાગ વડે રક્ત થા. ૬૪ સમ્યકત્વથી ભ્રષ્ટ તે સર્વથી ભ્રષ્ટ જાણવા, પણ ચાત્રિથી ભ્રષ્ટ થયેલા બધાથી ભ્રષ્ટ થતો નથી, કેમ કે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. ૬પ દર્શન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણો, કારણ કે સમ્યવથી પડેલાને મેક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સમતિથી રહિત જીવ મોક્ષ પામતા નથી. ૬૬ શુદ્ધ સમક્તિ છતે અવિરતિ જીવ પણ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. જેમ આગામી કાળમાં કલ્યાણ થવાનું છે જેમનું એવા હરિ Page #240 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૧૧ વંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણક વિગેરે રાજાઓએ તીર્થકર નામક ઉપાર્જન કર્યું તેમ. ૬૭ નિર્મલ સકવવાળા જવા કલ્યાણની પરંપરાને પામે છે. કેમ કે) સમ્યગ દશર્ન રૂપી રન સુર અને અસુર લોકને વિષે અમૂલ્ય છે. ૬૮ - ત્રણ લોકની પ્રભુતા પામીને પણ કાળે કરીને જીવ પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષચ સુખવાલું મેક્ષ પામે છે. ૬૯ ૧ અરિહંત, રસિદ્ધ, ૩ ચૈત્ય, (જિન પ્રતિમા) ૪ પ્રવચન–સિદ્ધાંત, ૫ આચાર્ય, ૬ અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કરણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કર. ૭૦ એકલી જિનભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ એવા સુખોની પરંપરા થાય છે. ૭૧ વિદ્યા પણ ભક્તિવતને સિદ્ધ થાય છે અને ફલને આપનારી થાય છે. તો વળી શું મોક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય? ૭૨ તે આરાધનાઓના નાયક વિતરાગ ભગવાનની જે માણસ ભકિત ન કરે તે માણસ ધણ પણ ઉઘમ કરતા ડાંગરને ઊખર ભૂમિનાંવાવે છે.૭૩ આરાધકની ભક્તિ ન કરતે છતાં પણ આરાધનાને ઈ છતો માણસ બી વિના ધાન્યની અને વાદળાં વિના વરસાદની ઇરછા કરે છે. ૭૪ રાજગૃહ નગરને વિષે મણિઓર શેઠને જીવ જે દેડકો થયે હતે તેની જેમ શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પતિ કરે છે. ૭૫ આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત રકા વિના, વિશુદ્ધ લેશથી સંસારના ક્ષય કરનાર નવકારને તું મુકતે નહિ. ૭૬ મરણની વખતે જે અરિહંતને એક પણ નમસ્કાર થાય તો તે સંસારને નાશ કરવાને સમર્થ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ૭૭ માઠાં કર્મ કરનાર મહાવત, જેને ચાર કહીને ભૂલીએ ચઢાવેલ, તે પણ “નમો જિણાણું” એમ કહેત શુભ ધ્યાને વર્તતે કમલપત્રના જેવી આંખવાલે યક્ષ થ. ૭૮ ; ભાવ નમસ્કાર હિત, નિરર્થક દ્રવ્યલિંગે જીવે અનંતી વાર પ્રહણ કર્યો અને મૂકયાં છે. ૭૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમાધિ મરણ આશાધના રૂપ પતાકા લેવાને નમસ્કાર હાથરૂપ થાય છે, તેમજ સદ્દગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. ૮૦ અજ્ઞાની ગોવાલ પણ નવકાર આરાધીને મરણ પામે તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠીપુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયે. ૮૧ જેમ સારી રીતે આરાધેલી વિઘા વડે પુરૂષ, પિચાશને વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન મનરૂપી પિચાશને વશ કરે છે. ૮૨ જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે આરાધેલા જ્ઞાન વડે મનરૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. ૮૩ જેમ માંકડે ક્ષણમાત્ર પણ નિશ્ચલ રહી શકતો નથી, તેમ વિષયના આનંદ વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ (નિશ્ચલ) રહી શકતું નથી.૮૪ તે માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દેરીથી બાંધેલો કરીને શુભ ધ્યાનને વિષે રમાડ. ૮૫ જેમ દેરા સહિત સંય કચામાં પડી હોય તે પણ ખવાતી નથી, તેમ (શુભ ધ્યાનરૂપી) દેરા સહિત જીવ પણ સંસારને વિષે પડે હોય તે પણ નાશ પામતે નથી. ૮૬ જે લૌકિક કે વડે ચવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામ્યો, તે જિનેશ્વર ભગવાને કહેલા સૂત્રવડે જીવ મરણના દુ:ખથી છુટે એમાં શું કહેવું ? ૮૭ અથવા ઉપશમ, વિવેક, સંવર એ પદના સાંભળવા (સ્મરણ) માત્ર તેટલા જ) શ્રુતજ્ઞાનવાળા ચિલાતીપુત્રજ્ઞાન તેમજ દેવપણું પામ્યું. ૮૮ જીવના ભેદને જાણીને જાવજજીવ પ્રયત્નવડે સમ્યક મન, વચન, કાયાના ગવડે છે કાયના જીવને વધુને ત્યાગ કર. ૮૯ જેમ તને દુઃખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુઃખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદરવડે ઉપયુકત (સાવધાન) થઈ આત્મવત્ દરેક જીવને માનીને તું દયાને કર. ૯૦ જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઉંચું નથી અને આકાશથી કેઈમેટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. ૯૧ આ જીવ સર્વ જી સાથે સર્વ પણ (સઘળાએ) સંબંધ પામ્યો છે. તેથી જેને મારતે સર્વ સંબંધિઓને મારે છે. ૯૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ અતિમ સાધના સૂત્રાદિ ૨૧૩ જીવને વધ તે આપણે જ વધ જાણ અને જીવની દયા તે આપણું જ દયા છે, તેથી આત્માના સુખને ઇચ્છતા જીએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. ૯૩ - ચાર ગતિમાં રખડતા જીવને જેટલાં દુઃખો થાય છે તે સર્વે હિંસાનાં ફલ છે એમ સુક્ષમ બુદ્ધિથી જાણ. ૯૪ - જે કંઈ મેટું સુખ, પ્રભુપણું, જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે, નિરોગપણું, સૌભાગ્યપણું, તે તે સર્વે અહિંસાનું ફલ સમજવું. લ્પ - સુસુમારે દ્રહને વિષે ફેંકાએલે છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણવડે દેવતાનું સાનિધ્ય પામે. ૯૬ | સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નવડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરૂષે પણ ભાષાના દેલવડે (અસત્ય ભાષણવડેકર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે - ૧ અછતાનું પ્રગટ કરવું, જેમ આમા સર્વત છે, ૨. બીજો અર્થ કહેવો, જેમ ગે શબ્દ શ્વાન. ૩. છતાને ઓળવવું જેમ આત્મા નથી. ઇનિંદાનું કરવું, જેમ ચાર ન હોય તેને ચાર કહેવો. ૯૭ વળી હાસ્ય વડે, ક્રોધ વડે, લોભ વડે, અને ભય વડે તે અસત્ય ન બેલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. ૯૮ સત્યવાદી પુરૂષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરૂની પેઠે લોકને પૂજવા ગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલે લાગે છે. ૯ જટાવંત હોય અથવા શિખાવત હોય, મુંડ હોય, વલ્કમ (ઝાડની છાલનાં વસ્ત્રો પહેરનાર હોય અથવા નગ્ન હોય તો પણ અસત્યવાદીઓ લેકને વિષે પાખંડી અને ચંડાલ કહેવાય છે. ૧૦૦ એક વાર પણ બેલેલું જૂઠું ઘણા સત્ય વચનેને નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન વડે વસુ રાજા નરકને વિષે પડો. ૧૦૧ - હે ધીર ! થોડું કે વધારે પારકું ધન (જેમકે) દાંત ખેતરવાને માટે એક સળી માત્ર પણ, અદત્ત (આપ્યા વિના) લેવાને વિચાર ન કર. ૧૦૨ વળી જે પુરૂષ (પારકું) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરૂષ પૈસાને માટે જીવને ત્યાગ કરે છે, પણ પિતાને મેલતો નથી. ૧૦૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમાધિ મરણ તેથી છવાયા રૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત્ત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધર ભગવાને તે નિષેધ્યું છે, તેમજ લેક વિરૂદ્ધ અને અધર્મ છે. ૧૦૪ ચેર પરલોકમાં પણ નરક તિર્યને વિષે ઘણું દુઃખ પામે છે, મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પીડા થાય છે. ૧૦૫ ચેરીથી નિવલે શ્રાવકને પુત્ર જેમ સુખ પામે, કઢી નામની ડોશીને ઘેર ચાર પેઠા. તે ચોરીના પગોને વિષે ડોશીએ અંગુઠે મેર પિંછવડે ચિતર્યો તે એંધાણ નિશાની) એ રાજાએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માર્યા. ૧૬ નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કર, અને કામને ઘણું દેષથી ભરેલો જાણીને હંમેશા જીત. ૧૦૭ ખરેખર જેટલા દે આ લેક અને પરલોકને વિષે દુઃખના કરનારા છે, તે બધા દોષને મનુષ્યની મિથુનસંજ્ઞા લાવે છે. ૧૦૮ રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપ બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરૂપ રાષવાલા. ૧૦૯ લજજારૂપ કાંચળીવાળા, અહંકારરૂપ દાઢવાળા અને દુઃસહ દુઃખકારક વિષવાલા કામરૂપી સપ વડે ડસાયેલા માણસે પરવશ થએલા દેખાય છે. ૧૧૦ રદ્ર નરકની વેદનાઓ અને ઘર સંસાર સાગરનું વહન કરવું તેને તે જીવ પામે છે, પરંતુ કામિત સુખનું તુછપણું જેતે નથી. ૧૧૧ - જેમ કામના સેંકડે બાણવડે વિધાએલ અને વૃદ્ધ થએલ. વાણીઓ રાજાની રસીએ પાયખાનાના ખાળની અંદર નાંખે ને અનેક દુર્ગધને સહન કરતો ત્યાં રહ્યો. ૧૧૨ કામાસક્ત માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતા નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત બાળકને જન્મ આપનારી પોતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રકત થએલો રહ્યો. ૧૧૩ કંદર્પથી વ્યાપ્ત અને દેષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિષે જેણે કામ કલહ પ્રેર્યો છે એવા પ્રતિબંધને (આસક્તિને) સ્વભાવથી જોતા એવા તમે છેડી દે. ૧૧૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ ફિર હણાયેલી એક સાપણ ધામ વિય, અંતિમ સાધના સૂવાદિ ૨૧૫ વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પાડે છે. ૧૧૫ સ્ત્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે કે—સ્ત્રીઓ નીચગામીની, (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી) સારા સ્તનવાળી, નદી પક્ષે–સુંદર પાણીને ધારણ કરનારી) દેખવા યોગ્ય સુંદર અને મંદ ગતિવાળી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરૂષ)ને પણ ભેદી નાંખે છે. ૧૧૬ અતિશય પરિચયવાલી, અતિશય પ્રિય, વળી અતિશય પ્રેમવંત એવી પણ સ્ત્રીઓરૂપ સાપને વિષે ખરેખર કોણ વિશ્વાસ કરે. ૧૧૭ | હણાએલી આશાવાળી (તે સ્ત્રીઓ) અતિ વિશ્વાસવંત, ઉપકારને વિશે તત્પર, ને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. ૧૧૮ સુંદર દેખાવવાળી, સુકુમાર અંગવાળી અને ગુણથી(દેરીથી)બંધા એવી નવજાઈની માલા જેવી સ્ત્રીઓ પુરૂષના હદયને હરણ કરે છે. ૧૧૯ પરંતુ દર્શનની સુંદરતાથી મોહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા, કણેરની વધ્ય (વધ્ય પુરૂષને ગળે પહેરાવવામાં આવતી) માલાની પેઠે પુરૂષને વિનાશ આપે છે. ૧૨૦ સ્ત્રીઓનું દર્શન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સર્યું. માલાની ગંધ પણ સુગંધી હોય છે, પણ મર્દન વિનાશરૂપ થાય છે. ૧૨૧ સાકેત નગરને દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયે, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંક અને તે નદીમાં બૂડ્યો. ૧૨૨ શ્રી શેકની નદી, દુરિતની (પાપની) ગુફ, કપટનું ઘર, કલેશની કરનારી, વૈયરૂપી અગ્નિને સળગાવવાને અરણીના લાકડા સમાન, દુઃખની ખાણ અને સુખની પ્રતિપક્ષી છે. ૧૨૩ કામના બાણના વિસ્તારવાળા મૃગાક્ષીઓ (સ્ત્રીઓ)નાં દષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ જાણનાર કે પુરૂષ સભ્ય પ્રકારે નાશી જવાને સમર્થ થાય? ૧૨૪ - અતિ ઉંચા અને ઘણાં વાદલાંવાલી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પધર (સ્તન)વાળી સ્ત્રીઓ પુરૂષના મેહ વિષને વધારે છે. ૧૨૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ તેથી દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિની જેવી તે સ્ત્રીઓની દૃષ્ટિના તમે ત્યાગ કરે; કેમકે સ્ત્રીનાં નેત્રમાણ ચારિત્રરૂપી પ્રાણાના નાશ કરે છે. ૧૨૬ સ્ત્રીની સાખતથી અલ્પ સત્યવાલા મુનિનુ પણ મન અગ્નિથી મીણુ ઓગળી જાય તેમ ખરેખર જલદી ઓગળી જાય છે. ૧૨૭ ૨૧૬ જો સ સંગના પણ ત્યાગ કરનાર અને તપવડે પાતળા અંગવાળા હાય તાપણ કેાશાના ઘરમાં વસનાર (સિંહ ગુફાવાસી) માંનની જેમ સ્ત્રીના સંગથી મુનિએ ચલાયમાન થાય છે. ૧૨૮ શુંગારરૂપી કલ્લાલવાળી, વિલાસરૂપી ભરતીવાળી, અને યૌવનરૂપી પાણીવાળી શ્રીરૂપી નદીમાં જગતના કયા કયા પુરૂષો નથી ડુબતા ? ૧૨૯ ધીર પુરૂષો વિષયરૂપ જલવાલા, મેાહરૂપી કાદવવાલા, વિલાસ અને અભિમાનરૂપી જલચરાથી ભરેલા, અને મદરૂપી મગરવાળા, ચૌવનરૂપી સમુદ્રને તરી ગયા છે. ૧૩૦ કરવા કરાવવા અને અનુમેદવારૂપ ત્રણ કરણવડે અને મન, વચન અને કાચાના જોગાવડે અભ્યતર અને બાહ્ય એવા સવે સગાને તું ત્યાગ કર્યું. ૧૩૧ સૉંગના (પરિગ્રહના) હેતુથી જીવ હિ'સા કરે છે, જૂહુ ખેલે છે, ચારી કરે છે, થુન સેવે છે, અને પિરમાણુ રહિત મૂર્છા કરે છે (પરિગ્રહનું પરિમાણ કરતા નથી.) ૧૩૨ પરિગ્રહ મોટા ભયનુ કારણ છે, કારણ કે પુત્રે દ્રવ્ય ચારે છતે શ્રાવક ચિક શેઠે મુનિપતિ મુનિને વહેમથી પીડા કરી. ૧૩૩ સવ' (બાહ્ય અને અભ્યંતર) પરિગ્રહથી મુક્ત, શીતલ પરિણામવાળા, અને ઉપશાંત ચિત્તવાળા પુરૂષ નિર્લોભપણાનું (સંતાષનું) જે સુખ પામે છે તે સુખ ચક્રવતી પણ પામતા નથી. ૧૩૪ શલ્ય રહિત મુનિનાં મહાત્રતા, અખંડ અને અતિચાર રહિત હાય તે મુનિના પણ મહાવ્રતા, નિયાણુ શલ્યવડે નાશ પામે છે. ૧૩૫ તે (નિયાણુ શલ્ય) ૧ રાગગતિ, ૨ દ્વેષગર્ભીિત અને ૩ માહુગભિ ત, ત્રણ પ્રકારે થાય છે; ધર્મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરે તે મહગભિ ત નિયાણું સમજવું, રાગને લીધે જે નિયાણુ કરવું તે રાગગભિ ત અને દ્વેષને લીધે જે નિયાણું કરવું તે દ્વેષગભિ ત જાણવુ. ૧૩૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂવાદિ ૨૧૭ રાગ ગર્ભિત નિયાણાને અંગે ગંગદત્તનું, દ્વેષ ગભિત નિયાણાને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીને જીવ)નું, અને મેહ ગર્ભિત નિયાને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૩૭ જે મેક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણરૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈડૂર્ય રતનને નાશ કરે છે. ૧૩૮ દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બધિ બીજનો લાભ એટલી વસ્તુની પ્રાર્થના કરવી, તે સિવાય બીજુ કંઈ માગવા યોગ્ય નથી. ૧૩૯ - નિયાણ શલ્યનો ત્યાગ કરી, રાત્રિભોજનની નિવૃત્તિ કરી,પાંચ સમિતિ ત્રણ ગુપ્તિવડે પાંચ-મહાવ્રતની રક્ષાને કો મોક્ષ સુખને સાધે છે. ૧૪૦ ઇદ્રિને વિષયમાં આસકત સુશીલ ગુણરૂપ પછાં વિનાના અને છેદાએલી પાંખવાલા પક્ષીની જેમ સંસારસાગરમાં પડે છે. ૧૪૧ જેમ શ્વાન (કુતરો) સુકાઈ ગયેલા હાડકા ચાટતે થકે તેના રસને પામતો નથી અને પિતાના) તાળવાને રસ શાષવે છે, છતાં તેને ચાટતે તે સુખ માને છે. ૧૪૨ - તેમ સ્ત્રીઓના સંગને સેવનાર પુરૂષ કંઈ પણ સુખ પામતે નથી, તે પણ તે બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. ૧૪૩ સારી રીતે શોધવા છતાં જેમ કેળના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઇંદ્રિયના વિષયમાં ઘણું શોધતાં છતાં સુખ મળતું નથી. ૧૪૪ શ્રેત્ર ઇદ્રિય વડે પરદેશ ગએલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગવડે મથુરાને વાણિયે, ઘાણને વશે (ગંધ પ્રિય) રાજપુત્ર અને જીહા સે સદાસ રાજા હણાય. ૧૪૫ સ્પર્શ ઈદ્રિયવડે દુષ્ટ માલિકાને રાજા નાશ પામે અકેક વિષયે તે નાશ પામ્યા તે પાંચેઇટ્રિમાં આસક્ત હોય તેનું શું? ૧૪૬ વિષયની અપેક્ષા કરનારે જીવ દસ્તર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષયથી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રને તરે છે. (આ ઉપર) રત્નાદ્વીપની દેવીને મળેલા (જિનપાલિત અને જિનરક્ષિત નામના) બે ભાઈઓનું દષ્ટાંત કહ્યું છે. ૧૪૭ રાગની અપેક્ષા રાખનારા છ ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિદન વિના (ઈચ્છિતને) પામ્યા છે, પ્રવચનને સારને પામેલા Page #247 -------------------------------------------------------------------------- ________________ છે તે લાભ ૨૧૮ સમાધિ મરણ જીએ રાગની અપેક્ષા વિનાના થવું. ૧૪૮ વિષયમાં આસક્તિ રાખતા જીવે ઘર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયમાં આસક્તિ વિનાના છ સંસારરૂપી અટવીને ઓલંગી જાય છે. ૧૪૯ તેથી હે ધીર પુરૂષ! ધીરજરૂપી બળવડે દર્દીત (દુખે દમાય તેવા) ઇદ્રિરૂપ સિહોને દમ; તેથી કરીને અંતરંગ વૈરીરૂપ રાગ અને દ્વેષને જય કરનાર તું આરાધના પતાકાને સ્વીકાર કર. ૧૫૦ કેધાદિકના વિપાકને જાણીને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ ! તું પ્રચતન વડે કષાયરૂપ કલેશને નિગ્રહ કર. ૧૫૧ જે ત્રણ જગતને વિષે અતિ તીવ્ર દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વે અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. ૧૫ર કોવિડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવડે પંડરજા (પાંડુ આર્યા) અને લેભવડે લોહનંદાદિ દુઃખ પામ્યા છે. ૧૫૩ આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થએલા ચિત્તને વિષે, જેમ તરસ્યા માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈને કહે છે. ૧૫૪ હે ભગવન્! હું ભવરૂપી કાદવને ઓળંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઈચ્છું છું, આપે છે જેમ કહ્યું કે હું તેમ કરું છું. એમ વિનયથી નમેલો તે કહે છે. ૧૫૫ - જે કઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદને અથવા તૃષા વિગેરે પરિષહે તેને ઉત્પન્ન થાય. ૧૫૬ નિર્યામક, ક્ષપક (અનશન કરનાર) ને નિગ્ધ, મધુર, હર્ષદાયી હૃદયને ગમતું, અને સાચું વચન કહેતા શિખામણ આપે. ૧૫૭ હે સત્ પુરૂષ! તેં ચતુર્વિધ સંઘની વચ્ચે મોટી પ્રતિજ્ઞા કરી હતી કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. ૧પ૮ અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખાણને ભંગ કેણ કરે ? ૧૫૯ શિયાલણીથી અતિશય ખવાતા, ઘેર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાન વડે આરાધને પામ્યા. ૧૬૦ સિદ્ધાર્થ (મોક્ષ) છે પ્યારું જેને એવા ભગવાન સુકેસલ પણ પાન Page #248 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૧૯ ચિત્રકૂટ પર્વતને વિષે વાઘવડે ખવાતા મેક્ષ પામ્યા. ૧૬૧ ગેકુલમાં પાદપગમ અણશણ કરનાર ચાણક્ય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં છાણથી બળાયાછતાંત્તિમાર્થ(આરાધકપણાને)પામ્યા. ૧૬૨ છે. તે કારણથી હે ધીર પુરૂષ! તું પણ સત્વને અવલબીને ધીરતા ધારણ કર અને સંસારરૂપી મહા સમુદ્રનું નિર્ગુણપણે વિચાર. ૧૬૩ જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળ, અનાદિ, દુઃખ રૂપી શ્વાપદ (જળચર જીવે) વડે વ્યાપ્ત, અને જીવને દુઃખને હેતુ એવો ભવ સમુદ્ર ઘણો કષ્ટદાયી અને રૌદ્ર છે. ૧૬૪ ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિષે લાખ ભાવમાં પામવાને દુર્લભ અ! સદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. ૧૬૫ એક વાર પ્રયતનવડે પળાતા આના પ્રભાવવડે, જે જન્માંતરને વિષે પણ દુઃખ અને દારિદ્રય પામતા નથી. ૧૬૬ આ ધર્મ અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વલી આ પરમ અમૃત સમાન છે. ૧૬૭ હવે (ગુરુના ઉપદેશથી) મણિમય મંદિરને વિષે સુંદર રીતે સ્કુરાયમાન જિન ગુણ રૂપ અંજન રહિત ઉદ્યોતવાળો વિનયવંત (આરાધક) પંચ નમસ્કારના મરણ સહિત પ્રાણ ત્યાગ કરે. ૧૬૮ - તે (શ્રાવક) ભક્ત પરિજ્ઞાને જઘન્યથી આરાધીને પરિણામની વિશુદ્ધિવડે સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવતા થાય છે. ૧૬૯ ઉત્કૃષ્ટપણે ભક્તપરિણા આરાધીને ગૃહસ્થ અચુત નામના બારમાં દેવલોકમાં દેવતા થાય છે, અને જે સાધુ હોય તો ઉત્કૃષ્ટપણે મેક્ષનું સુખ પામે છે અથવા તે સર્વાર્થસિદ્ધને વિષે જાય છે. ૧૭૦ એ રીતે યોગીશ્વરજિન વીરસ્વામીએ કહેલા કલ્યાણકારી વચનને અનુસારે કહેલા આ ભક્ત પરિણા પયન્નાને ધન્ય પુરૂ ભણે છે, ભાવે છે અને સેવે છે (તેઓ શું પામે તે હવેની ગાથામાં જણાવે છે.) ૧૭૧ મનુષ્ય ક્ષેત્રને વિષે ઉત્કૃષ્ટપણે વિચરતા અને સિદ્ધાંતને વિષે કહેલ એક સે સિત્તેર તીર્થકરોની પેઠે એક સે સિત્તેર ગાથાઓની વિધિપૂર્વક આરાધના કરીને આત્મા શાશ્વત સુખવાળા મેક્ષને પામે છે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમાધિ મરણ (9) 3સર–પંચમાં પાપ વ્યાપારથી નિવર્તવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થંકરના ગુણોનું ઉત્કીર્તન કરવા રૂપ ચઊંવિસા નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દેષની નિંદા રૂપ પ્રતિકમણ નામનું ચોથું આવશ્યક, ભાવ ઘા એટલે આત્માને લગેલા ભારે દૂષણ મટાડનાર કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણ નામનું છડું આવશ્યક નિર્ચો કરી કહેવાય છે. ૧ આ જિનશાસનમાં સામાયિક વડે નિચરિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવદ્યગને ત્યાગ કરવાથી અને નિરવદ્યોગને સેવવાથી થાય છે. ૨ દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસધ્ધ (લેગસ) વડે કરાય છે, તે વીસ જિનના અતિ અદ્દભૂત ગુણના કીતનરૂપ સ્તુતિવડે થાય છે. ૩ જ્ઞાનાદિક ગુણે, તે વડે યુક્ત ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરવા રૂ૫ ત્રીજા વંદન નામક આવશ્યક જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. ૪ વલી તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની) આશાતનાની નિંદાદિક વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે, તે પ્રતિકમણ વડે તે જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. ૫ ચારિત્રાદિકના જે અતિચારની પ્રતિકમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના એસડ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ્ગ નામના આવશ્યક વડે થાય છે. ૬ ગુણના ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામના છઠ્ઠી આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે અને વળી વીર્યાચારના અતિચારની સવું આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. ૭ ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, પ માળા, ૬ ચંદ્રમા, ૭ સૂર્ય, ૮ ધજા, ૯ કળશ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ સાગર, (દેવગતિમાંથી આવેલા તીર્થકરોની માતા) ૧૨ વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરેની માતા) ૧૨ ભવન દેખે, ૧૩ રત્નને ઢગલે અને ૧૪ અગ્નિ, એ ચૌદ સ્વ સર્વ તીર્થકરોની માતા તેઓ (તીર્થકરો. Page #250 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાઢિ ગર્ભ માં આવે ત્યારે દેખે. ૮ દેવન્દ્રો, ચક્રવર્તિ એ અને મુનીશ્વરાએ વાંદેલા મહાવીર સ્વામીને વાંદીને મેાક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. ચાર શરણ કરવા; પાપ કાર્યાની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમાદના કરવી આ ત્રણ અધિકારો મેાક્ષનાં કારણ છે, માટે નિર તર કરવા ચેાગ્ય છે. ૧૦ ૨૨૧ અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવ ંતે કહેલા સુખ આપનાર ધર્મ', આ ચાર શરણુ ચાર ગિતના નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. ૧૧ હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રામરાજી રૂપ અખ્તરે કરી ભયંકર (શાભાયમાન) તે આત્મા ઘણા હષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ પ્રમાણે કહે છે. રાગ અને દ્વેષ રૂપ શત્રુએના હણનાર, આઠ કર્માદિક શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક બૈરીઓને હણનાર અરિહ‘ત ભગવાન મારા શરણ હૈ।. ૧૩ રાજ્ય લક્ષ્મીના ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને યેગ્ય અરિહતા મને શરણ હૈ।. ૧૪ સ્તુતિ અને વ ંદનને યાગ્ય, ઈંદ્ર અને ચક્રવર્તીની પૂજાને ચેાગ્ય અને શાશ્વત સુખ પામવાને ચેાગ્ય અરિહંત મને શરણ હે।. ૧૫ બીજાના મનના ભાવને જાણનારા, ચેગીશ્વરા અને મહેદ્રોને ધ્યાન કરવા ચેાગ્ય, વળી ધર્માંકથી અરિહંત ભગવાન મને શરણ હા. ૧૬ સર્વ જીવાની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યાગ્ય, ( વળી ) બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરિહતા મને શરણુ હા. ૧૭ સમવસરણમાં બેસીને ચાત્રીસ અતિશયાને સેવવાપૂર્વક ધમ કથાને કહેતા અરિહતા મને શરણુ હૈ।. ૧૮ એક વાણી વડે પ્રાણીએના અનેક સંદેહાને એક કાળે છેદનારા અને ત્રણ જગતને ઉપદેશ આપતા અહિતા મને શરણ હૈ।. ૧૯ વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણેામાં સ્થાપતા, વળી જીવ લેાના ઉદ્ધાર કરતાં અરિહંત ભગવાન મને શરણ છે. ૨૦ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમાધિ મરણ અતિ અદ્દભૂત ગુણવાળા, પિતાના ચશરૂપ ચંદ્રવડે સર્વ દિગતને શોભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહંતને શરણપણે મેં અંગીકાર કર્યા છે. ૨૧ ઘડપણ અને મરણને સર્વથા ત્યાગ કરનાર, દુઃખથી પીડાએલાં સમસ્ત પ્રાણીઓને શરણભૂત અને ત્રણ જગતના લાકને સુખ આપનાર તે અરિહ તેને (મા) નમસ્કાર થાઓ. ૨૨ અરિહંતના શરણથી થએલ કમરૂપ મેલની શુદ્ધિ વડે પ્રગટયું છે, અતિ શુદ્ધ સ્વરૂપવંત સિદ્ધ પરમાત્માને વિષે બહુ માન છે જેને એ આમ નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દડા સમાન અંજલિ જોડીને હર્ષ સહિત (સિદ્ધનું શરણ) કહે છે. ૨૩ આઠ કર્મના ક્ષયથી સિદ્ધ થએલા, સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ સિદ્ધ થઈ છે જેમને એવા તે સિદ્ધો અને શરણ હે. ૨૪ ત્રણ ભુવનને મસ્તકે (સિદ્ધશિલાને વિષે) રહેલા, અને પરમપદ એટલે મોક્ષને પામેલા, અચિંત્ય બળવાલા, મંગળકારી સિદ્ધ પદમાં રહેલા અને અનંત સુખે કરી પ્રશસ્ત સિદ્ધો મને શરણ હે. ૨૫ રાગ દ્વેષ રૂપ શત્રને સ્કૂલમાંથી ઉડી નાખનાર, અમૂઢ લફરવાળા (સદા ઉપગવંત) સગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખને અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધો (મન) શરણ હા. ૨૬ રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપી અગ્નિ વડે ભવ બીજ (કર્મો)ને બાળી નાખનાર, યોગીશ્વરને આશ્રય કરવા ગ્ય અને સર્વ પ્રાણુઓને સ્મરણ કરવા ચોગ્ય સિદ્ધ મને શરણ હે. ૨૭ પરમ આનંદને પામેલા, ગુણેના સાર ભૂત, ભવરૂપ કંદને સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર, વળી રાગદ્વેષાદિ બંને નાશ કરનાર સિદ્ધો મને શરણ હો. ૨૮ પરમ બ્રહ્મ (ઉત્કૃષ્ટ જ્ઞાન)ને પામેલા, મેક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવન રૂપી ઘરને ધારણ કરવામાં સ્તંભ સમાન, આરંભરહિત સિદ્ધો મને શરણ હે. ૨૯ સિદ્ધના શરણવડે નય (જ્ઞાન) અને બ્રહ્મના કારણભૂત સાધુના Page #252 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૨૩ ગુણેમાં પ્રગટેલા અનુરાગવાળા ભવ્ય પ્રાણી પેાતાના અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વી ઉપર મૂકીને આ રીતે કહે છે. ૩૦ જીવલેાક ( છ જીનિકાય ) ના બંધુ, કુતિ રૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મેક્ષ સુખના સાધનાર સાધુએ મને રાણુ હા, ૩૧ કેવલીએ,પરમાધિજ્ઞાનવાળા, વિપુલમતિ મનઃપ વજ્ઞાની શ્રુતધરા તેમજ જિનમતને વિશે રહેલા આચાર્યો, અને ઉપાધ્યાયા તે સર્વ સાધુઓ મને શરણુ હા. ૩ર ચૌદ પૂર્વી, ઇસ પૂર્વી અને નવ પૂર્વ, અને વળી જે ખાર અંગ ધરનાર અને અગિયાર અંગ ધરનાર, જિનકલ્પી, ચથાલ`દી તથા પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાલા સાધુએ. ૩૩ ક્ષીરાશ્રય લબ્ધિવાળા, મલાશ્રવ લબ્ધિવાળા, સભિન્નશ્રીત લબ્ધિવાળા, કેટબુદ્ધિવાળા, ચારણ મુનિયા, વૈક્રિય લબ્ધિવાળા અને પદ્માનુસારી લબ્ધિવાળા સાધુએ મને શરણુ હા. ૩૪ વૈર વિરાધ જનાર, હમેશાં અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંત મુખની શાભવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મેહને હણનારા સાધુએ મને શરણ હૈ।. ૩૫ સ્નેહરૂપ બંધન તાડનાર, નિવિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સત્પુરૂષાના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિઓ મને શરણ હૈ!. ૩૬ વિષયે। અને કષાયાને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદનો ત્યાગ કરનાર, હ તથા શાક રહિત અને પ્રમાદ રહિત સાધુઓ મને શરણ હા. ૩૭ હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા સ્વયં ભુરમણુ રામુદ્ર સમાન વિશાળ બુદ્ધિવાલા, જરા અને મરણુ રહિત મેક્ષ માર્ગોમાં જનારા, અને અતિશય પુન્યશાળી સાધુ મને શરણુ હૈ।. ૩૮ કામની વિડ’બનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચારીના ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રુપ, મૈથુન રહિત અને સાધુના ગુરૂપ રત્નની કાંતિવાળા મુનિઓ મને શરણુ હા. ૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ જે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાર્યાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યો; તે માટે તે સાધુઓ મને શરણ હૈ।. ૪૦ ૨૨૪ સાધુનું શરણ સ્વીકારીને વળી અતિ હર્ષોંથી થયેલા રામાંચના વિસ્તાર વડે કરી શાભાયમાન શરીરવાળા (તે જી) આ જિનકથિત ધમના શરણને અંગીકાર કરવા માટે આ રીતે આલે છે. ૪૧ અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલા, વળી કેટલાક પાત્ર (ભાગ્યવાળા) પુરૂષોએ પણ નહિ પામેલા કેવળી ભગવાને પ્રરૂપેલા તે ધમ હું શરણરૂપે અંગીકાર કરૂ છું. ૪૨ જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાના સુખાને મેળવ્યાં, પરંતુ મેાક્ષસુખ તેા ધમ પામેલાએ જ મેળવ્યુ તે ધમ મારે શરણ હા. ૪૩ મલીન કર્મોના નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મીને દૂર કરનાર ઇત્યાદિક પરિણામે સુંદર જિન ધર્મ મને શરણ હૈ!. ૪૪ ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલુ; જન્મ, જરા, મરણ અને સેકડા વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઇષ્ટ જિન મતને હું શરણુરૂપે અંગીકાર કરૂ છું, ૪૫ કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ ?ખેલા પદાર્થોના જેમાં વરાધ કર્યાં નથી તેવા, :અને મેાક્ષના સુખરૂપ ફળને આપ વામાં અમેાધ એટલે સફળ ધર્મને હું... શરણરૂપે અંગીકાર કરૂ' છું. ૪૬ નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અલ્સે।ભ્ય અને કામ સુભટને હણનાર ધર્માંને શરણરૂપે અગીકાર કરૂ' છુ'. ૪૭ દેદીપ્યમાન, ઉત્તમ વાની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે માટાઈના કારણ ભૂત મહા મૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દરિદ્રને હણનાર, જિનેશ્વરાએ ઉપદેશેલા ધર્મને હું વંદુ છુ. ૪૮ ચાર શરણુ અંગીકાર કરવાથી એકઠાં થએલ સુકૃતથી વિકસ્વર થએલી રામરાજી યુક્ત શરીરવાળા, કરેલાં પાપની નિ...દાથી અશુભ કર્મોના ક્ષયને ઈચ્છતા તે જીવ ( આ પ્રમાણે ) કહે છે. ૪૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ અંતિમ સાધના સૂત્રાદિ પૂર્વત દુષ્કૃતની નિંદા જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું રહું છું એટલે ગુરૂની સાક્ષીએ નિંદુ છું. ૫૦ મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મારા વડે અજ્ઞાનથી અરિહંતાદિક વિશે જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણાં હું ગહું છું–બિંદુ છું. પ૧ શ્રત ધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું રહું છું. પર બીજા પણ મૈત્રી કરૂણાદિકના વિષયરૂપ જીવેમાં પરિતાપનાદિક દુખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. પ૩ મન, વચન, અને કાયા વડે કરવા, કરાવવા, અને અનુમોદવા થકી આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું સિંદુ છું. ૫૪ હવે દુષ્કતની નિંદાથી આકરાં પાપ કર્મોને નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રોમરાજવાળે તે જીવ પ્રગટ પણે (નીચે પ્રમાણે) કહે છે. ૫૫ I સુકૃતની અનમેદના અરિહને વિષે અરિહતપણું, વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર, અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. પ૬ સાધુઓનું જે ઉત્તમ ચરિત્ર, અને શ્રાવક લેકેનું દેશવિરતિપણું, અને સમક્તિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું અનુમેહું છું. ૫૭ અથવા વીતરાગના વચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણ પ્રકારે (મન, વચન, અને કાયાએ કરી) અમે અનુમોદીએ છીએ. ૫૮ નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ વગેરેને આચરતે પુન્ય પ્રકૃતિએને બાંધે છે એને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. ૫૯ ૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ વળી તે શુભ પરિણામવાળા જીવ જે (શુભ) પ્રકૃતિ મંદ રસવાળી બાંધી હાય તેનેજ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિએને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મદ રસવાળી કરે છે. ૬૦ ૨૨ તે માટે પડિતાએ હમેશાં સકલેશમાં (રાગાદિ કારણમાં) એ આરાધન નિત્ય કરવું, અસ કટ્ટુશપણામાં પણ ત્રણે કાળ સારી રીતે કરેવુ તે આરાધન સુકૃતના ઉપાનરૂપ ફળનું નિમિત્ત છે. ૬૧ જેણે (દાન, શિયળ, તપ, અને ભાવરૂપ) ચાર અંગવાળા જિનધમ ન કર્યા જેણે (અરિહતાદિ) ચાર પ્રકારનું શરણું પણ ન ન કર્યું, તેમજ જેણે ચાર ગતિરૂપ સોંસારનેા છેદ ન કર્યાં, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ા. ૬૨ હે જીવ! આ રીતે પ્રમાદરૂપી માટા શત્રુને જીતનાર, કલ્યાણરૂપ અને મે!ક્ષના સુખેના અવધ્યુ કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કરે. ૬૩ ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (6) મહાપદ્મવરવા, પચત્રો હવે હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થંકરોને, સ જનોને, સિદ્ધોને અને સયતા (સાધુએ) ને નમસ્કાર કરૂ છુ. ૧ સર્વ દુઃખ રહિત એવા સિદ્ધોને અને અહિઁતાને નમસ્કાર થાએ, જિનેશ્વર ભગવાને ભાખેલુ સર્વ સદ્ગું છું, અને પાપના યેાગને પચ્ચખુ છું. ૨ જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા માવથી નિ ંદુ છું, અને મન, વચન ને કાયા એ ત્રણ પ્રકારે સ નિરાગાર (આગાર રહિત) સામાયિક હું કરૂ” .... ૩ ખાદ્ય ઉપધિ (વજ્રાદિક), અભ્યંતર ઉપધિ (ક્રોધાદિક) શરીર વિગેરે ભેાજન સહિત સર્વાંને (મન, વચન, કાયાએ) ત્રણ પ્રકારે વાસિરાવું છું. ૪ રાગના બધ, દ્વેષ, હર્ષ, દીનપણુ, આકુળપણ', ભય, શેક, તિ અને મદને હું વોસિરાવું છું. પ Page #256 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૨૭ રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતવ્રતા વડે તેમજ અસત્ નવડે જે કાંઈ હું અવિનયપણે બોલ્યો હોઉં તે ત્રિવિધે ત્રિવિધ ખમાવું છું. ૬ | સર્વ જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ખમો, આવોને સિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને હું આવું છું. ૭ જે નિંદવા યોગ્ય હોય તેને હું નિંદુ છું, અને જે ગુરુ, સાક્ષીએ નિંદવા ગ્ય હોય તેને ગણું છું. અને જિનેએ જે જે નિષેધ્યું છે તે સર્વને હું આવું છું. ૮ ઉપધી, શરીર અને ચતુર્વિધ આહાર, અને સર્વ દ્રવ્યને વિષે મમતા તે સર્વને જાણીને હું ત્યાગ કરૂં છું. હું નિર્મમપણાને વિષે ઉદ્યમવત થએલે હું મમતાને સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. એક મારે અમાનું જ આલંબન છે; બીજું સર્વ સિરાવું છું. ૧૦ મારૂં જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા તેજ મારૂં દર્શન અને ચારિત્ર છે, આમા તેજ પચ્ચકખાણ છે. આમાં તેજ મારૂં સંજમ અને આમાજ મારો ચોગ છે. ૧૧ મૂલગુણ અને ઉત્તરગુણ જે મેં પ્રમાદથી ના આરાધ્યા હોય તે સર્વને હું નિંદુછું અને આગામી કાલને વિષે થનારાથી હું પાછું વળું છું. ૧૨ હું એકલું છું, મારૂં કોઈ નથી, અને હું પણ કેઈ નો નથી એમ એદીન ચિત્તવાળે આત્માને શિક્ષા આપે. ૧૩ જો એક ઉપજે છે, અને એકલે નાશ પામે છે. એકલાને મરણ હોય છે અને એકલે જ જીવ કમજ રહિત થઈ મોક્ષ પામે છે. ૧૪ એકલો કર્મ કરે છે, તેનું ફલ પણ એકલા જ અનુભવે છે, એકલો જન્મે છે ને મરે છે ને પરલોકમાં એકલીજ ઉત્પન્ન થાય છે. ૧૫ - જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલા મારો આતમા શાશ્વત છે, બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સંગરૂપ છે. ૧૬ સંયોગ છે મૂલ જેનું એવી દુ:ખની પરંપરા જીવ પામે તે માટે સર્વ સંગ સંબંધને ત્રિવિધે સિરાવું છું. ૧૭ અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવ તથા અજીવને વિશે મમત્વ, તેને હું બિંદુ છું અને ગુરૂની સાખે ગણું છું. ૧૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ २२८ સમાધિ મરણ મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છાંડું છું અને સર્વને ખમાવું છું. ૧૯ જે જે ઠેકાણે મારા અપરાધે થએલા જિનેશ્વર ભગવાન જાણે છે સર્વ પ્રકારે ઉપસ્થિત થએલા હું તે અપરાધને તેમજ આલેચું છું. ૨૦ ઉત્પન્ન થતી એટલે વર્તમાન કાલની. અનુત્પન્ન થએલી એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરું એ રીતે આલોચન નિંદન અને ગહ વડે ત્યાગ કરું છું. ૨૧ જેમ બોલતું બાલક કાર્ય અને અકાર્ય બધું એ સરલપણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલેચે. રર જેમ ઘીવડે સિંચેલ અગ્નિ દીપે ધમ સરળ થએલા માણસને આલેઅણ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાન વિશે ધર્મ સ્થિર રહે તેમજ પરમ નિર્વાણ એટલે મોક્ષને તે પામે. ૨૩ શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે; માટે સર્વ શિલ્યને ઉદ્વરીને કલેશ રહિત એ જીવ સિદ્ધિ પામે છે. ૨૪ ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આવીને નિઃશલ્ય થઈ સંથારે (અણશણ) આદરે તો તેઓ આરાધક થાય છે. ૨૫ જેઓ ડું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આવે તે અત્યંત જ્ઞાનવત છતાં પણ આરાધક ન થાય. ૨૬ ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુપ્રયત તાલ દુપ્રયુક્ત યંત્ર, અને પ્રમાદથી કેપેલે સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૭ જે કારણથી અંત કાલે અણઉદ્ધરેલું ભાવ શલ્ય દુર્લભ બધિપણું અને અનંત સંસારીપણું કરે છે. ૨૮ તે કારણથી ગારવ રહિત છ પુનર્ભવ રૂપી લતાઓના મૂળ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્વરે છે. ર૯ જેમ ભારને વહન કરનારો માણસ ભાર ઉતારીને હળવે થાય તેમ પાપન કરનારો માણસ (પાપને) આલાવીને અને ગુરૂની પાસે નિંદીને ઘણાજ હળવે થાય છે. ૩૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૨૯ માગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવસ્થાના પ્રસંગની બીકવાળા માણસે તેમજ અનુસરવું. ૩૧ તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વ છુપાવ્યા સિવાય દસ દેષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. ૩૨ સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્ય વચન, સર્વ અદત્તાદાન, સર્વ મિથુન અને સર્વ પરિગ્રહનો હું ત્યાગ કરૂ છું. ૩૩ સર્વ અશન અને પાનાદિક ચતુવિધ આહાર અને જે બાહ્ય પાત્રાદ) ઉપધિ અને કષાયાદિ અભ્યતર ઉપધિ તે સર્વને ત્રિવિધ સિરાવું છું. ૩૪ વનમાં, દુકાળમાં અથવા મેટે રોગ ઉત્પન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાગ્યું તે શુદ્ધ પાળ્યું સમજવું. ૩૫ રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચખાણ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદધ પચ્ચખાણ જાણવું. ૩૬ આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં તે સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. ૩૭ તે તે જાતિઓમાં વારંવાર મેં ઘણું રૂદન કર્યું તે નેત્રના આંસુનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. ૩૮ એ કે પણ વાળના અગ્ર ભાગ જેટલો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જમ્યા નથી અને મર્યો નથી. ૩૯ લેકને વિષે ખરેખર ચોરાશી લાખ જીવાનિય છે. તેમાંની એકેક નિમાં જીવ અનંત વાર ઉત્પન્ન થયેલ છે. ૪૦ ઉદર્વાકને વિષે, અલકને વિષે અને તિર્યલોકને વિષે હું ઘણું આલ મરણ પામ્ય છું, તે મરણને સંભારતે પડિતમારણે મરીશ. ૪૧ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારો પુત્ર, મારી પુત્રી, એ બધાંને સંભાતે હું પંડિત મરણ મરીશ. ૪૨ સંસારમાં રહેલાં ને ઘણી એનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બધુઓ વડે આખો લોક ભરેલ છે, તે તારૂં ત્રાણ તથા શરણ નથી. ૪૩ જીવ એકલો કર્મ કરે છે, અને તે એકલે જ માઠાં કરેલાં પાપના ફળને ભગવે છે, અને એકલો જ જરા મરણવાળા ચતુર્ગતિરૂ૫ ગહન વનમાં ભમે છે. ૪૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ २30 સમાધિ મરણ નરકમાં જન્મ અને મરણ ઉદ્વેગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪પ તિર્યંચની ગતિમાં ઉગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાઓ છે એ સંભારતે હુ પંડિત મરણ મરીશ. ૪૬ મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા વેદનાઓ છે. એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪૭ દેવલોકમાં જન્મ, મરણ ઉદ્વેગ કરનાર છે અને દેવલોકથી રચવન થાય છે એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪૮ એક પંડિત મરણ બહ સેંકડે જમોને (મરણોને) છેદે છે. તે મરણ કરવું જોઈએ કે જે મરણ વડે મરેલો શુભ મરણવાલા થાય. ૪૯ જે જિનેશ્વર ભગવાનએ કહેલું શુભ મરણ–એટલેકે–પંડિત મરણ તેને શુદ્ધ અને શલ્ય રહિત એવે હું પાપગમ અણુશણ લઈ કયારે પામીશ. [ક્યારે તેનું શુભ મરણ પામીશ ?] પહ સર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગ વડે ચાર પ્રકારના પુદ્ગલે બાંધ્યા અને આઠ પ્રકારના કર્મોને સમુદાય મેં બાં. ૫૧ સંસારચકને વિષે તે સર્વે પુલ મેં ઘણી વાર આહારપણે લઈ પરીણમાવ્યા તે પણ તૃપ્તિ થઈ નહિ. પર આહારના નિમિત્તે હું સવ નરક લેકને વિષે ઘણી વાર ઉપ છું તેમજ સર્વ બ્લેરછ જાતિમાં ઉપન્યો છું. પ૩ આહારના નિમિત્તે મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે. તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થવાને યુક્ત નથી. ૫૪ તૃણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ કામ ભોગે વડે તૃપ્ત થ નથી.૫૫ તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણસમુદ્ર તૃપ્ત થતી નથી, તેમ આ જીવ દ્રવ્ય વડે તૃપ્ત થતી નથી.પ૬ તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ આ જીવ ગંધમાલ્યાના ભગવડે તૃપ્ત થતા નથી. પ૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ અતિમ સાધના સૂત્રાદિ ૨૩૧ તૃણ અને કાવડે જેમ અગ્નિ, અથવા હારા નદીએ વડે જેમ લવણુસમુદ્ર તૃપ્ત થતા નથી, તેમ જીવ ભેાજનવિધિવડંતૃપ્ત થતા નથી.૫૮ વડવાનલ જેવા અને દુઃખે પાર પામીએ એવા અપરિમિત ગ“ધમાલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતા નથી. ૫૯ અવિદગ્ધ (મૂખ`) એવા આ જીવ અતીત કાલને વિષે અને અનાગત કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયે કરી તૃપ્ત ન થયા ને થશે નહિ. ૬૦ દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલાં કલ્પવૃક્ષાથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવાને વિષે ઉત્પન્ન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયા નહિ. ૬૧ ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા મચાવાતા નથી; જો દુતિમાં ન જાય તે નિશ્ચે ખેંચાવાએલા કહેવાય. ૬૨ દેવેન્દ્ર અને ચક્રવતિ પણાના રાજ્યેા તથા ઉત્તમ ભાગે। અન તીવાર પામ્યા પણ તેએ વડે હું તૃપ્તિ પામ્યા નહિ. ૬૩ દૂધ, દહી, અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મેાટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્ત્પન્ન થયા તેાપણ શીતળજળવડે મારી તૃષ્ણા ન છીપી,૬૪ મન, વચન ને કાય એ ત્રણ પ્રકારે કામાગના વિષયસુખાના અતુલ સુખને મેં મહુવાર અનુભવ્યાં તે પણ સુખની તૃષ્ણા શમી નહિ. ૬૫ જે કઈ પ્રાર્થીના મે' રાગ દ્વેષને વશ થઈ પ્રતિષે કરી ઘણા પ્રકારે કરી હોય તે હુ નિંદુ છું અને ગુરૂની સાક્ષીએ ગહુ છુ. ૬૬ મેહાલને હણીને, આઠ કર્મીની સાંકળને છેદીને અને જન્મ મરણરૂપી આરહટ્ટને ભાગીને તું સ‘સારથી મૂકાઈશ. ૬૭ પાંચ મહાવ્રતને ત્રિવિધ ત્રિવિષે આરેાપીને મન વચન અને કાય ગુપ્તિવાળા સાવધાન થઈ મરણને આદરે. ૬૮ ક્રોધ, માન, માયા, લેાભ, પ્રેમ તેમજ દ્વેષને ત્યજીને અપ્રમત્ત એવા હુ” પંચમહાવ્રતનું રક્ષણ કરૂ છું. ૬૯ કલહ, અભ્યાખ્યાન, ચાડી, વળી પરની નિંદાને ત્યાગ કરતા અને ત્રણ ગુપ્તિવાળા હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂ છુ. ૭૦ પાંચ ઇંદ્રિયાને સંવરીને અને કામના પાંચ (શબ્દાદિ) ગુણાને Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમાધિ મરણ રૂંધીને દેવ ગુરૂની અતિઆશાતનાથી બીતે હું મહાવ્રતનું રક્ષણ કરૂ.૭૧ કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપત લેશ્યા, અને આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને વર્જતે થકે ગુપ્તિવાળો હું પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં. ૭૨ તેશ્યા , પડ્યૂલેશ્યા અને શુકલેશ્યા તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આદરતે અને તે સહિત પંચમહાવ્રતનું રક્ષણ કરું-૭૩ મનવડે મનને સત્યપણે, વચન સત્યપણે ને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્યપણે પ્રર્વતત તથા જાણતા પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. ૭૪ સાત ભયથી રહિત ચાર કષાયને રોકીને, આઠ મદના સ્થાનક રહિત થએ હું પંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. ૭૫ ત્રણ ગુપ્તિ, પાંચ સમિતી, પચીશ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદસ્તો અને તે સહિત હું પંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. ૭૬ એ પ્રમાણે ત્રણ દંડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને ત્રિવિધે અપ્રમત્ત એ હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં છું. ૭૭ સર્વ સંગને સમ્યફ પ્રકારે જાણું છું. માયા શલ્ય, નિયાણ શલ્ય, અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યને ત્રિવિધે ટાળીને ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતીએ મને રક્ષણ અને શરણ હ. ૭૮ જેમ સમુદ્રનું ચક્રવાલ ભે ત્યારે સમુદ્રને વિષે રનથી ભરેલા વહાણને કૃત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. ૭૯ તેમ ગુણ રૂપ રત્નવડે ભરેલું પરિષહ રૂપી કલેલ વડે ભાયમાન થવા શરૂ થએલું કપરૂપી વહાણ ઉપદેશ રૂપ આલંબનવાલા ધીર પુરૂષો આરાધે છે. ૮૦ જે આ પ્રમાણે આત્માને વિષે વતનો ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પર્વતની ગુફામાં રહેલા એવા તે પુરૂષો પોતાના અર્થને સાધે છે. ૮૧ જે પર્વતની ગુફા, પર્વતની કરાડ, અને વિષમ સ્થાનકમાં રહેલા, ધીરજવડે અત્યંત તૈયાર રહેલા તે સુપુરૂષો પોતાને અર્થ સાધે છે. ૮૨ તે કેમ સાધુઓને સહાય આપનાર એવા અને અન્ય સંગ્રહના અલવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલોકના અથે પિતાને અર્થ ન સાધી શકે ? (સાધી શકે.) ૮૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૩૩ અલ્પ, મધુર, અને કાનને ગમતું, આ વીતરાગનું વચન સાંભળતા જીવે સાધુઓની મધ્યે પિતાને અર્થ સાધવા ખરેખર સમર્થ થઈ શકાય. ૮૪ ધીરપુરૂષોએ પ્રરૂપેલો, સપુરૂષોએ સેવેલો અને ખૂબ મુશ્કેલ પોતાના અર્થને જે શિલાતલને વિષે રહેલા પુરૂ સાધે છે તેઓ ધન્ય છે. ૮૫ પૂર્વે જેણે પોતાના આત્માને બાધામાં ન રાખ્યું હોય તેને ઇદ્રિ પીડા આપે છે. અને પરિસહ સહન નહિ કરવાથી મરણને વખતે સુખ છાંડતાં બીએ છે. ૮૬ પૂર્વે જેણે સંજમ જગ પાળે ન હોય, અને મરણકાળને વિષે સમાધિ ઈરછ હોય તે વિષય સુખમાં લીન આત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતો નથી. ૮૭ પૂવે જેણે સંજમ જોગ પાળ્યો હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતો હોય, અને વિષય સુખથી આત્માને નીવાર્યો હોય તે પુરૂષ પરિસહને સહન કરવાને સમર્થ થઈ શકે. ૮૮ પૂર્વે સંજમ જોગ આરાધ્યો હોય, તે નિયાણા રહિત બુદ્ધિપૂર્વક વિચારીને, કષાયને ટાળીને, સજજ થઈને મરણને અંગીકાર કરે. ૮૯ જે જીવેએ સભ્ય પ્રકારે તપ કર્યો હોય તે જ પિતાનાં આકરાં પાપ કર્મોને બાળવાને સમર્થ થઈ શકે છે. ૯૦ એક પંડિત મણને આદરીને તે અસંભ્રાંત સુપુરૂષ જલદીથી અનંત મરણોને અંત કરશે. ૯૧ તે કેવું પંડિત મરણ! અને તેનાં કેવાં આલંબન કહ્યાં છે? એ બધાં જાણીને આચાર્યો બીજા કોની પ્રશંસા કરે. ૯૨ પાદે પગમ અણશણ, ધ્યાન અને ભાવનાઓ તે આલંબન છે, એટલાં વાનાં જાણીને આચાર્યો) પંડિત મરણને પ્રશંસે છે. ૯૩. ઇન્દ્રિયની સુખ શાતામાં આકુલ, વિષમ પરિસહ સહેવાને પરવશ થઈ ગએલે અને સંજમ જેણે નથી પાળ્યું એ ક્લિબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. ૯૪ લજજાવડે, ગારવવડે અને બહુ શ્રુતના મદવડે જેઓ પિતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. ૯૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમાધિ મરણ દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીર્તિને પામે અને પિતાના પાપ છુપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારીભલી કહી છે. ૯૬ તરણાંને સંથારો અથવા પ્રાણુક ભૂમિ તે (વિશુદ્ધિનું કારણ નથી, પણ જે મનુષ્યને આત્મા વિશુદ્ધ હોય તે જ ખરે સંથારે કહેવાય. ૯૭ જિન વચનને અનુસરતી શુભધ્યાન અને શુભગમાં લીન એવી મારી મતિ થાઓ જેમ તે દેશ કાલને વિષે પંડિત થકો આત્મા દેહ ત્યાગ કરે. ૯૮ જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે આળસુ કઈ મુનિ. જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈદ્રિ રૂપ ચેરો (તેના) તપ સંયમને નાશ કરે છે. ૯૯ જિન વચનને અનુસરતી મતિ વાળો પુરૂષ જે વેળા સંવરમાં પેઠેલો હોય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાલાં સહિત કર્મને બાલી મૂકે છે. ૧૦૦ જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડનાં વૃક્ષોને પણ બાળે છે, તે મુ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે કમને ક્ષય કરે છે. ૧૦૧ - અજ્ઞાની ઘણા કેડે વર્ષે કરીને જે કમ ખપાવે છે તે કર્મને ત્રણ ગુતિએ ગુપ્ત જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. ૧૦૨ ખરેખર મરણ પાસે આવ્યું છે તે બાર પ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સર્વ મજબુત પણ સમર્થ ચિત્તવાળા માણસથી ચિંતવી શકાય નહિ.૧૦૩ વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સરવેગ કરે છે તે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. ૧૦૪ વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સવેગ કરાય છે, તેનાથી તે માણસ મોહજાને અધ્યાત્મગ વડે છેદે છે. ૧૦૫ વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તેથી સમાધિ મરણે તેણે મરવું. ૧૦૬ જેનાથી વૈરાગ્ય થાય છે તે કાર્ય સર્વ આદરવડે કરવું જોઈએ. અહિઆ સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંગી જીવને અનંતે સંસાર થાય છે. ૧૦૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૩૫ જિનેશ્વર ભગવાને પ્રકાશે આ ધર્મ હું સમ્યફ પ્રકારે ત્રિવિધે સદઉં છું. (કારણ કે, તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મોક્ષ નગરને રસ્તો છે. ૧૦૮ (૧) હું શ્રમણ છું એ, (૨) સર્વ અર્થને સંયમી છું જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સર્વે હું વોસિરાવું છું. ૧૦૯ ઉપધિ, શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી સિરાવું છું. ૧૧૦ | મન વડે જે ચિંતવવા યોગ્ય નથી, ભાષાવડે જે સર્વ કહેવા યોગ્ય નથી અને કાયાવડે કરવા યોગ્ય નથી તે સર્વ હું ત્રિવિધે સિરાવું છું. ૧૧૧ અસંચમથી વિરમવું, ઉપધિનું વિવેક કરણ, (ત્યાગ કરવું), ઉપશમ અયોગ્ય વ્યાપારથી વિરમવું, ક્ષમા, નિર્લોભતા અને વિવેક.... ૧૧૨ આ પચ્ચખાણને રોગથી પીડાએલે માણસ આપત્તિમાં ભાવવડે અંગીકાર કર્યો અને બોલતા સમાધિ પામે છે. ૧૧૩ એ નિમિત્તને વિષે જે કઈ માણસ પરચકખાણ કરીને કાલ કરે તે આ એક પણ પદવડે પચ્ચકખાણ કરાવવું. ૧૧૪ મને અરિહંત, સિદ્ધ, સાધુ, કૃત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલ હું સાવદ્ય (પાપકર્મ)ને સિરાવું છું. ૧૧૫ અરિહતે. મને મંગલ છે અને અરિહંતે મારા દેવ છે, અરિહતેની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૬ સિદ્ધ મને મંગલ છે અને સિદ્ધ મારા દેવ છે; સિદ્ધની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૭ આચાર્ય અને મંગલ છે, આચાર્ય મારા દેવ છે, આચાર્યની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું, ૧૧૮ ઉપાધ્યાય મને મંગલ છે અને ઉપાધ્યાય મારા દેવ છે; ઉપાધ્યાયની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૯ - સાધુ મારે મંગલ છે, સાધુ મારા દેવ છે, સાધુ મહારાજની સ્તુતિ કરીને હું પાપને વોસિરાવું છું. ૧૨૦ સિદ્ધોન, અરિહંતને, અને કેવલીને ભાવ વડે આશરો લઈને Page #265 -------------------------------------------------------------------------- ________________ २38 સમાધિ મરણ અથવા એ માંહેલા ગમે તે એક પદ વડે આરાધક થવાય છે. ૧૨૧ વળી જેને વેદના ઉત્પન થઈ છે એવા સાધુ હૃદયવડે કાંઈક ચિંતવે, અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. ૧૨૨ વેદનાઓ ઉત્પન્ન થયે છતે આ તે શી વેદના! એમ જાણે અમે અથવા કાંઈક આલંબન કરીને તે દુખની વિચારણા કરે. ૧૨૩ પ્રમાદમાં વર્તતા મેં ઉત્કૃષ્ટ નરકેને વિષે ઉત્કૃષ્ટી વેદનાઓ અનંતી વાર પામી છે. ૧૨૪ અબાધિપણું પામીને મેં આ કર્મ કર્યું, આ જુનું કર્મ હું અનંતીવાર પામ્યો છું. ૧૨૫ તે તે દુઃખના વિપાકેવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિંત્ય જીવ પૂર્વે અજીવ કરાય નહિ. ૧૨૬ અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાન માણસેએ પ્રશંસેલું અને મહાપુરૂષે સેવેલું એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. ૧૨૭ જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થકર ભગવાને ઉદાર ઉપદેશ આપે એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરું છું. ૧૨૮ બત્રીસ ભેદે વેગ સંગ્રહના બલ વડે સંજમાં વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ સ્નેહપાને કરી. ૧૨૯ સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બલ અને ઉદ્યમ રૂપી સન્નાહ (બખતર) પહેરા સજજ થએલો તું મોહ રૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર. ૧૩૦ વળી સંથારામાં રહેલા સાધુ જનાં કર્મ અપાવે છે. નવાં કર્મ બાંધતા નથી અને કર્મ વ્યાકુળતા રૂપી વેલડીને છેદે છે. ૧૩૧ આરાધનાને વિષે સાવધાન એ સુવિહિત સાધુ સમ્યક્ પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટા ત્રણ ભવ અતિક્રમીને નિર્વાણ (મક્ષ) પામે. ૧૩૨ ઉત્તમ પુરૂએ કહેલું, સપુરૂષોએ સેવેલું, ઘણું જ આકરૂં અણસણ કરીને નિર્વિધ્રપણે જયપતાકા મેળવ. ૧૩૩ હે ધીર! જેમ તે દેશ કાલને વિષે સુટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતે અને સંતોષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજજ થએલો તું જયપતાકાનું હરણ કર. ૧૩૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અંતિમ સાધના સૂત્રાદિ ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઈદ્રિયને સમૂહ અને પરિસહ રૂપી ફેજને હણીને આરાધના રૂપ જ્યપતાકાને તું હરણ કર. ૧૩૫ હે આત્મા ! જે તું અપાર સંસાર રૂપી મહોદધિ (મહાસાગર) તરવાને ઈરછા રાખતા હોય તે હું ઘણું જીવું અથવા શીવ્ર મરણ પામું એવું નિચ્ચે વિચારીશ નહિ. ૧૩૬ જે સર્વ પાપકર્મને ખરેખર નિસ્તારવાને ઈચ્છે છે, તે જિન વચન, જ્ઞાન, દર્શન, ચાત્રિ અને ભાવને વિષે ઉદ્યમવંત થવાને જાગૃત થા. ૧૩૭ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય એમ ત્રણ ભેદે થાય. ૧૩૮ પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ જ રહિત થઈને તેજ ભાવે સિદ્ધિ પામે. ૧૩૯ પંડિત પુરૂષ ચાર ભેદે જઘન્ય આરાધનાને આધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. ૧૪૦ મારે સર્વ જીવને વિષે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી હું સર્વ જીવોને ખમું છું. અને સર્વ જીવેને ખમાવું છું. ૧૪૧ સુવિહિત સાધુ એ પરચખાણ સમ્યફ પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. ૧૪૨ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ [૭] 3ર પદવFરવા પચજો છ કાચની હિંસાને દેશ જે ત્રસની હિંસા, તેને એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જઠું બોલવાદિકથી નિવૃત્તિ પામેલે જે સમકિત દષ્ટિ જીવ મરે તે જિનશાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. ૧ - જિન શાસનમાં સર્વ વિરતિ અને દેશવિરતિએ બે પ્રકારને યતિ ધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતે મળી શ્રાવકનાં બાર વ્રત કહ્યાં છે. તે સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રત રૂપ તેના દેશે કરીને જીવ દેશવિરતિ હોય છે. ૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમાધિ મરણ પ્રાણીને વધ, જૂઠું બોલવું, અદત્તાદાન, અને પરસ્ત્રીને નિયમ કરવા વડે, તેમજ વળી પરિમાણ રહિત ઈચ્છાને નિયમ કરવા પડે પાંચ અણુવ્રત એટલે નિયમ થાય છે. ૩ જે દિગ્રવિરમણ વ્રત, અને વળી અનર્થદંડ થકી નિવવું તે અનર્થદંડ વિરમણ, વળી દેશાવગાસિક પણ (મળ) તે ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૪ ભોગ ઉપભોગનું પરિમાણ સામાયિક, અતિથિ વિભાગ અને પોષઘવિધિ એ સર્વે (મળી) ચાર શિક્ષાવ્રત કહેલાં છે. ૫ ઉતાવળું મરણ થવાથી, વિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા સ્વજનોએ (સંલેખના કરવાની) રજા નહિ આપવાથી છેવટની સંલેખના કર્યા વિના ૬. શલ્યોહિત થઈ પાપ આલેવી પિતાના ઘરને વિષે નિ સંથાશ ઉપર ચઢીને જે દેશવિરતિ થઈ મરે તો તે બાલપંડિત મરણ કહેવાય. ૭ જે વિધિ ભક્તપરિણાને વિષે વિરતારથી બતાવેલ છે તે નકકી બાલ પંડિત મરણને વિષે યથાયોગ્ય જાણ. ૮ કલ્પપપન્ન વૈમાનિક (બાર) દેવલોકને વિશે નિશ્ચય કરીને તેની ' ઉત્પતિ થાય છે અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચયે કરી સાતમા ભાવને વિષે સિદ્ધ થાય છે. ૯ જિનશાસનને વિષે આ બાલ પંડિત મરણ કહેલું છે. હવે પંડિત ભરણુ મરણ સંક્ષેપમાં કહું છું. ૧૦ હે ભગવંત! હું અનશન કરવા ઈચ્છું છું. પાપ વ્યાપારને પડિક્કામું છું. ભૂતકાળનાં (પાપને) હું પડિકામું છું, ભવિષ્યમાં થનારા (પાપ)ને હું પડિકણું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્કામું છું, કરેલા પાપને પડિકકકું , કરાવેલા પાપને પડિક્કામું છું, અનુમોદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને પડિકામું છું, અવિરતિને પડિક્કસું છું, કષાયને પાડ%મું છું, પાપ વ્યાપારને પડિક8મું . ૧ મિથ્યાદશના પરિણામને વિષે, આ લેકને વિષે, પર લેકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઈદ્રિયના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે.... ૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ U | ૦ દ = ૦ ૦ ૦ ૧ ૧૫ ૧૬ ૧૭ ખાટ આચાર ચિંતવે છતે. બૌદ્ધાદિક કુદર્શન સારું એમ ચિંતવે છતે. ક્રોધના વિષે ચિંતવે છતે. માનના વિષે ચિંતવે છતે. માયા વિષે ચિંતવે છતે. લભ વિષે ચિંતવે છતે. રાગને વિષે ચિંતવે છતે. દ્વેષને વિશે ચિંતવે છતે. મેહના વિશે ચિંતવે છતે. (પુદગલ પદાર્થ અને યશ આદિની) ઈરછા વિષે ચિંતવે છતે મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે. મૂર્છા વિષે ચિતવે છતે. સંશયથી ચિંતવે છતે. અન્યમતની વાંછાએ ચિતવે છતે. ઘર વિષે ચિતવે છતે. બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે. તરસથી ચિતવે છતે. ભૂખથી ચિંતવે છતે. સામાન્ય માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છd વિષમ માર્ગમાં ચાલવાં છતાં ચિંતવે છતે. નિદ્રામાં ચિંતવે છતે. નિયાણું ચિંતવે છતે. નેહવશે ચિંતવે છતે. વિકારના વિશે ચિંતવે છતે. ચિત્તના ડહેલાણથી ચિંતવે છતે. કલેશ વિશે ચિંતવે છતે. સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે. મહા યુદ્ધને વિષે ચિંતવે છતે. સંગ ચિંતવે છતે. સંગ્રહ ચિંતવે છતે. રાજસભામાં ન્યાય કરાવવા માટે ચિંતવે છતે. . Page #269 -------------------------------------------------------------------------- ________________ २४० ખરીદ કરવા અને વેચવા માટે ચિંતવે છેતે. અન ફ્રેંડ ચિંતવે તે. ઉપયાગ સહિત ચિંતવે છેતે. અનુપયેાગે ચિતવે છતે. માથે દેવુ... હાય તેના વિશે ચિતવે છતે. વેર ચિંતવે છતે. તર્ક વિતર્ક ચિંતવે છડે. હિસા ચિતવે છેતે. હાસ્યના વિશે ચિંતવે છેતે. અતિહાસ્યના વિશે ચિંતવે અંતે. અતિ રાષે કરી ચિંતવે છેતે. કટાર પાપ કર્મ ચિંતવે છતે. ભય ચિ ંતવે છતે. રૂપ ચિતવે છતે. પોતાની પ્રશ'સા ચિતવે છેતે બીજાની નિંદા ચિંતવે તે. બીજાની ગર્હ ચિતવે હતે. ધનાર્દિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છેતે. બીજાને ક્લેશ આપવાનુ ચિતવે છતે ખીજાને માથે પેાતાનું દૂષણ ચઢાવવા ચિતવે છતે. આરંભ ચિ'તવે તે. વિષયના તીવ્ર અભિલાષથી સૌરભ ચિતવે છેતે. પાપ કા અનુમેદવા રૂપ ચિતવે તે. જીવહિંસાના સાધનાને મેળવવાનુ ચિંતવે છતે. અસમાધિએ મરવુ એમ ચિતવે છતે. ગાઢ કર્માંના ઉદય થકી ચિંતવે છેતે. ઋદ્ધિના અભિમાનેકરી ચિતવે છતે. સારા ભેાજનના અભિમાને કરી ચિતવે છ`. સુખના અભિમાને કરી ચિતવે છેતે. અવિરતિ સારી એમ ચિતવે છેતે. સંસાર સુખના અભિલાષ સહિત મરણ ચિ ંતવે છ..... સમાધિ મરણુ ૩૪ ૩૫ ૩૬ ३७ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ४७ ૪૮ ૪ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૬૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૪૧ દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં અથવા જાગતાં કઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનું મારે મિચ્છામિ દુક્કડે હો. ૧૦ જિનને વિષે વૃષભ સમાન વદ્ધમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને હું નમસ્કાર કરું છું. ૧૧ આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભ, અલિક (અસત્ય) વચન, સર્વ અદત્તાદાન (ચોરી), મૈથુન અને પરિગ્રહને પચ્ચખું છું. ૧૨ મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે. કેઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૧૩ સર્વ પ્રકારની આહાર વિધિનો, સંજ્ઞાઓને, ગારોને, કષાયોને અને સર્વ મમતાનો ત્યાગ કરૂં છું; સર્વને ખમાવું છું. ૧૪ જે મારા જીવિતને ઉપકમ (આયુષ્યને નાશ) આ અવસરમાં હોય, તે આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. ૧૫. સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહને નમસ્કાર થાઓ, જિનેશ્વરએ કહેલું તત્ત્વ હું સહું છું, પાપકર્મને પચ્ચખું છું. ૧૬ જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધિને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યા છે તેવા સંથારો હું અંગીકાર કરું છું. ૧૭ - જે કાંઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મન, વચન, કાયાએ કરી હું સિરાવું છું. વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને કિયારુપ) ત્રણ પ્રકારનું સામાચિક હું કરું છું. ૧૮ બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું વોસિરાવું છું. ૧૯ આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય) વચનને, સર્વ અદત્તાદાન ચેરી)ને, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચખું છું. ૨૦ મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે. કેઈની રડાથે મારે વેર નથી, વાંચ્છનાઓને ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૨૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમાધિ મરણ શોને, બંધને તથા શ્રેષને, હર્ષ, રાંકપણાને, ચપળપણને, ભયને, શાકને, તિને અને અરતિને હું વોસિરાવું છું. ૨૨ મમતા રહિતપણુમાં તત્પર થયે છતાં હું મમતાનો ત્યાગ કરૂં છું, વળી મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને વાસરાવું છું. ૨૩ મને જ્ઞાનમાં અમા, દર્શનમાં આત્મા ચારિત્રમાં આત્મા, પચખાણમાં આતમા અને સંજમ જેગમાં પણ આત્મા (આલંબન) થાઓ.૨૪ જીવ એકલા જાય છે, નકકી એકલો ઉપજે છે, એકલાને જ મરણ પણ થાય છે, અને કર્મરાહત થયે છતાં એકલા જ સિદ્ધ થાય છે. ૨૫ જ્ઞાન, દર્શન સહિત મારો આત્મા એક શાશ્વત છે, બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. ર૬ સંબંધ છે મૂલ જેનું એવી દુઃખની પરંપરા આ છે મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન અને કાયાએ કરી વોસિરાવું છું. ૨૭ પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણે અને ઉત્તર ગુણ મેં આરાધ્યા નહિ તે સર્વને હું બિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિકણું છું. ૨૮ સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના, રાગ અને દ્વેષને હું ગરહું છું. ૨૯ અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું અને હું છું. નિંદવા ચોગ્યને હું નિંદું છું અને જે મને ગઈવા ગ્ય છે તે (પાપને) ગઈ છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને એલવું છું. ૩૧ જેમ વડિલ આગળ બોલતે કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે. તમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આલે. ૩૨ જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, કહેલા ગુપ્ત રહસ્યને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલોયણ લેવી જોઈએ.) ૩૩ હે ભગવન્! રાગે કરી, હૈષે કરી, અકૃતપણાએ કરી અને પ્રમાદે Page #272 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૪૩ કરી (બીજાને) મેં જે કંઈ તમારૂ અહિત કર્યું હાચ તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છુ. ૩૪ મરણ ત્રણ પ્રકારનુ` કહે છે−૧ ખાળકાનુ (બાલમરણુ) ૨ બાળપડિતાનું (ખાલ પડિંત મરણ) ૩ પાડેલ મરણ જેણે કરી કેવળીએ મરણ પામે છે. છે. ૩૫ વળી જેઓ આઠ મવાળા, નાશ પામેલી પુદ્ધિવાળાં અને વક્રપણાને (માચાર) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેએ નિશ્ચે આરાધક કહેલા નથી. ૩૬ મરણ વિરાધે છતે (અસાધિ મરણ વડે) દેવતામાં તિ થાય છે. સમ્યક્ત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સ ંસાર થાય છે. ૯૭ દેવની દુર્ગા કર્યા ? અબાધિ શુ? શા હેતુએ (વારવાર) મરણ થ!ય ? કયા કારણે સ સારમાં જીવ અન ંતકાળ સુધી ભએ ? ૩૮ રણુ વિરાધ હતું કપ (મશ્કરા) દેવ, કિક્રિષિક દેવ, (ઢેઢ દેવ) ચાકર દેવ, અસુર દેવ અને સ ંમેાહા (સ્થાન ભ્રણ રખડુ દેવ) દેવ એ પાંચ દુર્ગાંતિઓ થાય છે. ૩૯ આ સંસારમાં મિથ્યા દનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લંચાવાળા જે જીવા મરણ પામે તેઓને બાધિ બીજ દુર્લભ થાય છે. ૪૦ આ સંસારમાં સમ્યક્ દનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ Ëશ્યાવાળા જે જીવા મરણ પામે છે તે જીવાને એધિ ખીજ (સમક્તિ) લભ થાય છે. ૪૧ જેએ વળી ગુરૂના શત્રુભૂત હાય છે, ઘણા માહવાળા હાય છૅ, દજી સહિત હોય છે. કુશીલ હોય છે અને અસમાધિએ મરણ પામે છે તેએ અનંત સ‘સારી થાય છે. ૪૨ જિનવચનમાં રાગવાળા,જેએા ગુરૂનું વચન ભાવે કરીને કરે છે,દૂષણ રહિત અને સંકારહિત હાય છે તેઓ ધાડા સંસારવાળા થાય છે. ૪૩ જેઓ જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્મા) બાળ મરા અને ઘણી વાર ઇચ્છા રહિતપણે મરણ પામશે. ૪૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમાધિ મરણ શસ્ત્ર ગ્રહણ (શસ્ત્રથી આપઘાત કર) વિષ ભક્ષણ, બળી મરવું, પાણીમાં બૂડી મરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. ૪પ ઉર્વ, અધે, તિરછ (લાક)માં જીવે બાળમરણ કર્યા. પણ હવે દર્શન, જ્ઞાન સહિત એ હું પંડિત મરણે મરીશ. ૪૬ ઉગ કરનારાં જન્મ મરણ અને નરકને વિષે ભગવેલી વેદનાઓ, એઓને સંભારતો હમણું તું પંડિત ભરણે મર. ૪૭ જે દુઃખ ઉત્પન્ન થાય તે સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી (સંસારમાં ભેગવેલાં વિશેષ દુઃખને ચાદ કરવાં.) સંસારમાં ભમતે હું શું શું દુખ નથી પામે (એમ વિચારવું). ૪૮ વળી મેં સંસાર ચકમાં સર્વે પણ પુદગલે ઘણી વાર ખાધા, તેમજ પરિણામાવ્યા, તે પણ વળી હું તૃપ્તિ પામે નહિ. ૪ - તરણ અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામ ભેગો વડે આ જીવા તૃપ્તિ પામતો નથી. ૫૦ આહારના કારણે કરી (તંદુલીયા) મ સાતમી નરકભૂમિમાં જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના એગ્ય નથી. ૫૧ પ્રથમ (અનશન) અભ્યાસ કર્યો છે જેણે અને નિયાણા રહિત થએલો, મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રોકનાર હું જલદી મરણ અંગીકાર કરું છું. પર લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અણસણ કરનારા) તે પુરૂષો મરણના અવસરે પૂર્વે કરેલા કર્મોના યોગે પાછા પડે છે. (દુર્ગતિએ જાય છે.) પ૩ તે માટે રાધાવેધ (ના સાધનાર પુરૂષની પેઠે)ની જેમ હેતપૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મેક્ષ માર્ગ સાધવા માટે પોતાના આત્મા જ્ઞાનાદિ ગુણએ સહિત કરવો. ૫૪ તે (મરણના) અવસરે બાહ્ય (પુદ્ગલક) વ્યાપારે રહિત, અભ્યત્ર (આત્મ સ્વરૂપ) ધ્યાનમાં લીન સાવધાન મનવાળો શરીરને છોડી દે છે. પપ રાગ-દ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને, જન્મ Page #274 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ અને મરણુરૂપ અરહટ્ટ (રેટ)ને ભેદીને તુ' સ ંસારથી મૂકાશે. ૫૬ આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મેાક્ષ માર્ગને પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલા સવ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહુ` છું. પણ તે (મરણના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ ખાર અગરૂપ સર્વ શ્રુત સ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. ૫૮ ૨૪૫ (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારવાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિ`તવન) સહિત મરણ તારે મરવા ચેાગ્ય છે. ૫૯ તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળા જે પુરૂષ એક પણ શ્લાક ચિતવતા રહે તે આરાધક થાય છે. ૬૦ આરાધનાના ઉપયાગવાળા,સુવિહિત(સારા આચારવાળા)આત્મારૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાંમેાક્ષ પામે. ૬૧ પ્રથમ તેા હુ' સાધુ છું. બીજી સર્વ પદાર્થોમાં સંયમવાળે છું (તેથી) સર્વને ભાસિરાવુ' છું, આ સ ંક્ષેપમાં કહ્યું છે. ૬૨ જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલુ. અમૃત સરખું અને પૂર્વ નહિ પામેલુ. એવુ' (આત્મતત્ત્વ) હું પામ્યો છું. અને શુભ ગતિના માર્ગ ગ્રહણ કર્યા છે તેથી હું મરણથી ખીતા નથી. ૬૩ ધીર પુરૂષે પણ મરવુ` પડે છે, કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, ખ'નેને પણ નિશ્ચયે કરી મવાનુ છે, તા ધીરપણે મરવુ એ નિશ્ચે સુદર છે. ૬૪ શીલવાળાએ પણ મરવુ પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તેા શીલ સહિત મરવુ એ નિશ્ચે સુંદર છે. ૬૫ જે કાઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકૃત્વમાં સાવધાનપણું (પ્રયત્ન) કરશે તે વિશેષ કરી સ‘સારથકી મૂકાશે. ૬૬ ઘણા કાળ સુધી બ્રહ્મચય સેવનાર બાકીના કર્મોના નાશ કરીને તથા સવ કલેશના નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલા સિદ્ધિમાં જાય છે. ૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમાધિ મરણ - - કષાય રહિત, દાન્ત, (પાંચ ઇદ્રિ તથા મનને દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય ભ્રાંત થએલા આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. ૬૮ ધીર અને મુંઝવણ રહિત જ્ઞાનવાળો જે મરણના અવસરે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯ ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શન કરીને હિત લેકમાં ઉદ્યોતના કરનાર એવા વીરપ્રભુ સર્વ દુઃખ ક્ષય બતાવે. ૭૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ (८) संथारय पडण्णयम् શ્રી જિનેશ્વરદે–સામાન્ય કેવળજ્ઞાનીઓને વિશે વૃષભ સમાન, દેવાધિદેવ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને અંતિમકાલની આરાધનારૂપ સંથારાના સ્વીકારથી પ્રાપ્ત થતી ગુણની પરંપરાને હું કહું છું. ૧ શ્રી જિનકથિત આ આરાધના, ચારિત્રધર્મની આરાધનારુપ છે. સુવિહિપુરૂષ આવા પ્રકારની અતિમ આરાધનાનાં મને સેવે છે. કારણ કે સુવિહિત પુરૂષોની જીવનપયતની સઘળી આરાધનાઓની પતાકાના સ્વીકારરુપ અંતિમકાલની આ આરાધના છે. ૨ દરિદ્રપુરૂષ ધન, ધાન્ય વગેરેમાં જેમ આનન્દ માને છે, વળી મલ્લ પુરુષે જયપતાકાને મેળવવામાં જેમ ગૌરવ લે છે અને આના અભાવે એઓ અપમાન તથા દુર્ગાનને પામે છે, તેમ સુવિહિત પુરૂષો આ આરાધનામાં આનન્દ તેમજ ગૌરવને પ્રાપ્ત કરે છે. ૩ સર્વ ઉત્તમ પુરૂષોમાં જેમ પુરૂષવર પુંડરીક શ્રીઅરિહંત પરમાત્મા, જગતના સર્વીસમુદાયને વિશે જેમ શ્રી તીર્થક દેવેની માતા, મણિની સર્વ જાતિને વિશે જેમ વૈર્ય, સર્વ પ્રકારના સુગન્ધી દ્રવ્યોને વિશે જેમ ચંદન અને સર્વ પ્રકારના રત્નમાં જેમ વજ, તેમ આરાધનાઓને વિશે આ સંથારાની આરાધના, સુવિહિત આત્માઓને માટે શ્રેષ્ઠતર છે. ૪૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૪૭ તથા વંશામાં જેમ શ્રીજિનેશ્વરદેવાના વંશ, સર્વાં કુલામાં જેમ શ્રાવકકુલ, ગતિને વિશે જેમ સિદ્ધિગતિ, સપ્રકારનાં સુખામાં જેમ મુક્તિનું સુખ, વળી સ ધર્મમાં જેમ શ્રીજિનકથિત અહિ'સાધ', લાકવચનમાં જેમ સાધુપુરૂષોનાં વચના, ઇતર સર્વ પ્રકારની શ્રુતિઓમ જેમ શ્રીજિનવચનરૂપ શ્રુતિ, અને સર્વ પ્રકારની શુદ્ધિને વિશે જેમ સમ્યક્ત્વરૂપ આત્મગુણની શુદ્ધિ, તેમ શ્રીજિનકથિત અન્તિમકાલની આરાધનામાં આ આાધના મુખ્ય છે. ૬-૭ સમાધિમરણરૂપ આ આરાધના સાચે જ કલ્યાણકર છે. અભ્યુદયઉન્નતિના પરમહેતુ છે. આ કારણે આવા પ્રકારની આરાધના ત્રણ ભુવનમાં દેવતાઓને પણ દુર્લભ છે. વળી દેવલેાકના ખત્રીસ ઇન્દ્રો પણ સમાધિપૂર્ણાંકના પતિમરણની એક મનથી અભિલાષા રાખે છે, ૮ [સથારાની આરાધના કરવા ઉદ્યત થયેલા શિષ્યને ઉદ્દેશીને, ઉપકારી ગુરૂમહારાજ આ મુજબ બેધ આપે છે કે :] • વિનય ! શ્રીજિનકથિત પડિતમરણને તે મેળવ્યું. આથી નિઃશંક કમ મલ્લને હણીને તે સિદ્ધિની પ્રાપ્તિરૂપ જયપતાકા મેળવી. ’ ૯ સર્વ પ્રકારનાં યાનામાં જેમ પ૨મશુકલધ્યાન, મતિ આદિ જ્ઞાનામાં જેમ કેવલજ્ઞાન, અને સર્વ પ્રકારનાં ચારિત્રામાં જેમ કષાય આદિના ઉપશમથી થાખ્યાત ચારિત્ર ક્રમશઃ મેાક્ષનુ કારણ છે, તેમ આ પડિત મરણ પણ મેાક્ષનુ કારણ બને છે. ૧૦ શ્રીજિનથિત શ્રમપણું એ, સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ લાભેામાં સર્વશ્રેષ્ઠ લાભ ગણાય છે; કે જેના યાગે શ્રીતીથંકરપણું, કેવલજ્ઞાન અને મેાક્ષ સુખ પ્રાપ્ત થાય છે. વળી પરલાકના હિતમાં રક્ત અને ક્લિષ્ટ મિથ્યાત્વી આત્માઓને પણ મેાક્ષની પ્રાપ્તિનું મૂળ જે સમ્યક્ત્વ ગણાય છે. તે સમ્યક્ત્વ દેશિવરિતનુ તેમ જ સમ્યગ્નાનનું મહત્વ વિશેષ ગણાય છે. આના કરતાં શ્રીજિનકથિત શ્રમણપણાની પ્રાપ્તિરુપ લાભનું મહત્વ વિશેષતર છે. કારણ કે જ્ઞાનદર્શનરૂપ મુક્તિનાં કારણાની સફળતાના આધાર શ્રમપણા પર રહેલા છે. ૧૧-૧૨ તથા સર્વ પ્રકારની લેગ્યાઓમાં જેમ શુક્લલેશ્યા, સર્વ વ્રત, યમ, આદિમાં જેમ બ્રહ્મચર્યાંનુ વ્રત અને સર્વ પ્રકારનાં નિયમાને વિશે જેમ શ્રીજિનકથિત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ગુણ્ણા વિશેષ Page #277 -------------------------------------------------------------------------- ________________ २४८ - - સમાધિ મરણ ગણાય છે, તેમ શ્રમણ્ય એ સઘળાં ગુણેમાં પ્રધાન છે. જયારે સંથારાની આરાધના આના કરતાં અધિક ગણાય છે. ૧૩ સર્વ ઉત્તમ તીર્થોમાં જેમ શ્રી તીર્થંકરદેવેનું તીર્થ, સર્વ જાતિના અભિષેકેને વિશે સુમેરૂના શિખર પર દેવદેવેન્દ્રોથી કરતા અભિષેકની જેમ સુવિહિત પુરૂષોની સંથારાની આરાધના શ્રેષ્ઠતર ગણાય છે. ૧૪ તકમળ, પૂર્ણકળશ, સ્વસ્તિક, નન્દાવર્ત અને સુંદર ફૂલમાલા આ સઘળીયે મંગળવસ્તુઓ કરતાં, અગ્નિમાલની આરાધનારૂપ સંથારે એ અધિક્તર મંગળ છે. ૧૫ - શ્રીજિનકથિત તમરૂપ અગ્નિથી કર્મકાષ્ઠોનો નાશ કરનાશ, વિરતિ નિયમપાલને શૂરા, અને સમ્યજ્ઞાનથી વિશુદ્ધ આતમ પરિણતિવાળા, તથા ઉત્તમ ધર્મરૂપ ભાથુ જેને મેળવ્યું છે એવા મહાનુભાવ આત્માઓ સંથારારૂપ ગજેન્દ્ર પર આરૂઢ થઈને સુખપૂર્વક પારને પામે છે. ૧૬ આ સંથારો સુવિહિત આત્માઓને માટે અનુપમ આલંબન છે. ગુણેનું નિવાસસ્થાન છે, ક૯૫–આચારરૂપ છે. તથા સર્વોત્તમ શ્રી તીર્થકરપદ, મેક્ષગતિ અને શ્રી સિદ્ધદશા વગેરેનું મૂળ કારણ છે. ૧૭ તે શ્રીજિનવચનરૂપ અમૃતથી વિભૂષિત શરીર મેળવ્યું છે. વળી તારા ભવનને વિષે ધર્મરૂપ રતનને આશ્રયીને રહેવાવાળી વસુધારા પડી છે. કારણ કે જગતમાં મેળવવા યોગ્ય છે, તે સઘળું તે મેળવ્યું છે. ૧૮ “તેમજ સંથારાની આરાધનાને સ્વીકારવાના યોગે, તે જિનપ્રવચન વિશે સારી ધીરતા રાખી છે. આથી ઉત્તમપુરૂષોથી સેવ્ય અને પરમદિવ્ય એવી કલ્યાણલાની પરંપરાને તે પ્રાપ્ત કરી છે. ૧૯ તથા સમ્યગ્રજ્ઞાન અને દર્શનરૂપ સુન્દર થી મનોહર, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનરૂપ પ્રકાશથી શોભાને ધરનાર અને ચારિત્ર, શીલ વગેરે ગુણથી શુદ્ધ ત્રિરતનમાલાને તે મેળવી છે. ૨૦ સુવિહિત પુરૂષશે, જેના યોગે ગુણની પરંપરાને પ્રાપ્ત કરી શકે છે, તે શ્રીજિનકથિત સંથારાને જે પુણ્યવાન આત્માઓ પામે છે, તે આત્માઓએ જગતમાં સારભૂત જ્ઞાન વગેરે રત્નનાં આભૂષણથી પોતાની શોભાને વધારી છે.” ૨૧ . સમસ્ત લેકમાં ઉત્તમ અને સંસાર સાગરના પારને આણનાર Page #278 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ એવુ* શ્રીજિનપ્રણીત તી, તેં મેળવ્યું છે કારણ કે શ્રીજિનપ્રણીત તીર્થોનાં સ્વચ્છ અને શીતળ ગુંણુરૂપ જલપ્રવાહેામાં સ્નાન કરીને, અનન્તા મુનિવરોએ નિર્વાણ સુખને પ્રાપ્ત કર્યુ* છે.’ ૨૨ ‘આશ્રવ, સંવર અને નિરા વગેરે તત્ત્વા, જેમાં જે તીમાં સુવ્યવસ્થિત જળવાઈ રહ્યાં છે; તથા શીલ, વ્રત આદિ ચારિત્ર ધ રૂપ સુંદર પગથીયાએથી જેના માગ સારી રીતે વ્યવસ્થિત છે, તે શ્રીજિનપ્રણીત તીર્થ કહેવાય છે.’ ૨૩ ( જેએ પરિષહની સેનાને જીતીને, ઉત્તમ પ્રકારના સંચમખળથી ચુક્ત બને છે, તે પુણ્યવાન આત્માએ કર્મથી મુક્ત બનીને અનુત્તરઅનન્ત, અવ્યાબાધ અને અખ‘ડ એવા નિર્વાણુ સુખને ભેગવે છે. ’ ૨૪ શ્રીજિનકથિત સથારાની આરાધનાને પ્રાપ્ત કરવાથી તે ત્રણ ભુવનના રાજ્યનાં મૂળ કાણુ સમાધિસુખને મેળવ્યુ છે. સર્વાસિદ્ધાન્તામાં અસાધારણ અને વિશાલલનુ` કારણ એવા સંથારા રૂપ રાજયાભિષેક, તેને પણ લાકને વિષે તે મેળવ્યેા. આથી મારૂ મન આજે અવણ્ય આનન્દને અનુભવે છે, કારણ કે હું સુવિહિત ! મેાક્ષના સાધનરૂપ ઉપાય અને પરમાથી નિસ્તારના મારૂપ સચારાને તે પ્રાપ્ત કર્યા છે.’ ૨૫૨૬ ૨૪૯ < દેવલાકને વિષે બહુપ્રકારના દેવતાઈ સુખાને ભાગવનારા દેવા પણ, શ્રીજિનકથિત સથારાની આરાધનાનું પૂર્ણ આદરભાવપૂર્વક ધ્યાન કરતાં આસન, શયન આદિ અન્ય સર્વ વ્યાપાર ત્યજી દે છે, ' ૨૭ ગુપ્તિ સમિતિથી સહિત; વળી સચમ, તપ, નિયમ અને યાગામાં ઉપયોગશીલ, તેમજ જ્ઞાન, અને દર્શીનની આરાધનામાં અનન્ય મનવાળા, તથા સમાધિથી યુક્ત એવા સાધુ, ચન્દ્રની જેમ પ્રેક્ષણીય અને સૂર્યની જેમ તેજથી દૈદીપ્યમાન હોય છે. વળી તે સુવિહિત સાધુ, જ્ઞાનરૂપ ધનવાળા, ગુણવાન, અને સ્થિરતા ગુણથી માહિમવાન પર્વતની જેમ પ્રસિદ્ધિને પામે છે. ૨૮-૨૯ પતામાં જેમ મેરૂપર્યંત, સર્વ સાગરાને વિશે જેમ સ્વયં ભ્રમણ, તારાઓના સમૂહને વિષે જેમ ચન્દ્ર, તેમ સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાનાની મધ્યમાં સંથારારૂપ અનુષ્ઠાન પ્રધાન ગણાય છે.' ૩૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમાધિ મરણ [જિજ્ઞાસુ શિષ્ય, ગુરૂમહારાજને પૂછે છે કે “હે ભગવન્! કેવા પ્રકારના સાધુ પુરૂષના માટે આ સંથારાની આરાધના વિહિત છે? વળી કયા આલંબનને પામીને આ અન્તિમકાલની આરાધના થઈ શકે ? અને અનશનને ક્યારે સ્વીકારી શકાય? આ વસ્તુ હું જાણવા ઈચ્છું છું, ૩૧ [ગુરૂમહારાજ જવાબ આપે છે કે “જેના મન, વચન અને કાયાના શુભગ સીદાતા હોય, વળી જે સાધુને અનેક પ્રકારના રોગો શરીરમાં ઉત્પન્ન થયા હોય, આ કારણે પોતાના મરણકાલને નજીક સમજીને, જે સંથારાને સ્વીકારે છે, તે સંથારો સુવિશુદ્ધ છે. ૩૨ પણ જે ત્રણ પ્રકારના ગારવથી ઉન્મત્ત બનીને, ગુરૂની પાસે સરળતાથી પોતાના પાપની આલોચન લેવાને તૈયાર નથી, આ સાધુ સંથારાને સ્વીકારે છે, તે તે સંથારો અવિશુદ્ધ છે. ૩૩ જે આલેચનાને ગ્ય છે, અને ગુરૂની પાસે નિર્મળભાવ પૂર્વક આલેચના લઈને સંથારાને સ્વીકારે છે, તેને સંથાર સુવિશુદ્ધ ગણાય ૩૪ શંકા આદિ દૂષણેથી જેનું સમગ્દર્શનરૂ૫ રત્ન મલિન છે, અને જે શિથિલ રીતે ચારિત્રનું પાલન કરવાપૂર્વક શ્રમણપણાનો નિર્વાહ કરે છે. તે સાધુની સંથારાની આશધના શુદ્ધ નથી–અવિશુદ્ધ છે. કપ જે મહાનુભાવ સાધુને સમ્યગ દર્શનગુણ અત્યન્ત નિર્મળ છે, તથા જે નિતિચારપૂર્વક સંયધર્મનું પાલન કરીને પોતાના સાધુપણને નિર્વાહ કરે છે, તેની સંથારાની આરાધના સુવિશુદ્ધ છે. ૩૬ રાગ અને દ્વેષથી રહિત, વળી મન, વચન અને કાયાના અશુભ ગોથી આત્માનું જતન કરનાર તથા ત્રણ પ્રકારના શિલ્ય અને આઠ જાતિના મદથી મુક્ત એવો પુણ્યવાન સાધુ, સંથારા પર આરૂઢ થાય છે, તેને સંથારો સુવિશુદ્ધ ગણાય છે. ૩૭ ત્રણ ગાવથી રહિત, ત્રણ પ્રકારના પાપદંડને ત્યજી દેનાર, આ કારણે જગતમાં જેની કીતિ વિસ્તારને પામી છે, એવા શ્રમણ મહાત્મા સંથારા પર આરૂઢ થાય છે, તેને સંથારો સુવિશુદ્ધ કહેવાય છે. ૩૮ કે, માન આદિ ચારેય પ્રકારના કષાયોનો નાશ કરનાર, રાજકથા, દેશકથા વગેરે ચાર વિકથાઓના પાપથી સઢા મુક્ત રહેનાર એવા સાધુ મહા સંથારાને સ્વીકારે છે, તેને સંથારો સુવિશુદ્ધ છે. ૩૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાહિ ૨૧ પાંચ પ્રકારના મહાત્રતાનું પાલન કરવામાં તત્પર, પાંચ સમિતિના નિર્વાહમાં સારી રીતિયે ઉપયાગશીલ એવા પુણ્યવાન સાધુપુરૂષ સંથારાને સ્વીકારે છે, તેના સથારે સુવિશુદ્ધ કહેવાય છે. ૪૦ છ જીવનિકાયની હિંસાના પાપથી વિરત, સાતેય પ્રકારના ભયસ્થાનાથી રહિત બુદ્ધિવાળા, જે રીતે સ`થારા પર આરૂઢ થાય છે, તેના સથારા સુવિશુદ્ધ છે. ૪૧ જેણે આઠ મસ્થાનાને ત્યજી દીધાં છે એવેા સાધુપૂરૂષ આઠ પ્રકારના કર્મના નાશ કરવાને સારૂ, જે રીતિચે સથારા પર આરૂઢ થાય છે, તેના સંથારા સુવિશુદ્ધ કહેવાય છે. ૪૨ નવ પ્રકારની બ્રહ્મચર્ય ની ગુપ્તિનુ` વિધિ મુજબ પાલન કરનાર અને દર્શાવધ કૃતિધર્મોના નિર્વાહ કરવામાં કુશળ એવા સ થારાપર આરૂઢ થાય છે. તેના સથારા સુવિશુદ્ધ ગણાય છે. ૪૩ : [વિનીત શિષ્ય, ગુરુમહારાજને પૂછે છે કે ‘ ભગવન્!] કષાયેાને જીતનાર, અને સર્વ પ્રકારના વિષયાના વિકારથી રહિત, વળી અન્તમકાલીન આરાધનામાં ઉદ્યુત હાવાને કારણે સ`થારાપર આરૂઢ થયેલ એવા સાધુને કયા પ્રકારના લાભ મળે?' ૪૪ તેમ જ કષાયાને જીતનાર તથા સર્વ પ્રકારના વિષવિકારાથી રહિત અને અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાથી સુથારાપર વિધિ મુજબ આરૂઢ થયેલા સાધુને કેવુ` સુખ પ્રાપ્ત થાય ?’ ૪પ [ગુરૂમહારાજ જવાબ આપે છે, કે] · વિધિ મુજબ સંથારા પર આઢ થયેલા મહાનુભાવ ક્ષપકને, પ્રથમ દિવસે જ જે અમૂલ્ય લાભની પ્રાપ્તિ થાય છે, તેનું મૂલ્ય આંકવાને કાણુ સમર્થ છે? ૪૬ કેમકે તે અવસરે, તે મહામુનિ વિશિષ્ટ પ્રકારના શુભ અય્યવસાયના ચેાગે સ ંધ્યેય ભવાની સ્થિતિવાળા સર્વકર્મો પ્રત્યેક સમયે ખપાવે છે. આ કારણેઃ તે ક્ષપકસાધુ એ વેળાયે વિશિષ્ટ પ્રકારના શ્રમણગુણને પ્રાપ્ત કરે છે. ૪૭ વળી એ અવસરે તૃણ-સૂકા ઘાસના સથારાપર આરૂઢ થવા છતાંયે રાગ, મદ અને મેહથી મુક્ત હેાવાને કારણે, તે ક્ષપક મહર્ષિ, જે અનુપમ મુક્તિ નિઃસંદશાના સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નિર`તય રાગદશામાં મૂંઝાતા ચક્રવતી પણ કયાંથી પ્રાપ્ત કરે? ૪૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ વૈક્રિયલબ્ધિના ચેાગે પેાતાનાં પુરૂષરુપાને વિષુવી, દેવતાઓ જે ખત્રીશ ભેદના હજારે પ્રકારથી, સંગીતની લયપૂર્વક નાટકા કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શક્તા નથી, કે જે આનંદ પેાતાના હસ્તપ્રમાણ સથારાપર આરૂઢ થયેલ ક્ષપદ્મ મહિષ મેળવે છે. ૪૯ ૨૫ર રાગ અને દ્વેષમય તથા પરિણામકટુ આ કારણે વિષપૂર્ણ જે વૈચિક સુખાને છખ’ડના નાથ ચક્રવતી અનુભવે છે તે, સગદશાથી મુક્ત,વીતરાગ સાધુ પુરૂષો; અનુભવતા નથી. તે કેવળ અખડ આત્મરમણતાના સુખને અનુભવે છે. ૫૦ મેાક્ષના સુખની પ્રાપ્તિને માટે; શ્રી જૈનશાસનમાં એકાન્તે વર્ષોંકાલની ગણના નથી. કેવળ આરાધક આત્માએની અપ્રમત્તદશા પર સઘળા આધાર છે. કેમકેઃ ઘણાયે વર્ષો ગચ્છમાં રહેનારા પણ પ્રમત્ત આત્માએ જન્મ-મરણરૂપ સ સારસાગરમાં ડુબી ગયા છે. ૫૧ જે આત્માએ અન્તિમ કાલે સમાધિ પૂર્ણાંક સથારારૂપ આરાધનાને સ્વીકારીને મરણને પામે છે, તે મહાનુભાવ આત્માએ જીવનની પાછલી અવસ્થામાં પણ પેાતાનું હિત શીઘ્ર સાધી શકે છે. પર સૂકા ઘાસના સંથારા કે જીવરહિત-પ્રાસુક ભૂમિ એજ કેવળ અન્તિમકાલની આરાધનાનુ આલંબન નથી. પણ વિશુદ્ધ નિરતિચાર ચારિત્રના પાલનમાં ઉપયોગશીલ આત્મા એ સંથારારૂપ છે. આ કારણે આવા આત્મા આરાધનામાં આલખન છે. ૫૩ દ્રવ્યથી સલેખનાને સ્વીકારવાને તત્પર, ભાવથી કષાયના ત્યાગઢારાયે ક્ષ-લુખ્ખા એવા આત્મા સદાકાલ જૈનશાસનમાં અપ્રમત્ત હાવાને કારણે કાઇપણ ક્ષેત્રમાં કાઇપણ કાલે શ્રીજિનકથિત આરાધનામાં પરિણત અને છે, ૫૪ વર્ષાકાલમાં પ્રકારના તપેાને સારી રીતે કરીને, આરાધક આત્મા હેમન્તઋતુમાં સર્વ અવસ્થાએને વિષે સ‘થારા પર આરૂઢ થાય છે.’ ૫૫ [સમાધિભાવથી સંથારાપર આરૂઢ થઈ ને પતિ મરણને પામનાર વન્દનીય મહષિ એના જીવનપ્રસ`ગોની નોંધ આ મુજબ છેઃ— તનપુરમાં પુષ્પચૂલા આર્યાના ધર્મગુરૂ શ્રી અણુિં કાપુત્ર પ્રખ્યાત હતા. તેઓ એક અવસરે નાવઢારાયે ગંગાનદીને ઊતરતા Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ અંતિમ સાધના સૂત્રાદિ હતા. નાવમાં બેઠેલા લોકેએ તે વેળાએ તેમને ગંગામાં ધકેલી દીધા. ત્યારબાદ શ્રીઅર્ણિકાપુત્ર આચાયે તે સમયે સંથારાને સ્વીકારી સમાવપૂર્વક મરણને મેળવ્યું. પદ-પ૭ - કુંભકાર નગરમાં દેડકરાજાના પાપબુદ્ધિ પાલક નામના મંત્રીએ, સ્કંદકકુમાર દ્વારા વાદમાં પજિત થવાના કારણે, ધવશ બની માયાપૂર્વક પંચ મહાવ્રતયુક્ત એવા શ્રીસ્કન્દસૂરિ આદિ પાંચસે નિર્દોષ સાધુઓને યંત્રમાં પિલી નાંખ્યા. મમતા રહિત, અહં. કારથી પર તેમજ પોતાના શરીરને વિષે પણ અપ્રતિબદ્ધ એવા તે ચારસે નવાણુ મહર્ષિ પુરૂષ તે રીતે પીલાવા છતાંયે સંથારાને સ્વીકારીને આરાધકભાવમાં રહી મોક્ષને પામ્યા. ૫૮૫૦૬૦ દંડ નામના પ્રખ્યાત રાજર્ષિ, કે જેઓ પ્રતિમાને ધારણ કરનારા હતા. એક અવસરે યમુનાવક નગરનાં ઉદ્યાનમાં તેઓ પ્રતિમાને ધારણ કરીને કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા હતા, ત્યાં યવન રાજાએ તે મહર્ષિને બાણથી વધી નાંખ્યા, તેઓ તે વેળાયે સંથારાને સ્વીકારી, આરાધક ભાવમાં રહ્યા. ત્યાર બાદ યવનરાજાએ સવેગ પામીને શ્રમણપણાને સ્વીકાર્યું, શરીરને વિષે સ્પૃહાવિનાના બનીને કોન્સર્ગ ધ્યાને ઉભા રહ્યા. તે અવસરે કેઈએ તેઓને બાણથી વણાં; છતાંયે સંથારાને સ્વીકારી તે મહર્ષિ સમાધિમરણને પામ્યા. ૬૧-૬૨ સાકેતપુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રીસુકેશલ ઋષિ, ચાતુર્માસમાં માસક્ષમણને પારણના દિવસે પિતામુનિની સાથે પર્વતપથી ઉતરતા હતા. તે વેળાયે વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી નાંખ્યા, છતાંયે તે સમયે ગાઢ રીતિયે ધીરતા પૂર્વક પિતાના પ્રત્યાખ્યાનમાં બરાબર ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતાં તેઓએ અને સમાધિપૂર્વક મરણને મેળવ્યું. ૬૩-૬૪ ઉજ્જયિની નગરીમાં શ્રી અવતિસુકમાલે સંગ ભાવને પામીને દીક્ષા લીધી. યોગ્ય અવસરે પાદપપગમ અનશન સ્વીકારી તેઓ શ્મશાનના મધ્યે એકાત ધ્યાને રહ્યા હતા. રેષાયમાન એવી શિયાલણે તેઓને ત્રાસ પૂર્વક ફાડી ખાધા. આ રીતિયે ત્રણ પ્રહર સુધી ખવાતાં તેઓએ સમાધિ પૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. ૬૫-૬૬ શરીરને મળ, રસ્તાની ધૂળ, અને પરસેવે વગેરેથી કાદવમય શરીર Page #283 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ ૨૫૪ વાળા, પણ શરીરનાં સહેજ અશુચિ સ્વભાવના જ્ઞાતા, સુરવણુગ્રામના શ્રી કાર્તિ કાય ઋષિ શીલ તથા સયમગુણાના આધારરૂપ હતા. ગીતા એવા તે મહિષ ના દેહું અજીણ રાગથી પીડાતા હેાવા છતાંયે તેઓ સદાકાલ સમાધિ ભાવમાં રમણ કરતા. એક વેળાયે ાહિત્યક નગરમાં પ્રાસુક આહારને ગવેષતા તે ઋષિને, પૂર્વ વૈરી કાઇ ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. દેહ ભેદાવા છતાંચે તે મહિષ એકાન્ત ઉજ્જડ અને તાપ વિનાની વિશાલ ભૂમિ પર પેાતાના દેહને ત્યજીને સમાધિ મણને પામ્યા. ૬૭-૬૮-૬૯ પાટલીપુત્ર નગરમાં શ્રી ચન્દ્રગુપ્ત રાજાના શ્રી ધર્માસિહ નામના મિત્ર હતા. સવેગભાવ પામીને તેણે ચન્દ્રગુપ્તની લક્ષ્મીના ત્યાગ કરી પ્રવ્રજ્યા સ્વીકારી. શ્રીજિનકથિતધમ માં સ્થિત એવા તેઓએ ફાલપુર નગરમાં અનશનને સ્વીકાર્યું, અને ગૃદ્ધપૃષ્ઠ પચ્ચક્ખાણને શેકરહિતપણે કર્યું. તે વેળાયે જંગલમાં હજારા પશુઓએ તેઓના શરીરને ચૂંથવા માંડયું. આમ જેનું શરીર ખવાઈ રહ્યું છે, એવા એ મહર્ષિ, શરીરને સિરાવીને પંડિત મરણને પામ્યા. ૭૦-૭૧-૭૨ પાટલીપુત્ર-પટણા નગરમાં શ્રીચાણ નામને! મંત્રી પ્રસિદ્ધ હતા. અવસરે સર્વ પ્રકારના પાપ આર ભાથી નિવૃત્ત થઈને તેઓએ કિડ્ઝની મરણને સ્વીકાર્યું.... ૭૩ ત્યારબાદ ગાયાના વાડામાં પાદાપગમ અનશનને સ્વીકારીને તેઓ કાયાત્સગ ધ્યાને ઉભા રહ્યા. આ પ્રસંગે પૂર્વ બૈરી સુબન્ધુ મત્રીએ અનુકૂલ પૂજાના બ્હાનાથી. છાણાને સળગાવીને એમના શરીરને સળગાવી નાંખવા માંડયું. આમ શરીર સળગવા છતાંય, તે શ્રીચાણકય ઋષિએ સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું'. ૭૪-૭૫ કાકદી નગરીમાં શ્રીઅમૃતઘષ નામના રાજા હતા. ચાગ્ય અવસરે તેણે પુત્રને રાજ્ય સાંપી પ્રજ્યાને ગ્રહણ કરી. સૂત્ર અને અમાં કુશલ તથા શ્રુતના રહસ્યને પામનાર એવા તે રાજિષ શેકરહિતપણે પૃથ્વીપર વિહાર કરતાં ક્રમશઃ કાક઼ન્દી નગરમાં પધાર્યાં. ત્યાં ચડવેગ નામના વૈરીએ તેઓના શરીરને શસ્રના પ્રહારથી કેદી નાંખ્યુ’. શરીર છૂંદાઈ રહ્યુ છે તેવી વેળાએ પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા, અને પડિત મરણને પ્રાપ્ત કર્યું". ૭૬-૭૭-૭૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ અ ંતિમ સાધના સૂત્રાદિ ૨૫૫ કૌશામ્બી નગરીમાં લલિતઘટા નામના ખત્રીશ પુરૂષા પ્રખ્યાત હતા. તેઓએ સસારની અસારતાને જાણીને શ્રમપણાને ગ્રહણ કર્યું.. શ્રુતસાગરના રહસ્યને પ્રાપ્ત કરનારા એવા તેઓએ શરીરના મમત્વથી રહિત અની, ચેાગ્ય અવસરે પાપાપગમ અનશનને સ્વીકાર્યું', અકસ્માત્ નદીના પૂરથી તણાતા મોટાહની મધ્યમાં તેઓ ખેંચાઈ ગયા. આવા અવસરે પણ તેઓએ સમાધિપૂર્વક પતિમરણને પ્રાપ્ત કર્યુ. ૭૯–૮૦ કુલાણ [કુણાલ] નગરમાં વૈશ્રમણુદાસ નામના રાજા હતા. આ રાજાને રિષ્ઠ નામના મ`ત્રી કે જે મિથ્યાર્દષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળા હતા. તે નગરમાં એક અવસરે મુનિવરોને વિષે વૃષભ સમાન, ગણિ પિટકરુપ શ્રી દ્વાદશાંગીના ધારક તથા સમસ્ત શ્રુતસાગરના પારને પામનાર અને ધીર એવા શ્રીઋષભસેન આચાય, પોતાના પરિવાર સહિત પધાર્યા હતા. તે સૂરિના શિષ્ય શ્રીસિહુસેન ઉપાધ્યાય કે જેઓ અનેક પ્રકારના શાસ્રા રહસ્યના જ્ઞાતા, તથા ગણની પ્તિને કરનારા હત!. રાજમ`ત્રી ષ્ટિની સાથે તેઓને વાદ થયા. વાદમાં રિષ્ઠ પરાજિત થયા. આથી રાષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશા-ત અને સુવિહિત શ્રીસિ‘હુસેન ઋષિને અગ્નિથી સળગાવી મૂકયા. શરીર અગ્નિથી સળગી રહ્યું છે. આ અવસ્થામાં તે ઋષિવરે સમાઘિ પૂર્ણાંક મરણને પ્રાપ્ત કર્યું.. હસ્તિનાગપુરના મુદત્ત શ્રેષ્ઠીપુત્રે, વિરાની પાસે દીક્ષાને સ્વીકારી હતી. એક અવસરે નગરના ઉદ્યાનમાં તેઓ કાયાત્સ અને ઉભા હતા. ત્યાં ગેાપાળે નિર્દોષ એવા તેઓને શામલીવૃક્ષના લાકડાની જેમ સળગાવી મૂકયાં. છતાંયે આ અવસ્થામાં તેઓએ સમાધિપૂર્વક પતિ મરણને પ્રાપ્ત કર્યું". ચિલાતીપુત્ર નામના ચારે, ઉપશમ, વિવેક અને સંવરપ ત્રિપદીને સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. તે અવસરે તેઓ ત્યાંજ કાયે!સ ધ્યાને રહ્યા. કીડીઓએ તેમના શરીરને ચાલણીની જેમ છિદ્રવાળુ કર્યું. આમ શરીર ખવાતું હેવા છતાંયે તેઓ સમાધિથી મરણને પામ્યા. ૮૧-૮૨-૮૩-૮૪-૮૫-૮૬ શ્રીગજસુકુમાલ ઋષિ નગરના ઉદ્યાનમાં કાયાત્સગ ધ્યાને રહ્યા હતા. નિરપરાધી અને શાન્ત એવા તેઓને, કેાઈ પાપડ્માએ હારા ખીલાથી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમાધિ મરણ - - - - - જાણે મઢેલ હોય એવી રીતે લીલા ચામડાથી બાંધી, પૃથ્વી પર પછાડયા. આ છતાંયે તેઓએ સમાધિપૂર્વક મરણને મેળવ્યું. ૮૭ મખલી ગે શાળાએ નિર્દોષ એવા શ્રીમુનક્ષત્ર અને શ્રી સર્વાનુભૂતિ નામના શ્રી મહાવીર પરમાત્માના શિષ્યોને તેજલેશ્યાથી બાળી નાંખ્યા હતા. તે રીતે સળગતાં તે બન્ને મુનિવરો સમાધિભાવને સ્વીકારી પંડિત મરણને પામ્યા. ૮૮ - સંથારાના સ્વીકારની વિધિ “ગ્ય અવસરે, ત્રણગુપ્તિથી ગુમ એ ક્ષેપક સાધુ જ્ઞપરિણાથી જાણે છે. બાદ યાજજીવને માટે સંઘસમુ દાયની મધ્યમાં ગુરૂના આદેશ મુજબ આગારો પૂર્વક ચારેય આહારનું પચ્ચખાણ કરે છે. ૮૯ અથવા સમાધિ જાળવવાને સારૂ, કેઈક અવસરે ક્ષેપક સાધુ ત્રણઆહારનું પચ્ચખાણ કરે છે.અને કેવળ પ્રાસુક જળનો આહાર કરે છે. બાદ ઉચિત કાલે તે ક્ષેપક, પાણીના આહારનું પણ પચ્ચકખાણ કરે છે. ૯૦ [ક્ષમાપનાની વિધિ : “શેષ લોકોને સંવેગ પ્રગટ થાય તે રીતે તે ક્ષેપકે ક્ષમાપના કરવી અને સર્વ સંઘ સમુદાયની મધ્યમાં કહેવું કે પૂર્વે મન વચન અને કાયાના વેગથી કરવા, કરાવવા કે અનુમોદવા દ્વારા મેં જે કાંઈ અપરાધ કર્યા હોય તેને હું ખમાવું છું.' ૧ બે હાથને મસ્તકે જોડીને તેણે ફરી કહેવું કે શલ્યથી રહિત આ હું આજે સર્વ પ્રકારના અપરાધને ખમાવું છું. માતાપિતા સમાન સર્વજ મારા વિષે ક્ષમા રાખે. ૯૨ [ક્ષપક મહાનુભાવને શ્રીગુરૂમહારાજ આ મુજબ બોધ આપે છે કે ધીરપુરૂષોએ પ્રરૂપેલ, વળી સત પુરૂષોથી સદા સેવાતા, અને કાચર આત્માઓ માટે અત્યન્ત દુષ્કર એવા પંડિતમરણ-સંથારાને, શિલાતલપર આરૂઢ થયેલા નિ સંગ અને ઘન્ય આમા સાધે છે. ૯૩ સાવધાન બનીને તું વિચાર કર. તે નારક અને તિર્યંચગતિમાં તથા દેવગતિ અને મનુષ્યગતમાં કેવા કેવાં સુખદુખ ભગવ્ય છે?? ૯૪ મુમુક્ષ! નરકને વિષે તે અસાતા બહુલ–દુખપૂર્ણ, અસાધારણ અને તીવ્ર વેદનાઓને શરીરની ખાતર પ્રાયઃ અનન્તીવેળાયે ભેગવી છે.” “વળી દેવપણામાં તથા મનુષ્યપણામાં પાક્કાના દાસભાવને પામેલા Page #286 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૫૭ તે દુઃખ, સ તાપ અને ત્રાસને ઉપજાવનારી વેદનાઓને પ્રાયશ અનન્તીવેળાયે અનુભવી છે’ ‘અને હે પુણ્યવાન ! તિય ચગતિને પામીને ન પાર પામી શકાય એવી મહાવેદનાઓને ધણીયે વાર તે ભેગવી છે. આ રીતે જન્મ તથા મરણરુપ ફુટના આવર્તો જ્યાં સતત્ ચાલૂ છે, એવા સંસારમાં તું અનન્તકાળ ભટકયેા છે. ૯૫-૯૬-૯૭ સૉંસારને વિષે તે અનન્તકાલ સુધી અનન્તીવેળા અનન્તા જન્મમરણાને અનુભવ્યાં છે” આ બધાંયે દુઃખા સંસારવતી સ`જીવાને માટે સહજ છે. માટે વર્તમાનકાલના દુઃખેાથી તું મૂ ંઝાશ નહિ અને આરાધનાને ભૂલીશ નિહ.’ ‘મરણના જેવા મહાભય નથી, જન્મ સમાન અન્ય કોઈ દુઃખ નથી. તેથી જન્મ-મરણુરૂપ મહાભયાના કારણભૂત શરીરના મમત્વભાવને તુ' શીઘ્ર છેદી નાંખ.' ૯૮-૯૯ આ શરીર જીવથી અન્ય છે. તથા જીવ શરીરથી ભિન્ન છે” આ નિશ્ચયપૂર્વક દુઃખ અને કલેશના મૂળ ઉપાદાન સમા શરીરના મમત્વને તારે છેદી નાંખવુ જોઇએ. કારણ કેઃ ભીમ અને અપાર આ સંસારમાં, આત્માએ જે કાંઈ શરીર સબન્ધી કે મનસબન્ધી દુઃખાને અનન્તી વેળાયે ભાગવ્યાં છે, તે શરીર પરનામારાપણા રૂપ મહાદોષના યાત્ર જ. આથી જો સમાધિ પૂર્વક મરણને મેળવવું હોય તે તે ઉત્તમ અર્થાની પ્રાપ્તિને સારૂં તારે શરીર આદિ આભ્યન્તર અને અન્ય ખાદ્ય પશ્ત્રિહને વિષે મારાપણ સવ થા વૈ।સિરાવી દેવું.’ ૧૦૦-૧૦૧-૧૦૨ [મુમુક્ષુ આત્મા, ગુરૂમહારાજની સમક્ષ ફરી ક્ષમાપના કરે છે.] ‘જગતના શરણરૂપ, હિતવત્સલ સમસ્ત શ્રીસંઘ, મારાં સઘળાંયે અપરાધાને ખમેા, તથા શલ્યથી રહિત બનીને હું પણ, ગુણ્ણાના આધારભૂત શ્રીસંઘને ખમાવુ છુ..' ૧૦૩ તથા ‘શ્રી આચાર્ય દેવ, ઉપાધ્યાય, શિષ્યા, સામિ કા, કુળ તથા ગણ વગેરે જે કાઈને મેં... કષાય ઉત્પન્ન કરાવ્યા હાચષાયનું હુ કારણ બન્યા હાઉ' તે સને હુ... ત્રિવિધ ચાગે ખમાવુ છું.” શ્રી સર્વ શ્રમણ સંઘના સઘળાંયે અપરાધાને હું મસ્તક પર બે હાથ જોડવારૂપ અજિલ કરી ખમાવુ છુ. તથા હું પણ સર્વાંને ખમુ છુ..? વળી હું. જિનકથિત ધર્મોમાં અર્પિત ચિત્તવાળા થઈને સર્વ જગતના ૧૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમાધિ મરણ જીવ સમૂહની સાથે બંધુભાવથી–નિઃશલ્ય રીતે ખમાવું છું. અને હું પણ સર્વને ખમું છું.” ૧૦૪–૧૦–૧૦૬ આમ અતિચારને ખમનાર, અને અનુત્તર તપ તથા અપૂર્વ સમાધિને પ્રાપ્ત કરનાર ક્ષેપક આમા બહુવિધ બાધા સંતાપ વગેરેના મૂળ કારણ કર્મ સમૂહને ખપાવતે સમભાવમાં વિહરે છે. અસંખેચ લાખ કાટ અશુભ ભવની પરંપરા દ્વારા જે ગાઢ કર્મ બાંધ્યું હોય, તે સર્વ કર્મસમૂહને સંથારા પર આરૂઢ થયેલા ક્ષેપક આમા, શુભ અધ્યવસાયેના વેગે એક સમયમાં ખપાવે છે. ૧૦૭–૧૦૮ આ અવસરે સંથારાપર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના ચેગે, સમાધિભાવમાં વિદન કરનારી વેદના ઉદયમાં આવે, તે તેને શમાવવાને માટે ગીતાર્થ એવા નિર્યામ સાધુઓ બાવનાચંદન જેવી શીતલ ધર્મશિક્ષા આપે. ૧૦૯ “હે પુણ્ય પુરૂષ! આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળું અર્પિત કર્યું છે, એવા પૂર્વકાલીન મુનિવરો; જ્યારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ, અનેક જંગલી જાનવરોથી રોમેર ઘેરાએલા ભયંકર પર્વતની ટોચ પર કાર્યોત્સર્ગ ધ્યાને રહેતા હતા. “વળી અત્યન્ત ધીર વૃત્તિને ઘરનાશ આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરૂષ, જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાં સમાધિભાવને અખંડ રાખે છે અને ઉત્તમ અને સાધે છે.” ૧૧૦–૧૧૧ હે સુવિહિત ! ધીર તથા સ્વસ્થ અને વૃત્તિવાળા નિર્યામકસાધુઓ, જ્યારે સદા સહાય કરનારા છે એવી સ્થિતિમાં સમાધિભાવને પામીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય? અર્થાત્ તારે સહેલાઈથી આ સંથારાના પાને પાને જોઈએ. કારણ કે જીવ એ શરીરથી અન્ય છે, તેમ શરીર એ પણ જીવથી ભિન્ન છે. આથી શરીરના મમત્વને મૂકી દેનારા સુવિહિત પુરૂષ શ્રીજિનકથિત ધર્મની આરાધનાની ખાતર અવસરે શરીરને પણ ત્યજી દે છે.” ૧૧૨–૧૧૩ સંથારાપર આરૂઢ થયેલ ક્ષેપક, પૂર્વકાલીન અશુભના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાઓને સમભાવપૂર્વક સહન કરીને, કમરૂપ અશુભ કલંકની પરંપરાને વેલડીની જેમ મૂળથી હલાવી નાખે છે. આથી તારે Page #288 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૫૯ પણ આ વેદનાઓને સમભાવે સહવાપૂર્વકકને ખપાવવા જોઈએ.”૧૧૪ - “બહુક્રોડ વર્ષો સુધી તપ, ક્રિયા વગેરે દ્વારા અજ્ઞાન આત્મા જે કર્મ સમૂહને ખપાવે છે. મન, વચન, કાયાના વેગોથી આત્માનું રક્ષણ કરનાર જ્ઞાની આત્મા, તે કર્મસમૂહને શ્વાસ માત્રમાં ખપાવે છે. કારણ કે સમ્યગૂજ્ઞાન પૂર્વકનાં અનુષ્ઠાને પ્રભાવ અચિત્ય છે.” મન, વચન અને કાયાથી આત્માનું જતન કરનાર જ્ઞાની આત્મા, બહુ ભવોથી સંચિત કરેલા આઠ પ્રકારનાં કર્મસમૂહરૂપ પાપના શ્વાસમાત્રમાં અપાવે છે. આ કારણે તે સુવિહિત ! સમ્યગૂજ્ઞાનનાં આલંબન પૂર્વક તારે પણ આ આરાધનામાં ઉજમાળ રહેવું. ૧૧૫–૧૧૬ આ મુજબ હિતોપદેશરૂપ આલંબનને મેળવનાર સુવિહિત આત્માએ ગુરૂ વિગેરે વડિલજનથી પ્રશંસાને પામેલા સંથારાપર ધીરતાપૂર્વક આરૂઢ થઈ, સર્વ પ્રકારના કર્મમલને ખપાવવાપૂર્વક તે ભવમાં યા ત્રીજા ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે અને મહાનંદ પદને પ્રાપ્ત કરે છે. ૧૧૭ શ્રી સંઘની સ્તુતિરૂપ અતિમ મંગળ] ગુપ્તિ સમિતિ આદિ ગુણેથી મનેહ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રતનવયથી મહામૂલ્યવાન, તથા સંચમ, તપ, નિયમ વગેરે ગુણરૂપ સુવર્ણથી જડેલ શ્રીસંઘરૂપ મહામુકુટ,દેવ, દેવેન્દ્ર, અસુર અને માનથી સહિત ત્રણ લેકમાં વિશુદ્ધ હોવાને કારણે પૂજનીય છે, અતિશય દુર્લભ છે. વળી નિર્મળગુણોને આધાર છે, માટે પરમશુદ્ધ છે, અને સૌને શિરોધાર્ય છે. ૧૧૮–૧૧૯ ગ્રીષ્મઋતુમાં અગ્નિથી લાલચોળ તપેલા લોખંડના તાવડાના જેવી કાશી શિલામાં આરૂઢ થઈને હજારે કિરણોથી પ્રચંડ, અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાંયે, કષાય વગેરે લેકને વિજય કરનાર અને દયાનમાં સદાકાલ ઉપગશીલ, વળી અત્યત સુવિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપ વિભૂતિથી યુક્ત, તથા આરાધનામાં અપિત ચિત્તવાળા સુવિહિત પુરૂષે ઉત્તમ લેશ્યાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલજ્ઞાનની સદશ, સમતાભાવથી પૂર્ણ એવા ઉત્તમ અર્થરૂપ સમાધિમરણને મેળવ્યું છે. ૧૨૦-૧૨૧-૧૨૨ પ્રાર્થનાપૂર્વક ઉપસંહાર : આ પ્રકારે મેં જેઓની સ્તુતિ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમાધિ મરણ કરી છે, એવા શ્રીજિનકથિત અતિમ કાલીન સંથારારૂપ હાથીના સ્ક-ધપર સુખપૂર્વક આરૂઢ થયેલા, નરેદ્રોને વિશે ચન્દ્ર સમાન શ્રમણ પુરૂ, સદાકાલ અમોને શાશ્વત, સ્વાધીન અને અખંડ સુખોની પરંપરા આપો. ૧૨૩ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૯) પાપપ્રતિઘાત અને ગુણબીજ-આધાન સૂત્રને અર્થ વીતરાગ, સર્વજ્ઞ, સુરેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુતત્વવાદી, અને રોલેકય ગુરૂ એવા અરિહંત ભગવંતને નમસ્કાર હો! તેઓ એમ આખ્યાન કરે છે કે નિશ્ચ આ લાકમાં જ અનાદિકાળથી છે અનાદિ કર્મના સહયોગથી જન્મ, જરા, મરણ, રોગ, શેક, દુઃખરૂપ, દુઃખ ફળવાળો અને દુખની પરંપરાવાળો અનાદિ સંસાર છે. એ અનાદિ સંસારભ્રમણને અંત શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આગમત ધર્મનું વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. તે શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ મિથ્યાત્વમોહનીય પ્રમુખ પાપ કર્મને વિનાશ, તથા વિધ ભવ્યત્વ (સ્વભાવ) કાળ, નિયતિ (ભાવી ભાવ), પૂર્વકૃત કર્મ ને પુરૂષાતન (ઉદ્યમ) વડે થવા પામે છે. તથવિધ ભવ્યત્વ પરિપાકના સાધન અરિહંતાદિક ચાર શરણ, દુષ્કૃત નિંદા-ગોં, અને સુકૃત કરણેનું અનુમોદન કરવારૂપ કહ્યા છે. તેથી મેક્ષાથી જનોએ સદા સુપ્રણિધાન સંકલેશ સમયે વારંવાર અને અસંકુલેશ સમયે સામાન્ય રીતે ત્રિકાળ કર્યા કરવું. ચાર શરણ પરમ ત્રિલોકનાથ, પ્રધાન પુણ્યના ભંડાર, રાગ-દ્વેષ-મેહથી સર્વથા રહિત, અચિન્ય ચિંતામણિરૂપ, ભવસાગરમાં પોત સમાન અને એકાન્ત શરણ કરવા યોગ્ય એવા અરિહંત ભગવંતેનું મારે જીવન પર્યત શરણ હો. જન્મ, જશ, મરણથી મુક્ત, અજરામર, કર્મકલંકરહિત, સર્વ પ્રકારની પીડારહિત, કેવળજ્ઞાનદર્શનયુક્ત, શિવપુરનિવાસી, નિરૂપમસુખસંયુક્ત, અને સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધોનું મને શરણ હે. Page #290 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૬૧ પ્રશાન્ત, ગંભીર આશયવંત, સાવદ્ય(પાપ) વ્યાપારથી વિરમેલા, પાંચ પ્રકારના આચારમાં કુશળ, પરાકારમાં રક્ત (ઉજમાળ), પદ્મકમળ જેવા નિલેપ, શરદ જળ જેવા સ્વચ્છ હૃદયવાળા, જ્ઞાનધ્યાનમાં વિશુદ્ધ પરિણામવાળા સંત સાધુઓનુ` મને શરણ હા, સુર અસુર અને મનુષ્યાવડે પૂજિત, મેહ અંધકારને ટાળવા સૂર્ય સમાન, રાગ-દ્વેષરૂપ વિષને ટાળવા પરમ મંત્ર સમાન, સમસ્ત કલ્યાણના હેતુરૂપ, કવનને માળવા અગ્નિ સમાન, અને પરમ મેાક્ષરૂપ સિદ્ધિ સર્વજ્ઞપ્રણિત ધનુ` મને જાવજીવ શરણુ હેા. દુષ્કૃત ગર્હા–નિદા ઉક્ત ચારે શરણા આદરી હું દુષ્કૃત્ય (પાપ)ની નિંદા—ગૃહ કરુ છું. અરિહ'તા, સિદ્ધો, આચાર્યા, ઉપાધ્યાયેા, સાધુ, સાધ્વીએ કે ખીજા અનેરાં પૂજનીય ગુણાધિક આત્મા વિષે તથા માતા, પિતા, મ એ!, મિત્રો કે ઉપકારીજના વિષે, અથવા આઘે (સામન્યતઃ) સમક્તિ-આદિયુક્ત કે તેથી રહિત જીવા વિષે, પુસ્તક વિગેરે કે ખાદિક વિષે મેં જે જે કાંઈ વિપરીત-અવિધિ ભેગાદિક વડે નહિ. આચારવા ચેાગ્ય, નહિ ઈચ્છવા યાગ્ય પાપાનુ બધી પાપ-સૂક્ષ્મ કે સ્થૂળ અને મન, વચન કે કાયાવડે; રાગ, દ્વેષ કે મેહ વડે, આ જન્મ કે અન્ય જન્મામાં કર્યું', કરાવ્યું કે અનુમેાધુ હાય, તે મારુ દુષ્કૃત્ય મેં કલ્યાણમિત્ર ગુરૂદેવના વચનથી નિદા ગૃહ યાગ્ય અને દંડવા ચેાગ્ય જાણ્યુ. શ્રદ્ધાવડે એ વાત મને ગમી છે. એટલે અરિહંત, સિદ્ધની સમક્ષ... એ ઇડવા ચેાગ્ય દુષ્કૃત્યને નિંદુ-ગહુ છુ.. એ સંબધે કરેલું પાપ મિથ્યા થાઓ, મિથ્યા થા, અર્થાત મારા પાપનું નિવેદન કરી તેની માફી માગુ છું. સુકૃત અનુઞાદના ઉક્ત પાપની આલેાચના મારે ભાવરૂપ થાઓ ! ફરી તેવાં પાપ ન થવા પામે એમ અને ! Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમાધિ મરણ એ બને વાત બહુ પસંદ પડી છે; તેથી અરિહંત ભગવંતે તથા કલ્યાણમિત્ર એવા ગુરૂ મહારાજની હિતશિક્ષાને ઇચ્છું છું. મને એમની જોડે ઉચિત ગરૂપ સમાગમ થાઓ ! મને એવી રૂડી પ્રાર્થના કરવાનું પ્રાપ્ત થાઓ ! એ પ્રાર્થના કરતાં મને પ્રેમ જાગો ! અને એ પ્રાર્થનાથી મને મેક્ષબીજ (કલ્યાણકારી સફલ સાધનમાર્ગ) પ્રાપ્ત થાઓ. અરિહંતાદિકનો સુયોગ પ્રાપ્ત થયે છતે... હું તેમની સેવા કરવા લાયક થાઉં, આજ્ઞા પાળવા લાયક થાઉં, ભક્તિયુક્ત થાઉં અને દેષરહિત તેમની આજ્ઞાને પારગામી થાઉં અર્થાત્ તેમની આજ્ઞાને યથાર્થ રીતે પાળી પાર ઉતારી શકું. મુમુક્ષ-કેવળ મોક્ષાથી એક શક્તિને પડ્યા (છૂપાવ્યા) વગર સુકૃત્યુને હું સેવું. અરિહે તે સંબંધી અનુષ્ઠાન-ધર્મ દેશનાદિકને અનુમોદું છું, તેમજ સર્વ સિદ્ધોના સિદ્ધભાવને, સર્વ આચાર્યોના આચારને, સર્વ ઉપાધ્યાયના સૂત્રપદાનને, સર્વ સાધુજનની સાધુક્રિયાને, સર્વ શ્રાવકેના મેક્ષસાધન ને તેમજ ઈન્દ્રાદિક સર્વ દેના અને નિકટભવી એવા શ્રદ્ધાશચવાળા સર્વ જીના માર્ગ સાધનો (માર્ગાનુસારીપણા)ને હું અનુદું છું–પ્રશંસુ છું. ઉક્ત સુકૃત-અનુમોદના મારે સમ્યગૂ વિધિપૂર્વક (સૂત્રાનુસારે), ખરા શુદ્ધ આશયવાળી--- આચરણરૂપે યથાર્થ પાલન કરવારૂપ--- તેને યથાર્થ નિર્વાહ કરવાવડે નિરતિચાર ભાવે પરમગુણયુક્તઅરિહંતાદિકના પ્રભાવથી હે! કેમકે અચિન્ય શક્તિવાળા તે ભગવતે વીતરાગ, સર્વજ્ઞ, પરમ કલ્યાણરૂપ હોઈ ભવ્યજનોને પરમકલ્યાણના હેતુભૂત થાય છે. મૂઢ, પાપી, અનાદિ મેહવાસિત, વસ્તુતઃ હિતાહિતને અજાણ એ હું હિતાહિતને સમજતો થાઉં, અહિતથી નિવૃત થાઉં, Page #292 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૬૩ હિતમાર્ગમાં પ્રવૃત્ત થાઉં અને સર્વ સત્યપ્રાણીવર્ગ સંબંધી સેવા વડે આરાધક થાઉં. (સ્વહિતરૂ૫) સુકૃત(અનુમોદના)ને અંત:કરણથી હું ઈચ્છું છું ઈચ્છું છું ઈચ્છું છું. આ રીતે આ સૂત્રને ખૂબ વૈરાગ્યપૂર્વક, ભણનાર, સાંભળનાર અને ચિંતવનારના અશુભ કર્મના અનુબંધ ઢીલા પડે છે, ઓછા થાય છે ને ક્ષીણ થાય છે. અથવા ઉક્તસૂત્રના અભ્યાસજનિત શુભ પરિણામવડે બાકી રહેલા અશુભકર્મ અનુબંધ રહિત ફળપરંપરા આશ્રીને સામર્થ્ય (સત્વ) વગરના થઈ જાય છે. કરી છે ? મંત્ર સામર્થ્ય વડે વિષની પેરે અલ્પ વિપાકવાળા, સુખે ટાળી શકાય એવા અને ફરી પાછા ન બંધાય એવા થવા પામે છે. શુભકર્મના અનુબંધ હેજે એકઠા થવા પામે છે; ભાવની વૃદ્ધિ વડે ખૂબ ચાને સંપૂર્ણ થવા પામે છે, તથા પ્રધાન, શુભ ભાવાજિંત, નિશ્ચય ફળદાયી, સાનુબંધ શુભકર્મ, સારી રીતે પ્રોજેલા મહા વૈદ્યની પેઠે એકાંત કલ્યાણકારી, શુભપ્રવર્તક અને પરંપરાએ પરમસુખ, મોક્ષ સાધક થાય છે. આ કારણથી પ્રતિબંધરહિત, નિયાણારહિત, અશુભ ભાવ ના નિરોધવડે શુભ ભાવનાના બીજરૂપ જાણીને આ સૂત્રને પ્રશાન્ત આત્માએ રૂડી એકાગ્રતા–સ્થિરતાથી સારી રીતે ભણવું, વ્યાખ્યાન વિધિવડે સાંભળવું અને તેના અર્થ રહસ્યનું ચિંત્વન કવું. દેવર્ષિ વદિત પરમગુરૂ વીતરાગ પરમાત્માઓને નમસ્કાર હો! તેમજ શેષ નમસ્કાર કરવા યોગ્ય ગુણાધિક આચાર્યાદિક પ્રત્યે નમસ્કાર હે ! સર્વજ્ઞ શાસન જયવંતુ વર્તા! પમ સંબોધિ-વરધિના લાભવડે મિથ્યાત્વ દેષની નિવૃત્તિચગે પ્રાણીઓ સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ ! ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ २६४ સમાધિ મરણ (१०) ५. 21. व श्री भाशियसा२ सू२ि७ कृत श्या४५३४ चतुरशरणोपगमः आप्तोऽटादशदोषशून्यजिनपश्चाहन् सुदेवो मम, त्यक्तारम्भपरिग्रहः सुविहितो वाचंयमः सद्गुरूः । धर्मः केवलिभाषितो वरदयः कल्याणहेतुः पुनः, अर्हत्-सिद्ध-सुसाधु-धर्म शरणं भूयात् त्रिशुद्धयाभवम् ॥१॥ दुष्कृतगर्दा भूताऽनागतवर्तमान समये यद् दुष्प्रयुक्तैम नेा वाक्कायैः कृतकारितानुमतिमिर्देवादितत्त्वत्रये । संधे प्राणिषु चाप्तवाच्यनुचिंत हिंसादि पापास्पदम् , मोहांधेन मया कृतं तदधुना गर्दानि निदाम्यहम् ॥२॥ सुकृतानुमेदिना अर्हत्-सिद्ध-गणीन्द्र-पाठक-मुनि-श्राद्धा-व्रतिश्रावकायह त्वादिकभावतद्गतगुणान् मार्गानुसारीन गुणान् । श्रीअर्हद्वचनानुसारिसुकृता नुष्ठानसद्दर्शना दीननुमोदयामि सुहितैः योगैः प्रशंसाम्यहम् ॥३॥ क्षमापना संसारेऽत्र मया स्वकर्मवशगा जीवा भ्रमन्तोऽखिलाः, क्षाम्यन्ते क्षमिता क्षमन्तु मयि ते केनाऽपिसाद्ध मम । वैरं नास्ति च मैत्रीताऽऽस्ति सुखदा जीवेषु सर्वे पु मे, यद् दुश्चितितभाषितं च विहितं भिथ्याऽस्तु मे दुष्कृतम् ॥४॥ सद्भावना तच्चायास्यति मे कदा दिनमहं यत् पालयिष्येऽमलं, चारित्रं जिनशासनस्थितमुनेर्मार्गे चरिष्याम्यहम् । मुक्तोजन्मजरादिदुःखनिवहात् संवेग निर्वेदता प्तोक्तासिक्य दयालुताप्रशमतां धर्त्ता भविष्याम्यहम् ॥५॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૬૫ (૧૧) ચતુર્ગતિ જીવ ક્ષામણાકુલકના અર્થ : નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, ચાર ગતિ (જન્મ–મરણરૂપ) ભવચક તેમાં ભટકતાં મેહના વશથી જે કઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. (૧) સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં નારકીના ભવમાં કઈ પણ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું 'ખમાવું છું. (૨) વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના જીવને પરસ્પર મસળવું, ચૂરવું, ફેકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તેને 'પણ હું ખાવું છું. (૩) - નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનાર (પરમાધામીના ભવમાં) મૂઢ અગ્ર મારા જીવે નારકીના જીવને દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. (૪) _હા ! હા !! પરમાધામીના ભાવમાં મૂઢતાના કારણે જીવે કીડાનિમિત્તે કરવત, તરવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ, યંત્રપલણ, વૈતરણીતારણ, કુંભીપાચનરૂપ ઘણાં દુઃખ નારકી ને દીધાં તે દુઃખને હું જાણતા નથી. (૫) પરમાધામના ભવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલા મેં જે કાંઈ નારકી જીવેને દુઃખ દીધું હોય તેને પણ હું મન વચન કાયાએ કરી ખમાવું છું. (૬) તિયચને વિશે ક્ષારાદિ પૃથ્વી, અપુ, તેલ, વાઉ, પ્રત્યેક સાધારણ વનસ્પતિકાયનાં ભાવમાં મેં સ્વ-અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વીકાદિક અને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. (૭) શંખ પ્રમુખ બેઈદ્રિય, જે પ્રમુખ તેઈદ્રિય, માખી પ્રમુખ ચૌરિદ્રિયના ભામાં મેં જે ને ભક્ષણ અને દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. (૮) ગર્ભજ, સમૂર્ણિમ જલચર પંચેદ્રિયના ભામાં મચ્છ, કાચબા, Page #295 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ ૨૬૬ સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મેં આહારને માટે જીવાના વિનાશ કર્યા હાય તેને હું ખમાવું છું. (૯) વળી જલચરના ભવામાં ગયેલ મે... ઘણા પ્રકારના જીવાને દેખીને છેદનભેદન કીધાં તેને પણ હુ' ખમાવુ છું. (૧૦) ગ`જ સમૂ િમ સપ પ્રમુખ, ઉપ૨સપ ઘા વાનર પ્રમુખ, ભુજપરિસપ, કુતરા બિલાડા પ્રમુખ થલચર પંચેન્દ્રિય તિયોંચના ખવામાં મેં જે જીવે છિન્નભિન્ન કરી દુઃખી કીધાં અને ખાધાં તેને પણ હું ખમાવું છું. (૧૧) જીવઘાતાદિ અશુભકર્માંથી શાર્દુલસિ’હ, સ`ડક, વાઘ, ચિત્તા, ગેડા, રીછ આદિ હિ સક થાપક જાતિમાં ઉત્પન્ન થએલ મારા જીવે જે જીવાને છિન્નભિન્ન વિનાશ કીધાં તેને પણ હું ખમાવુ` છું. (૧૨) હાલા, ગૃદ્ધ, ફૂકડા, હંસ, બગલા, સારસ, કાગડા, ખાજ, મરી, ચલાદિ, સમૂમિ, ગ`જ, ખેચર, પચે દ્રિય, ભવેશને વિશે, મેં ભૂખને વશ થઈ કરમિયા પ્રમુખ જીવાને ભક્ષણ કીધાં તેને પણ હું ખમાવું છું. (૧૩) મનુષ્યના ભવામાં રસને દ્રિયલ પટ મૂઢ પારધીની ક્રીડા (શિકાર)ને કરનારા મેં જે જીવાના નાશ કીધા તેને પણ હું ખમાવુ છું. (૧૪) મળી સ્પર્શેન્દ્રિય લપટ થએલ: મે' કન્યા, સધવા, વિધવારૂપ પરી અને વેશ્યાદિકને વિશે ગમન કરવાથી જે જીત્રાને દુઃખી કર્યા અને વિનાશ કીધા હોય તેને પણ હું ખમાવું છું. (૧૫) લળી ચક્ષુરિન્દ્રિય પ્રાણેન્દ્રિય, શ્રેત્રે દ્રિયના વશમાં પડેલા મે‘જે જીવાને દુઃખને વિશે પાડયા તેને પણ હું ખમાવું છું. (૧૬) વળી મારે જીવે માનભ'ગથી, ક્રોધના વશથી આક્રમણ (દબાણુ) કરીને જે જીવાને મારી આજ્ઞા મનાવી તેને પણ હું. ખમાવું છુ.. (૧૭) સ્વામી (રાજ્યાદિ અધિકારી)પણું પામીને મે· અપરાધી નિર્-પરાધી જીવાને બાંધ્યા,ઘાયલ કર્યા, માર્યા તેને પણ હુ· ખમાવું છું”. (૧૮) દુષ્ટ એવા મેક્રોધથી અથવા લેાભથી કાઈ પણ મનુષ્યને કુડુ કલ'ક દીધુ હાય તેને પણ ખમાવુ` છું. (૧૯) Page #296 -------------------------------------------------------------------------- ________________ અ'તિમ સાધના સૂત્રાદિ ૨૬૭ હમણાં ઇર્ષાભાવમાં પ્રાપ્ત થએલા મે કાઇ પણ જીવ સાથે પરપરિવાદાદિ કીધાં હાય, ફાઈની ચુગલી કીધી હોય તેને પણ હુ ખમાવું છું. (૨૦) અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને ક્ષુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનથી પણ ન સાંભળ્યા. (૨૧) વળી પરલાકની પિપાસાવાળા મે અનેક જીવાના ઘાત કર્યાં જેથી હું અનેક જીવાના દુઃખના હેતુ થયા તેને હું ખમાવું છું. (૨૨) મિથ્યાત્વમાહિત અધિકરણના કારણભૂત મે` ધની બુદ્ધિએ જે જીવાના વધ કરાવ્યા તેને પણ હુ ખમાવું છું. (૨૪) વેલડી આદિ વનને દાગ્નિ દઈને જે જીવાને મેં ખાળ્યાં હાય; દ્રુહ, તલાવ આદિ જલસ્થાનને શેષાવીને જે જીવાના વિનાશ કર્યા તેને, હું ખમાવુ છું. (૨૫) ઉલ‘ઢપણે કર્મ ભૂમિ અતરદ્વીપાદિને વિષે જે જીવાના વિનાશ કર્યાં તેને પણ હું ખમાવું છું. (૨૬) { દેવના ભવાન વિષે પણ મે' ક્રીડાના પ્રયાગથી, લાભબુદ્ધિથી જે જીવાને દુઃખી કીધાં તેને પણ ત્રિવિધે ખમાવુ' '. (૨૭) ભવનપતિને વિષે તામસભાવમાં વત્તતા નિ યપણે હતા એવા મે, જીવાને દુઃખી કીધાં તેને પણ હું ખમાવું છું. (૨૮) વ્યંતરના ભવમાં પણ મે ક્રીડાના પ્રયાગથી જીવાને દુઃખ ઉત્પન્ન કીધાં તેને પણ હુક ખમાવું છું. (૨૯) જ્યાતિષમાં ગયેલા પણ વિષયમાં માહિતમૂઢ઼ મે, જે કોઈ જીવને દુઃખી કીધાં તેને પણ હું ખમાવુ' છું. (૩૦) આભિયાગિક દેવમાં પ્રાપ્ત થયેલ પરરિદ્ધિમાં મત્સરવાળા, લેાભથી પરાભવ પામેલા, મેહમાં વશીભૂત, મેં જે જીવાને દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. (૩૧) આ ચાર ગતિમાં ભટકતાં મે જે કોઈ જીવને પ્રાણથકી મુક્ત કીધાં, દુઃખમાં પાડયાં તે બધાને હું ખમાવું છું. (૩૨) મે' જે જે અપરાધ કીધાં છે તે તે બધાં અપરાધાને હે જીવ!! Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમાધિ મરણ મધ્યસ્થ થઈને વેરને, મૂકીને, ખમા અને પણ ખમું છું. (૩૩) આ સંપૂર્ણ જીવલેાકમાં મારો કેઈ પણ દેવી નથીહું જ્ઞાનદર્શન સ્વભાવવાળે છું, એક છું, નિત્ય, મમત્વભાવરહિત છું. (૩૪) મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મ શરણ થાઓ અને છેક પંચપરમેષ્ઠિ મને કર્મક્ષયના કારણભૂત થાઓ. (૩૫) ચાર ગતિમાં રહેલા જીને ભાવશુદ્ધિ અર્થે કરેલા મારા આ ખામણ મારા કર્મક્ષયનું કારણ થાવ. (૩૬) ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૨) પૂર્વાચાર્ય કૃત આરાધના પ્રકરણને ગુર્જર ભાવાનુવાદ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત. પૃથ્વીકાય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, અષ્કાય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૨ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, તેઉકાય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, વાયુકાય જીવ જે દુભવ્યા તેહ ખાવું જ. ૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, વનસ્પતિ જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. પ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, બેઈદ્રિ જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૬ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, તે દ્રી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૭ ભવ અનંત સારમાં ભમતાં વિવિધ જાત ચઉરી દ્રી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત સમુચ્છિમ જીવ જે દુભવ્યા તેહ ખમાવુ આજ ૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત દેવનિકાય જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૧૦ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત મનુષ્ય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૧૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત તિર્યંચ જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૧૨ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત નીરકી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૧૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ક્રોધ વશે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૧૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત માન વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૧૫ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત માયા વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૧૬ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત લોભ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૧૭ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત રાગ વિશે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૧૮ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત દ્વેષ વશે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૧૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત મેહ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૨૦ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કણેન્દ્રી વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૨૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ચક્ષુન્દ્રી વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ર૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમાધિ મરણ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત પ્રાણેન્દ્રી વશે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ર૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત રસનેદ્રી વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૨૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત પશેદ્રી વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૨૫ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત આહાર વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ર૬ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત નિંદા થકી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ર૭ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ભય વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૨૮ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત વિષય વિશે જીવ જે દુભાયા તે ખમાવું આજ ર૯ ભવ અનંત સંસામાં ભમતા વિવિધ જાત પરિગ્રહ વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૦ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કલહ થકી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત અભ્યાખ્યાન થકી જીવ જે દુભવ્યાતેહ ખાવું આજરૂર ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત પશુન્ય થકી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત અરતિ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, મિથ્યાત્વભાવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૫ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત અજ્ઞાનપણે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૭૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત પ્રમાદ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૭ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત હર્ષ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૮ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત શેક વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૩૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત રતિ વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૪૦ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત વિગ્રહવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૪૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત દ્દિગાર જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૪૨ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત રસ ગારવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૪૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત શાતા ગાર જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૪૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત આરંભ વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૪૫ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત પરવશે જીવ જે દુભવ્યા તેહ ખમવું આજ ૪૬ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત વિદારણે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૪૭ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાતા દ૫ વશે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ ૪૮ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કાવશે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ. ૪૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, અનાકુદે જીવજે દુભવ્યા તેહ ખમાવું આજ. ૫૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમાધિ મરણ ભવ અનંત સંસારમાં ભમતા વિવિધ જાત ઊંઘ માંહે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ. પ૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કિટવાલ ભવે જીવ જે દુભાવ્યા તેહ ખાવું આજ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ખાટકી ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. પ૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ભીલ ભવે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ. ૫૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત હિંસક ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ, પપ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત માછીને ભવે જીવ જે દુભવ્યા તેહ ખાવું આજ. પ૬, ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત આહેડી ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ, પ૭ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત જળચર ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. પ૮, ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત સ્થલચર ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ પ૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત બેચર ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવુ આજ. ૬૦. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત દેવભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૬૧ ભવ અનંત સંસારમાં ભમતા વિવિધ જાત માનવ ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવં આજ. ૬૨ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત તિયચ ભાવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૬૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત નારકી ભવે જીવ જે દભવ્યા તેહ ખમાવું આજ. ૬૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ અતિમ સાધના સૂત્રાદિ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત દાનવ ભવે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનવ સંસારમાં ભમતા વિવિધ જાત કુદૃષ્ટિ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સ`સારમાં ભમતાં વિવિધ જાત ષ્ટ વશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભમતા વિવિધ જાત ૨૦૩ ૬૫ ૬ ભવ અને'ત સંસારમા સસ્થાવરકાચે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૬૮ ६७ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત જે ચૌદભેદે જીવ દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત પૃથ્વીકાય ભવે જે જીવ દુભવ્યા તેહ ખમાવુ' આજ. ભવ અન’તસ‘સારમાં ભમતા વિવિધ જાત અપ્કાય ભવે જે જીવ દુભળ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંંસારમાં ભમતાં વિવિધ જાત તેઉકાય જે જીવ દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત વાયુકાય ભવે જે જીવ દુભવ્યા તેહ ખમાવુ' આજ. ભવ અનંત સ ́સારમાં ભમતાં વિવિધ જાત વનસ્પતિ ભવે જે જીવ દુભવ્યા તેહ ખમાવું આજ. ७४ ભવ અન ́ત સંસારમાં ભમતાં વિવિધ જાત એઇન્દ્રિ ભવે જે જીવ દુભવ્યા તેહ ખમાવુ... આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત તેન્દ્ર ભવે જે જીવ દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનત સંસારમાં ભમતાં વિવિધ જાત ચરિન્દ્રિ ભવે જે જીવ દુભવ્યા તેહ ખમાવુ ભવ અનત. સૌંસારમાં ભમતાં વિવિધ જાત કામવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવુ. આજ. ૭૫ ૭૬ જ ૧૮ ૬૯ ७०. ૭૧ ७२ ૭૩ ७७ ७८ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સમાધિ મરણ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત રોગવશે જીવ દુભવ્યા તેહ ખમાવું આજ ૭૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ભેગાવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કુમતવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૮૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કદાગ્રહ વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત મિથ્યાત્વવશે જીવ જે દુભવ્યા તેહ ખમવું આજ ૮૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત. આવરતિવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૮૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૫ અતિમ આરાધના વિધિ (૧) સં લેખના વિધિ સલેખનાને અર્થ કુશ–પાતળું–હલકું ઓછું કરવું એ થાય છે. શરીરને કૃશ કરવું તે બાહ્ય સંલેખના, કષાયે પાતળા કરવા તે અત્યંતર સં લેખના, શરીરમાં વહુ ઘર્મસાધનં તે કહેતી ના બંને ભાગ અબાધિત રહે તે પ્રમાણે સુલેખાનાને વિધિ જણાવ્યું છે. દીવાની દીવેટ, તેલ અને પ્રકાશ એ ત્રણની જેમ અહીં આયુષ્ય, શરીરબળ અને આત્મશુદ્ધિ ને સમજવાની છે. તેલ અને દીવેટનો વેગ પ્રકાશ માટે છે. પ્રકાશ વિનાનાં તે બંને નકામા છે. તેમાં પણ તેલ છતાં દીવેટ ખૂટી જાય કે દીવેટ છતાં તેલ ખૂટી જાય તે પ્રકાશ અટકી પડે. માટે બંનેને સમાન ગ જરૂરી છે. એવી રીતે અહી સંલેખનામાં શરીરબળ ખૂટતાં પહેલાં આયુષ્યબળ ખૂટી જાય કે આયુષ્ય ખૂટતાં પહેલાં શરીરબળ ખૂટી જાય તે મનુષ્ય જન્મનુ સાધ્ય અર્થાત્ ગુણ પ્રગટ કરવાનું કાર્ય વચ્ચે જ અટકી પડે. માટે જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાનથી મરણને નિર્ણય ન થાય ત્યાં સુધી સંખના કરી શકાય નહીં. અતિશય જ્ઞાની દ્વારા આયુષ્ય હવે આટલું બાકી છે તેવો નિર્ણય થયા પછી શરીર છે ત્યાં સુધી આરાધના ટકી રહે તે રીતે તેનું પિષણ ચાલું રાખવું. ઉત્તરોત્તર પિષણ ઓછું કરતા જ્યારે આયુષ્યપૂર્ણ થાય તે સમયે શરીર પણ પૂર્ણ ઘસાઈ જાય તે સંલેખનાનું રહસ્ય છે. જે શરીરબળ પહેલાં ખુટી જાય અને આયુ વચ્ચે તુટી જાય તે સાધન અટકી પડે એટલું જ નહીં, પણ મનુષ્યાયુની ક્ષણેક્ષણની કિંમત દેવાયુ કરતાં કંઈ ગુણ ચડિયાતી છે, જે આયુષ્ય પહેલા તૂટી જાય તે 'પણ મોટું નુકસાન છે. એક નમે અરિહંતાણું પદને જાપ પણ ઉત્તમ કેટિની નિર્જાનું કારણ છે. હવે જે–આયુષ્ય વચ્ચે તૂટી જાય અને આત્મા વિશતિમાંથી અવિરતિવાળા બની જાય છે તે પણ કઈ રીતે ચગ્ય નથી. એમ છતાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમાધિ મરણ જન્મેલાને અવશ્ય મરણ છે જ એમ સમજી શરીર ટકે ત્યાં સુધી ધર્મનું સાધન બને તે હેતુથી શરીરને પોષણ આપવું જોઈએ. - શરીરને વધુ પડતું પિષણ આપીએ તે અંતઃકાળે જીવને સમાધિ દુષ્કર બને છે. શરીરના પ્રદેશો સાથે લોહ–અગ્નિ ન્યાયે અગર દૂધપણ ન્યાયે એકમેક બનેલા આત્મપ્રદેશોને છૂટા થવામાં બહુ કષ્ટ પડે છે. માટે સમાધિથી મરણ થાય તે ઉદ્દેશથી શરીરને પ્રથમ કૃશ કરવું જરૂરી છે. જે વધુ પડતું પોષણ થાય તે અસમાધિ થવાને અને જે વધુ શોષાય તે આયુ વચ્ચે તૂટવાનો સંભવ છે. માટે બાર વરસની સંલેખનામાં તપ કમ યુક્તિયુક્ત કહ્યો છે. બાર વર્ષ સુધી સંલેખના કરી શકાય તેવું સંઘયણ ન હોય તો મધ્યમથી નાર મહિને નાની સંખના કરવી તેટલું પણ ન થાય તે જઘન્યથી બાર પખવાડીયાની સંખના કહી. આમાં શરીરની રક્ષા અને ધર્મસાધના બંનેમાં હાનિ ન આવે તેવી વિશિષ્ટ યોજના છે. આમ છતાં શરીર અને આયુષ્યનો જ મેળ મેળવવાથી સં લેખના પૂર્ણ થતી નથી. કક્ષાની અત્યંતર સંલેખના મુખ્ય સાધ્ય છે. જિનાગમથી ભાવિત મતિવાળા જ્ઞાની કે જ્ઞાનની નિશ્રામાં રહેલા આત્મા જિનવચનના બળે જડ-ચેતનનો વિવેક કરીને જડની શગને ઘટાડતો જાય, કષાયો-વિષય વાસનાનું જોર ઘટી જાય, જીવન-મરણ બંને તરફ ઉપેક્ષા થાય, આત્મગુણેમાં રમણતા કેળવી સાપ જેમ કાંચળી ઉતારે તેમ નિમમત્વભાવે દેહને છેડે તે ભાવ સંલેખના પ્રાપ્ત કરી શકે. આ સંલેખના જ મનુષ્ય જીવનને સાર-સાધ્ય છે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૨) અન્તિમ આરાધના શ્રીજિનકથિત જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યની આરાધનામાં તત્પર મારો અન્તરાત્મા એક જ છે, એ જ મારો છે, આ સિવાય અન્ય સર્વને મેં ત્યજી દીધાં છે. રાગ, દ્વેષ, મહામહ અને કષાયરૂપ કારમાં મળને ધોઈને, હું અત્યારે નિર્મળ બન્યો છું. આ કારણે હું Page #306 -------------------------------------------------------------------------- ________________ २७७ અંતિમ આરાધના વિધિ સાચે સ્નાતક થયો છું. વળી સર્વજ, મને ક્ષમા આપે. કારણ કે હું સર્વ જીવોને ખમાવું છું. મારો આત્મા હાલ શાન્ત છે. મારે કેઈની પ્રત્યે વૈરવિરોધ નથી. જે કોઈકાલે વાસ્તવિક રીતે મારા ચેતનસ્વરૂપ આત્માની સાથે સંબંધ રાખી શકે તેમ નથી એવી પરવસ્તુઓને મેં અત્યાર સુધી મારી નજીકની માની લીધી; પિતાપણાની બુદ્ધિથી મેં એ વસ્તુઓને જાણ હતી. તે પૌગલિક પરવસ્તુઓને હું સરાવું છું. ૧૯૩૪ - ત્રિલોકનાથ મહાત્મા શ્રી તીર્થકરદે પાપમલથી સર્વથા રહિત શ્રી સિદ્ધભગવન્ત, તથા શ્રી જિનેશ્વર પ્રત ધર્મ અને શ્રી સાધુપુરૂષ મને મંગલપ બને. ત્રણેય લોકમાં આજ ચાર વસ્તુઓ શ્રેષ્ઠતમ છે. આ ચાર તો જ શરણસ્થાન છે. આથી ભવના ભ્રમણીથી ડરેલે હું આના શરણને સ્વીકારું છું. ૫: ૬ હું અત્યારે સર્વ લાલસામાંથી નિવૃત્ત છું. મનમાં દુષ્ટ વિકલ્પોને મેં તદ્દન રેકી લીધાં છે. હાલ હું જગતના સર્વ પ્રાણીવર્ગને બંધુરુપ ગણુ છું, સર્વ સ્ત્રીઓ મારે મન માતા સમાન છે, હું તેઓને પુત્ર છું. સર્વ પ્રકારના ગે નિરોધ કરનાર હું શુદ્ધ સામાયિકમાં હાલ રહું છું. વળી સર્વ ચેષ્ટાઓને ત્યજી દેનારા મને, સિદ્ધભગવતે કરૂણાદૃષ્ટિથી નિહાળે. ૭:૮ આ ભવમાં કે અન્ય ભવમાં, મેં જે કાંઈ દુષ્કૃતને, આચર્યું હોય તે સર્વ દુષ્કતને, સંવેગભાવથી ભાવિત એ હું. આ અવસરે વારંવાર નિન્દુ છું. સર્વ પ્રકારના પરિગ્રહને મૂકીને હું વિશુદ્ધ બન્ય છું. મારી મનોવૃત્તિ અત્યારે આ છે. મારી વર્તમાન સ્થિતિના તત્વને શ્રી કેવલજ્ઞાનીભગવર્નો સાક્ષાત્ જાણી શકે છે. ૯૧૦ કેવળ મોક્ષની જ એક ઈચ્છાથી હું સંસારના સર્વ સંબંધોથી અળગો બન્યો છું. જન્મ મરણરુપ મહાદુઃખોને નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવના શરણે મેં મારા આત્માને સેંપી દીધો છે. આ કારણે તે કરૂણાસાગર મહામાપુરૂ, સદ્દભાવપૂર્વક અર્પિત થયેલા મારાં સઘળા કર્મોને નાશ પોતાની શક્તિથી આ વેળાયે કરે. ૧૧: ૧૨ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ २७८ સમાધિ મરણ - - (२) अन्तिम आराधना ज्ञानदर्शनचारित्र वीर्याराधनतत्परः । एक एवाऽन्तरात्मा मे व्युत्सृष्टमधुनाऽपरम् ॥१॥ रागद्वेषमहामोह कषायमलधूनकः । विशुद्धः सांप्रतं वर्ते स्नातकोऽहं समाहितः ॥२॥ क्षाम्यन्तु सर्वसत्त्वा मे क्षान्ति में सर्वजन्तुषु । निर्वैरः सांप्रतं शान्तः क्षेत्रज्ञो मम वर्तते ॥३॥ यदन्तर्यायिनः किचिद् बहिर्भूतं पुरा मया । गृहीतं स्वीयबुद्धया तव्युत्सृष्टमघुनाऽखिलम् ॥४॥ तीर्थे श्वरा महात्मानः सिद्धा निधू तकल्मषा । सद्धर्मः साधवश्चेति भवन्तु मम मङ्गलम् ॥५॥ एतावानेवोत्तमत्वेन गृणामि भुवनेऽप्यहम् । एतानेव प्रपद्येऽहं शरणं भवभीरुकः ॥६॥ निर्वृत्तसर्वकामोऽहं मनोजालनिरोधकः । बन्धुः समस्तभूतानां सूनुवत्सर्वयोषिताम् स्थितः सामायिके शुद्धे सर्वयोगनिरोधिनि । व्युत्सृष्टचेष्टं मां सिद्धाः पश्यन्तु परमेष्ठिनः ॥८॥ यच्च दुश्चरितं किंचिदिहान्यत्र च मे भवेत् । संजातं जातसंवेगस्तन्निन्दामि पुनः पुनः ॥९॥ सर्वोपाधिविशुद्धोऽहं ममेयमधुना मतिः । साक्षात्केवलिन स्तत्त्वं भगवन्तो विजानते ॥१०॥ भवप्रपञ्चनविरतो मोक्षैकगतचेतसा । समर्पितो मयाऽऽत्मैष जिनानां जन्मनाशिनाम् ॥११॥ तत एव महात्मानः सद्भावार्पितचेतसः । स्वशक्त्याऽशेषकर्माशच्छेदं कुर्वन्तु मेऽधुना ॥१२॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ અ ંતિમ આરાધના વિધિ (૩) સાધુ-સાધ્વીજી માટે અતિમ-સાધના વિધિ. પ્રાચીન સમાચાર દ્વાર–૧૯ માં સાધુ–સાધ્વીજીને અતિમ આરાધના માટે નીચે મુજબ વિધિ જણાવી છે. [ ખાસ કરીને લાંબી બિમારીવાળા ગ્લાન કે અતિ નાજુક સ્થિતિ જણાતી હાય ત્યારે સભાન અવસ્થામાં આ વિધિ ખાસ કરાવવી. ] (૧)ગુરુભગવંત શ્રીમાને મસ્ત કે મંત્રીત વાસ (ચૂણુ)ક્ષેપ કરે (નાખે). (૨) ગુરુમહારાજ ચતુવિધ શ્રી સવ સહિત ગ્લાન-સાથે-જિનપ્રતિમાજી સન્મુખ રહીને જે પ્રભુજી હેાય તેની સ્તુતિ બેાલવાપૂર્વક ચૈત્યવદન કરે (કરાવે.) (૩) ચૈત્યવંદન બાદ નીચે મુજબ કાર્યાત્સગ કરે (કરાવે.) (૧) શ્રી શાન્તિનાથ આરાધના કરેમિ કાઉસ્સગ્ગ હી વંદણુવત્તિયાએ....... અન્નથૈ......(સાગરવર ગંભીરા સુધી) એક લાગસ્સના કાઉસ્સગ્ગ કરેં. કાઉસ્સગ્ગ પારી નમેા ત માલી થાય કહે— ૨૯ શ્રી શાન્તિ: શ્રુત:શાન્તિઃ, પ્રાર્થાન્તકાસાવશાન્તિમુપશાન્તિ નયતુ સદા યસ્ય પદા:, સુશાન્તિદા: સન્તુતિ જને. (૨) શ્રી શાસન દેવતા આરાધના” કરેમિ કાઉસ્સગ્ગ* કહી— અન્નત્થ—એક નવકારના કાઉ૦પછી નમાડહ પૂર્વક થાય— ઉપસગ વલયવિલયનિતા, જિનશાસનાવને કરતા; તમિહ સમીહિતકૃતેસ્યુ:, શાસનદેવતા ભવતાર્. (૩) શ્રી ક્ષેત્રદેવતા આરાધના કરેમિ કાઉન્ગ' કહી-અન્નત્થએક નવકારના કાઉ-પછી નમાઽત્ પૂર્ણાંક થાય— યસ્યા: ક્ષેત્ર' સમાશ્રિત્ય, સાધુભિ: સાધ્યતે ક્રિયા: સા ક્ષેત્ર દેવતા નિત્ય, ભૂયાન: સુખદાયિની. (૪) શ્રી ભવનદેવતા આરાધના કરેમિકાઉસગ્ગ કહીઅન્નત્ય-એક નવકારને કાઉ॰-પછી નમેાડ ત્ હી, થાય જ્ઞાનાદિ ગુણ ચુતાનાં, નિત્ય' સ્વાધ્યાય સયમરતાનાં વિદધાતુ ભવન દેવી, શિવ' સદા સર્વ સાધુનામ્. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સમાધિ મરણ (૫) સમસ્ત વૈયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થએક નવકારને કાઉ–પછી નમેહત્ કહી – સંઘેડત્ર ગુરુગુણોઘનિષે સુવિયાવૃત્યાદિકૃત કરણેક નિબદ્ધ કક્ષા: તે શાન્તયે સહ ભવન્તુ સુરા સુરભિઃ સદ્દષ્ટ નિખિલ વિશ્ન વિઘાત દક્ષા: આ રીતે પાંચ કાત્સર્ગ કર્યા બાદ– (૪) નમુત્થણે બેલે–પછી– (૫) અજિત શક્તિ સ્તવ બેલે–પછી– (૬) આરાધનાની અધિષ્ઠાયિકા દેવીને કાઉ૦ કરે (વે) શ્રી આરાધના દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થચાર લોગસ્સ (સાગરવા ગંભીરા સુધી)ના કાર્યોત્સર્ગ કરે. –કાઉ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે. यस्याः सांनिध्यतोभव्या, वांछितार्थ प्रसाधकाः श्रीमदाराधना देवी, विध्नवाता पहाऽस्तुवः આટલી વિધિ કર્યા બાદ નીચે મુજબ “અતિસમયની આરાધના કરાવે............. (૧) આસને બેસીને ગુરુમહારાજ ગ્લાન (બિમાર)ની પાસે તેણે બાલ્યકાળથી સેવેલા અતિચાર–પાપની આલોચના કરાવે. [ નેધ –વિસ્તારથી અતિચાર આલોચના પૂર્વે દશ અધિકારમાં આપેલી છે. તે રીતે ન કરાવી શકાય. તેમ હોય તે સંક્ષેપમાં આલોચના કરાવવા માટે સમાચારમાં આપેલી આ ગાથા મુજબ આલોચના કરાવવી.]. जे मे जाणंति जिणा, अबराहा जेसु जेसु ठाणेसु तेऽहं आलोएउ', उवट्टिओ सव्व भावेणं મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વર જાણે છે. તેને હું અપ્રમત્તભાવે આલાચું છું (પ્રગટ કરું છું). छउमत्थो मूढ मगो, कित्तियमित्तपि संभरइ जीवो जं च न संभराभि अहं, भिच्छा मे दुक्कडं तरस : Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અંતિમ આરાધના વિધિ છદ્મસ્થ–મૂઢ મનવાળે કેટલું માત્ર સંભારે તેથી જે મને સ્મરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુક્કડમ થાઓ (તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.) जज मणेण बद्ध जं जं वायाए भासि पाव काएण य जं च कयं मिच्छामि दुक्कडं तरस જે પાપ મનથી બાંધ્યું (કર્યું) હોય, જે જે પાપ વચનથી બેલાયું હોય અને કાચા વડે જે-જે પાપ કર્યું હોય તે સર્વનું મિચ્છામિ દુકકડમ્ થાઓ (મારુ તે દુષ્કૃત મિથ્યા થાઓ.) हा दुछु कयं हा दुटु कारिअं अणुमयंपि हा दुट्ठ अंतो अंतो डझइ हिययं पच्छाणु तावेणं હા હા! મેં જે દુષ્ટ વર્તન કર્યું, હા! બીજા દ્વારા જે મેં દુષ્ટ કરાવ્યું, હા ! મેં જે દુષ્ટ કાર્યને અનુદન આપ્યું તે પાપ પશ્ચાતાપથી મારા હૃદયને અંતરમાં (વચ્ચે વચ્ચે) બાળે છે. તેમને તેને પશ્ચાતાપ થાય છે.) जं च सरीरं सुद्ध' कुडुंब उवगरणरुव विन्नाणं जीवोवघयजयणं संजाय तंपि निंदामि મારા જે-જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ રૂ૫, વિજ્ઞાન–જીવની હિંસા વગેરે કરાવનારાં થયા તે સર્વને પણ હું નિંદું છું. गहिऊण य मुक्काई, जम्मणमरणेसु जाई देहाइ पावेसु पसत्थाइ, बोसिरिआइ मए ताइ ભૂતકાળના અનંતા જન્મ-મરણનાં જે જે શરીરને ગ્રહણ કરીને મેં છેડી દીધાં તે પાપમાં પ્રશસ્ત (એવા) સર્વ શરીરને હું સિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કોઈ સંબંધ નથી.) આ રીતે આલેચના-દુષ્કતગ-શરીર કે અધિકરણ વોસિરાવવા વગેરે કરાવ્યા બાદ સંધ અને સર્વ જીવ ખામણા કરાવવા. (ર) ખામણું (ક્ષમાપના) કરાવવી: साहूण साहुणीण य, सावयसावीण चउविहो संघो जं मणवयकाएहिं, साइओ तं पि खामेमि Page #311 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ (સર્વાં) સાધુઓની,સાધ્વીની, શ્રાવક-શ્રાવીઝાએની, એમ ચતુ`િધ શ્રી સંઘની મન-વચન કે કાયા વડે જે જે આશાતનાઓ કરી હાય તે (સર્વ)ને હું ખમાયુ` છું. ૨૮૨ आयरिय उवज्झाए०. અપિ આચાર્યાં, ઉપાધ્યાય, શિષ્યા, સાધર્મિ` કા, કુલ અને ગણુ એ સવ પ્રત્યે મે જે-જે કષાયે કર્યા હાય કે કરાવ્યા હોય તેને ત્રિવિધે (મનવચન-કાયાથી) ખમાવું છું. વળી–શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન્ શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજિક્ષ કરીને સહુની હું ક્ષમા માંગુછું અને હું પણ ક્ષમા કરું છું. ભાવપૂર્વક મારા ચિત્તને ધમમાં સ્થિર કરીને જગતના સર્વે જીવા (જીવ માત્રની) પાસે ક્ષમા માંગું છું અને હું પણ ક્ષમા કરું છું. खामि सव्व जीवे सव्वे जीवा खमंतु मे मित्ति मे सव्व भुएस वेरं मज्झ न केणइ હુ' સર્વાં જીવાને ખમાવું છું. સર્વ જીવા પણ મને ક્ષમા કરે. મારે સર્વ જીવા સાથે મૈત્રી છે. કેાઈની સાથે મારે વેર નથી. (નોંધ : તે સાધુ–સાધ્વીને વ્યક્તિગત રીતે પણ પૂ સંબંધ યાદ કરી મનેામન ક્ષમાપના કરી લેવા—સૂચવવું.) આ પ્રમાણે આલોચના દુષ્કૃત ગાઁવ સિરાવવુ –અને યથાયોગ્ય ક્ષમાપના કર્યાં-કરાવ્યા બાદ ફરીથી સમ્યકત્વપૂર્ણાંક સામાયિક અને વ્રત ઉચ્ચરાવવાના વિધિ છે. આ કાળનું સયમ સાતિચારી છે. જીવનમાં પાળેલા ત્રામાં કેટલાંયે અતિચાર લાગેલા હોય. પરંતુ છેવટની ઘડીયે પણ નિરતિચાર ચારિત્રની ભાવના આવી જાય અને થોડો સમય પણ શુદ્ધ ચારિત્ર પળાઈ જાય તો મહા કલ્યાણકારી બને. ઘેાડાં સમયમાં ઘણું હિત સાધી જનાર થાય. (૩) ૦ સમ્યકત્વ ઉચ્ચરાવતુ: નમ્। અરિહંતાણુ, નમે સિદ્ધાણં, નમે આયરિયાણં, નમા ઉવજ્ઝાયાણું, નમા લેાએ સવ્વ સાહૂણં એસોપ'ચ નમુક્કારો. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ અંતિમ આરાધના વિધિ સવ્ય પાવ૫ણાસણે, મંગલાણં ચ સવૅસિં પઢમં હવઈ મંગલ. અરિહ તે મહ દે, જાવજુ જીવ સુસાહુણે ગુણેક જીણું પન્નત તત્ત, ઈય સમ્મત્ત મએ ગહિય. જાવજજીવને માટે અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે નેશ્વરે પ્રરૂપેલ તત્વ માટે ધર્મ છે.” એ રૂપ સમ્યક્ત્વ હું અંગિકાર (આ રીતે નવકાર સહિત તો મદ રેવો. ગાથા ત્રણ વખત સંભળાવીને સમ્યકત્વ ઉચ્ચરાવવું) (૪) ૦ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવી, નમે અરિહંતાણ, નમે સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવઝયાણું, નમે લોએ સવ્વસાહૂણું એસો પંચ નમુક્કારો, સવ્વપાવપૂણાસણ મંગલાણં ચ સવ્વસ, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે સામાઈય, સાવજ જોગ પચ્ચખામિ, જાવજ જીવાએ તિવિહં તિવિહેણું મહેણુ વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, કરંત પિ અન્ન ન સમજાણુમિ, તસ્સ ભત! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું વિસિરામિ. [આ રીતે ત્રણ વખત નવકાર મંત્ર અને કરેમિ ભંતે બોલી સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવી.] (૫) વ્રત ઉચ્ચરાવવા : [પાંચ મહાવ્રત અને છર્ડ શત્રિભૂજન વિરમણ વ્રત એ છ વતે નવકાર મંત્ર બેલ વાપૂર્વક ત્રણ ત્રણ વખત ઉરચરાવવા–તે આ રીતે નમે અરિહંતાણ, નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણુસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. પઢમે તે મહત્રુએ પાણાઈવાયાઓ વેરમણું, સબં ભંતે! પાણાઇવાચ પચ્ચખામિ, સે સુહુમ વા, બાયર વા, તસ વા, થાવર વા, નેવ સયં પાણે અઈવાઈજજા, નેવડનેહિ પણે અઠવાયા . Page #313 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૨૮૪ વિજજ્જા, પાણે અઈવાય તે વ અને ન સમણુજામિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણ, મણેણ વાયાએ કાએણું ન કરે. ન કારવેમિ કર તપ અન્ન ન સમજ઼જાણામિ, તરસ ભંતે ! પડિમામિ નિંદામિ ગહિામિ અપ્પાણ. વાસિરામિ. પઢમે ભ’તે મહુધ્વએ પાણા વાયાએ વેરમણ', દ્ગિષિ સલ્વા (આ પ્રમાણે ત્રણ વખત આ આલાવા ખોલવો) નમો અરિહંતાણુ, નમા સિદ્ધાણું, નમા આચરિયાણુ, નમે। ઉવજ્ઝાયાણં, નમે લોએ સવ્વ સાહૂણું—એસેા પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સન્થેસિ', પઢમાં હવઇ મોંગલ અહાવરે દાચ્ચે ભંતે ! મહત્વએ મુસાવાયાએ વેરમણુ સવ્વ ભંતે ! મુસાવાય' પચ્ચક્ખામિ, સે કેહા વા, લાહા વા, ભયા વા, હાસા વા, નેવ સયત મુસ* વઇજ્જા, નવનેહિ મુસ· વાયાવિજ્જા, મુસ`વય તે વ અને ન સમણુજાામિ, જાવજજીવાએ તિવિહ· તિવિહેણ મણે વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિકર`ત” પિ અન્ન ન સમણુજાણામિ, તરસ ભ ંતે ! પડિમામિ નિ દામિ રહિમ અપાણ વેસિરામિ. દાચ્ચે ભતે ! મહવ્વએ ઉદ્ભિમિ સવ્વા સુસાવાયાએ વેરમ', નવકાર મત્ર સહિત ત્રણ વખત આ આલાવો ખોલવો નમે અરિહંતાણું, નમે। સિદ્ધાણું, નમે આયરિયાણં, નમા ઉવજ્ઝાયાણું, નમે લેએ સવ્વસાહૂ —ઐસા પાંચ નમુક્કારો. સવ્વપાવપણાસણેા, મગલાણં ચ સવ્વેસિ’, પઢમ' હવઈ મોંગલ, અહાવરે તચ્ચે ભતે! મહવ્વએ અદિનાદાણાએ વેરમણ, સવ્વ ભંતે અદિનાદાણ પશ્ચામિ, સે ગામે વા, નગરે વા અરણ્ણ વા, અપ્` વ!, અહું વા, અણુ’વા, શૂલ' વા, ચિત્તમ‘ત’ વા, અચિત્તમંત વા, નેવ સય અદિન્નગિશ્તિજજા, નેવડનૅહિ અદિનં ગિહાવિજજા, અદ્દિન' ગિહ તેવિ અને ન સમણુજાામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણ મણેણુ વાયાએ કાએણ ન કરેમિન Page #314 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ ૨૮૫ કામિ કરત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે! પડિકામામિ નિંદામિ ગરિહામિ અપાણે વસિરામિ. તચ્ચે ભતે મહધ્વએ ઉવદ્ધિઓમિ સવ્વાઓ અદિન્નાદાએ વેરમણું, [નવકાર મંત્ર સહિત આ આલા ત્રણ વખત કહેવો] નમો અરિહંતાણું, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમે ઉવઝાણું, નમે એ સવ સાહૂણં–એસો પંચ નમુક્કારો, સવપાવપૂણાસણ, મંગલાણં ચ સવર્સિ, પઢમં હવઈ મંગલ અહાવરે ચઉલ્થ ભંતે! મહબૂએ મેહુણાએ વેરમણું, સવં ભંતે! મેહુણું પચ્ચખામ, સે દિવંવા, માર્સ વા, તિરિક્ખ જેણિ વા, નેવસયંમેહુણ સેલિજજા, નેવડનેહિ મેહણું સેવાવિજજા, મેહણ સેવંતે વિ અને ન સમજાણમિ, જાવાજજીવાએ તિવિહ તિવિહેણું મણેણં વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરતં પિ અને ન સમણુજાણામિ, તસ્મ ભંતે! પડિક્રમામિ નિંદામિ ગરિહામિ અપાણે સિરામિ. ચઉલ્થ ભતે મહવએ ઉવરિએમિ, સવ્વાઓ મેહુણુઓ વેરમણું નિવકારમંત્ર સહિત આ આલા ત્રણ વખત કહે.] નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, ન આણ્યિાણું, નમે ઉવક્ઝાયાણું, નમે એ સવ્વ સાહૂણં—એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. અહાવરે પંચમે ભંતે! મહેશ્વએ પરિગહાએ વેરમણં, સવં ભંતે! પરિગ્રહ પરચકખામિ, સે અર્પવા, બહુ વા, આણું વા, શૂલં વા,ચિત્તમંત વા, અચિત્તમંતં વાવસય પરિગ્રહ પરિગિહિજજા, નેવડનેહિ પરિગ્રહ પરિગિવિજજા, પરિગ્રહ પરિગિહેતે વિ અને ન સમણુજાણામિ જાવજજીવાએ તિવિહં તિવિહેણું મણે વાયાએ કાણું ન કરેમિ ન કામિ કદંતં પિ અન્ન ન સમણુજામિ, તસ્ય ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. Page #315 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ પ'ચમે ભ’તે મહવ્વએ એિમિ સવ્વા પરિગ્ગહાએ વેરમણ, ૨૮૬ [નવકાર સહિત આ આલાવા ત્રણ વખત કહેવા.] નમો અરિહંતાણુ, નમા સિદ્ધાણું, નમે આયરિયાણં, નામા ઉવજ્ઝાયાણું, નમાલાએ સવ્વસાહૂણં—એસે પંચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણ ચ સવ્વેસિ’, પઢમ હવઈ મ’ગલ'. અહાવરે છઠ્ઠું ભ`તે ! વએ રાઇભેાયણા વેરમણું, સવ્વ ભંતે રાઇભાયણ પશ્ચામિ, સે અસણં વા, પાંણુ' વા, ખાઇમ' વા, સાઇમં વા, નેવ સચ* રાઈ ભુજિજા, નેવડનેહ' રાઈ ભુ વિજજા, રાઈ ભુજ...તેવ અને ન સમણુજામ, જાવજ્જીવાએ તિવિહં તિવિષે. મણેણું વાચાએ કાએણું ન કરમ ન કારવેલમાં કર’વિપ -અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે ! પશ્ચિમામિ નિ'દાપિ ગહિામિ અપાણ સિરામિ. છઠ્ઠું ભંતે! વએ વિટ્ટઆમ સવ્વા રાઇભેાયણા વેરમણું. નવકારમંત્રપૂર્વક આ આલાવા ત્રણ વખત કહેવા. ના અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમા આયરિયાણુ, નમૈ। ઉવજૂઝાયાણું, નમે લેએ સવ્વ સાહૂણં—એસે પંચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણં ચ સવ્વ સિં, પઢમ હવઇ મોંગલ, મ ઇચ્ચેયાઈ પંચમહવ્વયા, રાભેાયણ વેરમણુછઠ્ઠાઇ, અત્તહિઅદ્ભયાએ ઉવસ‘પજિતાણુ વિહરામિ [આ ગાથા પણ નવકારમંત્રપૂર્વ કે ત્રણ વખત કહેવી.] આ પ્રમાણે ફરીથી પંચમહાવ્રત અને છ રાત્રિભાજન વિરમણવ્રત ઉચ્ચરાવી, ઇચેઇયાઈ ગાથા સંભળાવી નિત્યારગ પારગાહાહ એ પ્રમાણે ગુરુ ભગવ`ત આશીર્વાદ આપે. નોંધ : (ગ્લાનની પરિણતી અને ખીજા સંચાગા જોઈ વ્રતના આલાવાના -અર્થ કહેવા માટે સમય-ઉચિત નિણ ય કરી લેવા.) Page #316 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ २८७ (૬) ચાર શરણ ગ્રહણ કરાવવા, ચત્તારિ મંગલં અરિહંતા મંગલ સિદ્ધા મંગલં સહ મગલ કેવલિપન્નત ધમ્મો મંગલ ચત્તારિ લગુત્તમ અરિહતા લગુત્તમા, સિદ્ધા લગુત્તમાં સાહૂ લગુત્તમા, કેવલિ પનતો ધમ્મો લાગુત્તમે ચત્તારિ શરણે પવજામિ અરિહતે શરણે પવનજામિ, સિદ્ધિ શરણે પવનજામિ, સાહૂ શરણે પવનજામિ, કેવલિ પન્નત્ત ધમ્મ શરણે પવનજામિ. (૭) અઢાર પાપ સ્થાનક સિરાવવા. સવં પાણાઇવાય, સળંમુસાવાયં, સવ્વઅદિનાદાણું, સવ્વમેહણં, સવંપરિગ્ગહ, સળં કહ, સવૅમાણે, સવં માર્ય, સર્વેલેભ, પિજજ, સં, કલહ, અભખાણું, અરઈ-રઈ, પૈસુને, પર પરિવાયં, માયામેણં, મિચ્છાદંસણુ–સલ્લચ, ઈરચેઈઆઈ અટકારસ પાવઠાણાઈ જાવ જવાએ તિવિહ તિવિહેણે જવ સિરામિ. સર્વપ્રાણાતિપાત, સર્વમૃષાવાદ, સર્વઅદત્તાદાન, સર્વથુન, સર્વપરિગ્રહ, સર્વક્રોધ, સર્વમાન, સર્વ માયા, સર્વલેજ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈસુન્ય, રતિ-અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ મિથ્યાત્વશલ્ય આ અઢારે પાપસ્થાનકોને યાજજીવ જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું સિરાવું છું. (એમ બોલી સિરાવવા). (૮) અનશન (આહાર ત્યાગ.) નોંધ -[વર્તમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષોને અભાવ વતે છે. ગ્લાનાદિ પણ સંથારો લેવા માટે તેવા પ્રકારના સંઘયણ-સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવું. અમુક સમય માટે ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરાવતાં જવું અથવા મુઠ્ઠિસહિયં પચ્ચખાણ કરાવતાં રહેવું. જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનને લાભ મળી શકે.] Page #317 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણુ ગ્લાનની સ્થિતિ મુજબ સુકૃત અનુમાદના દુષ્કૃત ગઠ્ઠ–શુભ ભાવના કરાવવી. અવસરાચિત વૈરાગ્યાદિના ઉપદેશ આપવા અથવા ભાવવાહી સ્તવન-સન્ઝયાદિ સ‘ભળાવવા. ૨૮૮ (૯) છેવટે નવકારમંત્ર સ`ભળવાવા ચાલુ રાખવે. આ પ્રમાણેની વિધિ સામાચારી પ્રતમાં જણાવેલી છે. તે સાધુસાધ્વીજી મહારાજોને અંતિમ આરાધના માટે ખાસ ઉપયાગમાં લેવી. છતાં તદ્ન અભાન અવસ્થા કે શુદ્ધિ ન હોય ત્યારે આ વિધિ ન કરાવતાં માત્ર નવકાર મંત્ર સ`ભળાવવા ચાલુ રાખવા ચેડા પણ ઉપયેગ ભાગ્ય ચેાગે રહે તે તે આત્મા પંચ પરમેષ્ઠીના સ્મરણપૂર્ણાંક દેહના ત્યાગ કરી શકે. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ [નોંધ : ગમે તે કારણે આ સમાચારીમાં સુકૃત અનુ મેાદના તથા શુભ ભાવના અધિકાર નથી તે માત્ર ખ્યાલમાં રાખવુ] ૦ × ૦ × ૦ × ૦ x ૦ × ૦ [૪] શ્રાવક-શ્રાવિકા માટે અતિમ સાધના વિધિ શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હાય કે અન્ય કાઇ કારણેાસર અતિ ગ્લાન થઈગયા હૈાય ત્યારે અતિમ સાધના કરાવવાની વિધિ પણ સમાચારીમાં જણાવી છે તે આ પ્રમાણે— (૧) પૂજ્ય ગુરુ મહારાજની ઘેર પધરામણી કરાવી—ચેાગ્ય આસને બિરાજમાન કરાવે. (૨) શક્તિ અનુસાર જ્ઞાન પૂજન ગુરુ પૂજન, કરે—વંદન કરે (૩) ગુરુ ભગવ તને આ પ્રમાણે વિનતી કરે “ હું ભગવન્! મારે આ અવસરે શુ' કરવા યાગ્ય છે? કૃપા કરીને ફરમાવે. ” એકાંતે ઉપકારની ભાવનાથી ભરેલા સતત પુરુષા 'ત: સમયની આરાધના કરવાનું ફરમાવે છે.— Page #318 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ ૨૮૯ [નોંધા-સમાચાર મુજબ તે “સાધુ ભગવંત જેવી જે વિધિ શ્રાવકને માટે સમજવી” તેમ લખ્યું છે, પણ અહીં તે વિધિ સમજી શકાય, અને વર્તમાનકાલ આચરી શકાય તે રીતે છૂટી પાડી ને સંક્ષિપ્ત મુદ્દાઓમાં જણાવી છે.] (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનું મિચ્છામિ દુક્કડમ દેવડાવે. (૨) સર્વ જીવરાશિ અને સકલ શ્રીસંઘ સાથે ક્ષમાપના કરાવે. (૩) તેણે સેવેલા ૧૮ પાપ સ્થાનકનું ભાવપૂર્વક પ્રતિક્રમણ કરાવે-મિચ્છામિ દુક્કડમ અપાવે. (૪) ચાર શરણું અંગીકાર કરાવે. (૫) શાસન, ચારિત્ર, મેક્ષ વગેરે માટે શુભ ભાવના કરાવે. (૬) બને તેટલા નવા નવા પચ્ચખાણે કરાવે વ્રત નિયમ કરાવે જેથી છેલ્લે વખતે વિરતિવાળું જીવન થઈ જાય. વધારે યોગ્ય અને પરિણત શ્રાવક હોય તે ફરીથી સમક્તિ ઉચરાવી શક્તિ મુજબ શ્રાવકના ૧થી ૧૨ વ્રત લેવડાવે (૭) જમીન મકાન-પરિગ્રહ, કુટુંબ સંબંધ આદિ સિરાવે (૮) છેલ્લે ચૌદ પૂર્વના સાર રૂપ એવા નમસ્કાર મહામંત્ર નું વારંવાર સ્મરણ અને શ્રવણ કરાવે. જેથી આરાધના યુક્તિ પંડિત મરણને પામી શકે. - આ અવસરે શ્રાવક શ્રાવિકાની સમાધિ ટકી રહે તે રીતે અવસરચિત ઉપદેશ આપે અને સમાધિ વધારનાર સ્તવન સઝાય સુંદર રાગથી સંભળાવે. ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ : (૫) જૈનેતરને અંતિમ આરાધના 'કઈ રીતે કરાવવી તેનું માર્ગદર્શન - જો કોઈ અન્ય ધમી ગૃહસ્થને છેલ્લી અવસ્થામાં આરાધના કરાવવા Page #319 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ જવાને પ્રસંગ બને તે તે ગૃહસ્થની સ્થિતિ અને આસપાસનું વાતાવરણ જોઈ વિવેકપૂર્વક આ રીતે આરાધના કરાવી શકાય. (૧) સર્વ પ્રથમ એક નવકાર મંત્ર ધીમે ધીમે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બોલ. (૨) જેમને આરાધના કરાવતા હોઈ એ તે ગૃહસ્થને તેમના ઈષ્ટદેવ પરમાત્માનું સ્મરણ કરવા જણાવવું (૩) નીચે મુજબના શબ્દો ગોઠવી ક્ષમાપના કરાવવી ' જગતના જે કોઈ જીવને મેં મનથી વચનથી કાયાથી કંઈ દુખ પહોંચાડ્યું હોય, મારી કોઈ કારણ કે વાણીથી, બીજા કઈ છે કંઈ દુઃખ અનુભવ્યું છે, તે તે બધા ની હું માફી માંગુ છું. તે જીવે પણ મને માફ કરે. બીજા કેઈ જીવે મારૂં કંઈ અહિત કર્યું હોય અહિત વિચાર્યું હોય તે તે બધાં જીવને પણ હું માફી આપું છું. હવે પછીના ભામાં આ કઈ જી જોડે મારે વૈરની પરંપરા ન વધે અને મિત્ર ભાવ રહે તેવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. માનવભવ પામીને છે મેં જે કંઈ જીવની હિંસા કરી હોય તે પાપની હુ માફી માંગુ છું. હું જે કાંઈ જુઠું બોલ્યા હોઉં તે પાપની હું માફી માંગુ છું. - મેં જે કાંઈ ચોરી કરી હોય તેના પાપની હું માફી માંગુ છું. ૦ મેં જે કાંઈ પરસ્ત્રી (પુરુષ) સેવ્યા હોય તે પાપની હું માફી માંગુ છું. મેં માલ-મિલક્ત ચીજ વસ્તુ પરિવાર સંબંધ આદિમાં જે કાંઈ મમતા મૂછાં કરી તે મારા પાપની હું માફી માગું છું. કેપ કરવાથી મેં મારા જીવને કે બીજા જીવને કંઈ ત્રાસ પહચાડ હોય તે પાપની હું માફી માંગું છું. અભિમાન ઘમંડ કરવાથી મેં મારા જીવને કે બીજા જીવને કંઈ દુઃખ પહોંચાડયું હોય તે પાપની હુ માફી માંગું છું. કપટ છેતરપીડી કરીને મેં મારા કે બીજાના જીવને જે સંતાપ ઉપજાવ્યું હોય તે પાપની હું માફી માંગું છું. Page #320 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ ૨૯૧ ૦ લેભ કરવા વડે મેં મારા કે બીજા જીવને જે કંઈ વિડંબણા પમાડી હોય તે પાપની હું માફી માગું છું. રાગ-દ્વેષ ઉત્પન્ન થવાથી, કવાથી જે કંઈ પાપ બાંધ્યું તેની હું માફી માંગુ છું. ઝઘડા-કંકાસ-કજીયા કરી જે પાપ બાંધ્યું તેની હું માફી માંગુ છું. કેઈ ઉપર ખોટા આળ ચઢાવીને, નીંદા–ટીકા, ચાડી-ચુગલી કરીને મેં જે પાપ બાંધ્યું હોય તેની હું માફી માંગું છું. ૦ સંસારના સુખ દુઃખમાં હર્ષ શેક અનુભવી મેં જે પાપ બાંધ્યું તેની હું માફી માંગુ છું આ પ્રકારે જે કોઈ પાપ કર્યા કે કરાવ્યા હોય તે સર્વની પરમાત્મા સાક્ષીએ માફી માંગુ છું. (૫) જન્મ મરણ છેડાવીને મોક્ષ પ્રાપ્ત કરાવે તેવા દેવ-ગુરુ-ધર્મનું મને શરણું પ્રાપ્ત થાઓ. (૬) મન-વચન-કાયાથી મેં જે કાંઈ પાપ આચરણ, અપરાધ, બેટા. કામ-દુષ્ટ કૃત્ય વગેરે કર્યા હોય તે મારા સર્વે દુષ્કૃત્યેની માફી માંગુ છું. (૭) મને મળેલ વાણી શરીર મન-ધન વગેરે સામગ્રીથી મેં જે કંઈ બીજાનું ભલું કર્યું હોય કે કઈ સારા કાર્યો કર્યા હોય તે મારા તે કાર્યોની હુ પ્રશંસા કરું છું. મારાથી આવાને આવા સારા કાર્યો થતા રહે તેવી પરમાત્માને પ્રાર્થના કરું છું. (૮) છેલ્લે સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક ધીમે ધીમે એક નવકાર કહેવો. ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૬) તિર્યંચને કરાવવા યોગ્ય અંતિમ આરાધના મુખ્યતયા તે નવકાર મંત્ર સંભળાવ એજ વર્તમાનકાલે કરાવી શકાય તેવી આરાધના છે. છતાં તે જીવને છેલ્લી વેદનામાં શાતા શાંતિ ઉપજાવી શકાય તેમ હોય તે દ્રવ્ય અનુકંપા માટે ગૃહસ્થને પ્રેરણા કરવી અને જાતે નવકાર મંત્ર બોલવા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમાધિ મરણ [૭] રોજનું રાત્રિ કૃત્ય “સંથારાપોરિસી निसिहि निसिहि निसिहि, नमो खमासमणाणं गोयमाईणं महामुणीणं ॥ નિષેધ-નિષેધ-નિષેધ. બીજા દરેક કાર્યો હવે બંધ કરું છું ગીતમાદિ મહા ક્ષમાશ્રમણ મુનિઓને નમસ્કાર હો, अणु जाणह जिछिजा अणुजाणह परमगुरु ! । गुरुगुणरयणेहि मंडियसरीरा ! बहुपडिपुन्ना पारिसि, राईय संथारए ठामि ॥१॥ હે જયેષ્ઠ આર્યો! અનુજ્ઞા આપે. હે મેટા ગુણરૂપી રત્ન વડે શોભાયમાન શરીરવાળા પરમ ગુરુઓ ! અનુજ્ઞા આપો. પૌરુષી બહુ પ્રકારે પૂરી થયેલ છે. રાત્રિ સંબંધી સંથારામાં સ્થિર થાઉં. ૧ अणुजोगह संथारं बाहुवहाणेण वामपासेणं । कुक्कुडि पायपसारण अतरंत पमज्जए भूमि ॥२॥ હાથને ઓશીકે-ડાબે પડખે, કુકુડીની માફક પગ ઉંચા પસારીને (અને જે તેમ) સુઈ ન શકાય, તે ભૂમિ પ્રમાજીને સંથારો પાથરી સૂવાની અનુજ્ઞા આપો. પરા संकोइअ संडासा उव्वटुंते अ कायपडिलेहा । दव्वाईउवओगं, ऊसासि नरुंभणा लोए ॥३॥ સંદેશક (સાંધાના) સ્થાને સંકેચવાં, પડખું ફરતાં શરીર પડિલેહવું, (જાગતાં) દ્રવ્યાદિને વિચાર કરવો, શ્વાસ રોકવો, અને (બારણા સામે) પ્રકાશ તરફ જેવું. ૩ સાગારી અનશન તથા વિસિરે અધિકાર जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहि देहं सव्वं तिविहेण वोसिरिअं ॥४॥ આ રાતમાં આ દેહ સંબંધી મારે પ્રમાદ થાય તે આહાર ઉપાધિ અને શરીર એ સર્વને ત્રણ પ્રકારે ત્યાગ કરું છું. ૩૪ चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं । साहु मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ॥५॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ અ ંતિમ આરાધના વિધિ ૨૯૩ અરિહંત ભગવંતા મંગળરૂપ છે. સિદ્ધ ભગવતા મંગળરૂપ છે, સાધુ ભગવતા મંગળ રૂપ છે, અને કેવલી ભગવ તાએ ઉપદેશેલા ધર્મ મંગળ રૂપ છે, આ ચાર માંગળાને (સ્વીકારુ”) છુ’, પા '' चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ॥६॥ અરિહંત ભગવ તા લેાકમાં ઉત્તમ છે, સિદ્ધ ભગવતે લેાકમાં ઉત્તમ છે. સાધુ ભગવતા લાકમાં ઉત્તમ છે અને કેવલ ભગવંતા એ ઉપદેશેલા ધમ લેાકમાં ઉત્તમ છે, એમ ચાર લાકમાં અનન્ય ઉત્તમેાને હું (સ્વીકારૂ) છું.૫૬ા (૫) ચાર શરણાંના સ્વીકાર चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जाभि साहु सरणं पवज्जामि, केवलिपन्नत धम्मं सरणं पवज्जामि ||७|| અરિહ’ત ભગવ ંતાનું શરણ સ્વીકારૂં છું, સિદ્ધ ભગવંતાનું શરણુ સ્વીકારૂં છું, સાધુ ભગવ ંતાનુ શરણ સ્વીકારૂ” .... કેવલિભગવંતાએ ઉપદેશેલા ધર્મનું શરણ સ્વીકારૂ' છું આવા ચાર શરણા સ્વીકારૂ છું.ગા (૪) ૧૮ પાપસ્થાનક વાસિરાવવા पाणाइवायमलियं चोरिखकं मेहुणं दविणमुच्छं । कोहं माण मायं लोभं पिज्जं तहा दोसं ॥ ८॥ कलहं अब्भकखाणं पेसुन्नं रइअरइसमाउन्तं । परपरिवायं मायामोसं मिच्छत्तसल्लं च ॥९॥ वोसिरिस इम्माइ' मुक्खमग्गसंसग्गविग्धभुआइ । दुग्गइनिबंधणाई, अट्टारस પાવાળાs ||ગા પ્રાણાત્તિપાત,જુઠ, ચારી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ. કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અને અતિ, પરિન દા, માયા- મૃષાવાદ, અને મિથ્યાત્વ શલ્ક. ૫૮-૯૫ મેક્ષ માર્ગોના સચાગોમાં વિઘ્નભૂત અને દુર્ગતિના કારણભૂત આ અઢાર પાપસ્થાનકાના હુ ત્યાગ કરુ છુ. ૧૦. " Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમાધિ મરણ (૮) શુભ ભાવના एगोऽहं नस्थि मे कोई, नाहमन्नस्स कस्सई । एवं अदीणमणसो, अप्पाणमणुसासई एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिराभावा, सव्वे संजोगलक्खणा संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं રા હું એક જ છું, મારૂં કેઈ નથી, હું પણ કેઈને નથી. એ પ્રકારે દીનતા વિના–ઉત્સાહવાળા મનવાળા થઈને આત્માને સમજાવો ૧૧ જ્ઞાનદર્શન મુક્ત મારે આમા શાશ્વત અને એક જ છે. તે સિવાયના માત્ર સંજોગોથી ઉત્પન્ન થયેલા, મારા ગણતા સર્વ ભા-સંબધેપદાર્થો વગેરે બાહ્ય છે. ૧રા * બાહ્યભાવથી સંજોગેથી ઉત્પન્ન થયેલા દુઃખેની પરંપરાને જીવ પામ્યો છે.માટે મન-વચન કાયાથી સર્વ સંજોગસંબંધને ત્યાગ કરૂં છું.૧૩ (ર) સમ્યક્ત્વ अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इय सम्मत्तं मले गहिअं ॥१४॥ અરિહંત ભગવંત મારા દેવ છે, ઉત્તમ સાધુઓ મારા ગુરુઓ છે, અને જિનેશ્વર ભગવંતએ ઉપદેશેલું તત્ત્વ છે. એ પ્રમાણે સમ્યકત્વ મેં થાવત્ જીવ સુધી સ્વીકાર્યું છે. ૧૪ (૩) જીવ ખામણું खमिअ खमाविअ मई खमिअ, सव्वह जीवनिकाय । सिद्भह साख आलोयणह, मुज्जह वइर न भाव ॥१५॥ ક્ષમા આપવી અને ક્ષમા માંગવી – ૧ સર્વ જીવનિકાય મારા ઉપર ક્ષમા કરે. Page #324 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના વિધિ ૨૯૫ ૨ અને સિદ્ધ ભગવતાની સાક્ષી એ હું મારા અપરાધ જાહેર કરૂ છુ. હવે મારે કોઇની સાથે વૈરભાવ નથી. ૫૧૫૫ सव्वे जीवा कम्मवस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मुज्झवि तेह मंत ॥૬॥ કર્મીને વશ થઈને સર્વ જીવા ચૌદ રાજ લેકમાં રખડે છે તે સને હું ક્ષમા આપું છું અને તેઓ પણ મારા ઉપર ક્ષમા કરે ॥૧૬॥ (૬) દુષ્કૃતગોં जं जं मणेण बद्ध', जं जं वायाए भासिअं पावं । जं जं कारण कयं, मिच्छाभिं दुक्कडं तस्स ||१७|| મે... જે જે પાપ કર્માં મનવડે ખાંધ્યુ હોય, વચને ઉચ્ચાયુ... હાય અને કાયાએ કરીને કર્યું હોય તે સં સંબધી મારુ' દુષ્કૃત્ય મિથ્યા હા. ૫૧૭ાા [] [] ૦ [] • [] Page #325 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૬ અંતિમ આરાધના ઉપયાગી—પદ્ય [ સ્તવન–સજ્ઝાય—ભાવના—પદ વગેરે ] (૧) ગુણસ્થાનક્રમારેાહની ભાવના. અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ક્યારે થઈશું ? બાહ્યાંતર નિગ્રંથ જે; સ સ ખ ધનુ ખંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુંw મહપુરૂષને પથ જો, અ સભાવથી ઔર્ણાસન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંચમહેતુ હાયો; અન્ય કારણે અન્ય શું કલ્પે નહીં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અ દર્શનમાહ વ્યતીત થઈ ઉપજ્ગ્યા ખાધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણું ચારિત્રમેાહ વિલેાકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે ા વતે દેહ પંત જો; ધાર પસિહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાના અંત જે. અ સંયમના હેતુથી ચેાગ–પ્રવત ના, સ્વરૂપ લક્ષ્ય જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અ`તે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પ`ચ પ્રમાદે ન મલે મનના ક્ષેાભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ-પ્રતિબંધ વિષ્ણુ, વિચરવુ. ઉદયાધીન પચ પણ વીતલેાભ જો. અ ૩ ४ પ w . Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય ફોધ પ્રત્યે તે વતે કોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહી લેભ કદી અસમાન છે. અત્ર ૭ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ કોઇ નહી, વંદે ચકી તથાપિ ન મલે માન જે દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લભ નહીં છે પ્રબલ સિદ્ધિ નિધાન જે. અ૦ ૮ નગ્નભાવ મુંડભાવસહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જે, કેશ રેમ નખ કે અંગે શૃંગાર નહી, દ્રવ્ય ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ. અ. ૯ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદશિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં નાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અ૧૦ એકાકી વિચરતે વલી સ્મશાનમાં, વલી પર્વતમાં વાઘ સિંહ સંગ જે અડેલ આસન ને મનમાં નહી લેભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. અ૦ ૧૧ ઘેિર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, જ કણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુગલ એક સ્વભાવ છે. અ. ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણિ ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અ૧૩ મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ - સમાધિ મરણ અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે. અ. ૧૪ ચાર કર્મ ઘનઘાતિ છે વ્યવરછેદ જયાં, ભવના બીજતણે આત્યંતિક નાશ જે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અ. ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વતે જિહાં, બળી સીદરી જેવાં આકૃતિ માત્ર એક તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર છે. અ. ૧૬ મન વચન કાયા ને કર્મની વર્ગણ, છૂટે જિહાં સકલ પુદગલ સંબંધ ; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ છે. અ. ૧૭ એક પરમાણુ માત્રની મલે ન સ્પર્શના, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જે. અ. ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના વેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શને જ્ઞાન અનંત સહિત જે. અ. ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે, અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અ. ૨ એહ પરમપદપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજ વગર ને હાલ મરથ રૂપ જે, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ–આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જે. અ૨૧ ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦૪ ૦' Page #328 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઉપયોગી-પદ્ય ૨૯૯ (૨) આલેચના ભાવ ગીત વંદન કરી સહ સિદ્ધ પ્રભુને ધર્માચાર્યો મુનિગણને, શ્રાવક ધર્મ તણા અતિચારો પ્રતિકમવા હું ઈચ્છું છું. ૧ જે કાંઈ મારા વ્રત અતિચારો નાના મોટા દેષ થયા, જ્ઞાન તથા દર્શન–ચારિત્રે નિંદું છું સહુ ગણું છું. ૨ દ્વિવિધ પરિગ્રહ કર્યા કરાવ્યા બહુવિધ પાપારંભ વળી, દિવસ સંબંધી દેષ થયા, જે આલેઉ સહ યાદ કરી. ૩ નિદિત એવા ચાર કષાયે પાંચ ઈન્દ્રિયે પાપ થયાં, રાગ દ્વેષથી મન, વચ, કાયે નિંદુ છું સહુ ગહુ છુ.. ૪ શરત ચૂકથી, દબાણથી, કે ફરજ વશે હરતાં ફરતાં, જતાં આવતાં, ઉભા રહેતાં, દોષ થયા આલેઉ સી. ૫. જિનમત શંકા, પરમત ઈરછા ફલસંદેહ-ગંછાદિ, મિથ્યાત્વી સહ વાસ-પ્રશંસા, સમતિ દે પ્રતિક મું. ૬ છકાય હિંસા સ્વ–પર–ઉભયને કાજ રાંધ્યું કે રંધાવ્યું, તેથી જે કાંઈ દેષ થયા સૌ આત્મસાક્ષીએ નિંદુ . ૭ : બારવ્રત અને તેને અતિચારે ? પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને શિક્ષાત્રત વળી ચાર કહ્યાં, એવા બારવ્રતના દૈનિક અતિચાર આલેઉ સી. ૮ પ્રથમ અણુવ્રત–શૂલ જીવહિંસા વિરમણવ્રત અતિચાર થયા, ક્રોધાવેશે, ભાન ભૂલી, કે પ્રમાદ–ગફલત વશ થઈને. ૯ જીવને માર્યા, બાંધ્યા અંગે છેદ્યાં, અતિશય ભાર ભર્યો, ખાનપાન ના આપ્યાં, દૈનિક અતિચાર આલોઉ સી. ૧૦. પ્રમાદથી કે માયાવેશે, વગર વિચાર્યું આળ દીધું, ગુપ્ત વાત બીજાની કે નિજ પત્નિની મેં પ્રગટ કરી, ૧૧ જુઠભર્યો ઉપદેશ દીધા, વળી જુઠા લેખ લખ્યા, બીજે - મૃષાવાદ સ્કૂલ-વિરમણવ્રતના અતિચાર અલાઉં સૌ. ૧૨. સ્થૂલ પર દ્રવ્ય-હરણ વિરતિમાં પ્રમાદ કે લેભાવેશે, ચરને પ્રેર્યા, માલ ખરીદ્યા, માલમાં ભેળ-સંભેળ કર્યા. ૧૩. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સમાધિ મરણ રાજ્ય વિરૂદ્ધાચાર કર્યા, વળી તેલ માપ ખાટાં કીધાં, ત્રીજા અણુવ્રતના અતિચાર દિવસતણું આલઉં સૌ. ૧૪ પરસ્ત્રી ગમન વિરમણવ્રત માંહે પ્રમાદ કે કામાવેશે, કુમારી-વિધવા સંગ કર્યો, ને રખાત–વેશ્યા–ગમન કર્યું. ૧૫ અનગ કિડા કરી, વિવાહ જેડડ્યા, વિષયે અતિઅભિલાષ ધર્યો, ચોથા અણુવ્રતના અતિચારો, દિન સે આલેવું સી. ૧૬ મેહ વશે ધનધાન્ય, ક્ષેત્ર—ઘર, સેનું-રૂપું, ઘર-વખરી, નેકર-ચાકર–પશુપક્ષી, સૌ પ્રમાણથી અધીકાં રાખ્યાં, ૧૭ ત્રતપરિગ્રહ પરિમાણ વિષે એમ પ્રમાદથી જે દેષ થયા, પંચમ અણુવ્રતના અતિચારો દિસેવ્યા આલેવું સ. ૧૮ ઊંચી-નીચી-તિરછી દીશમાં ગમન વધ્યું, દિશ વધઘટ થઈ, સ્મૃતિ ગુમાવી, દિલ્પરિમાણે, ગુણવ્રત દેશે નિંદુ સ. ૧૯ મઘમાંસ તજવામાં, ફળ-ફૂલ સુગંધ, માલા વાપરતાં, દેષ થયા બીજા ગુણવ્રતના ઉપ-પરિભેગે નિંદુ સૌ. ૨૦ સચિત્ત, સચિત્તથી યુક્ત, ને કાચું, અઘકાચું વળી તુચ્છફળો, ભક્ષણ કરતાં ઉપ-પરિભેગે અતિચાર આલેઉ સૌ. ૨૧ કર્મ તજુ અંગાર તણું, વન–વાહનભાડાં-ફેટકનું, દાંત, લાખ, રસ, કેશ, વિષને શસ્ત્રોને વ્યાપાર તણું. ૨૨ યંત્ર પલણનું, અંગ છેદનનું, વનદેવનું જલ શોષણનું, અસતી પોષણ કર્મ તજું, વળી અતિચાર આલેઉં સૌ. ૨૩ શસ્ત્રાગ્નિ, સાંબેલાં, યંત્રો, ઘાસ, કાષ્ટ, મૂળ, મંત્ર દવા, અપાવતાં, વિણ કારણ દેતાં, દેષ થશે આલાઉ સી. ૨૪ સ્નાન, પીઠી, ચિત્રણ, વિલેપન, શબ્દ, રૂપ, રસ ગંધ વિષે, આસન, વસ્ત્રાભૂષણ સજતાં દેષ થયા આલોઉં સૌ. ૨૫ મકરી, ચાળા, લવરી, સાધન–સજીમૂકવાં, ભેગાસક્તિ, ત્રીજા ગુણવ્રત-અનથ દંડે અતિચાર આલેઉ સૌ. ૨૬ મન-વચકાયની દુષિત ક્રિયાથી, અસ્થિરતાથી, વિસ્મૃતિથી, પ્રથમ શિક્ષાત્રત સામયિકમાં વિરાધના થઈ નિકું છું. ૨૭ Page #330 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઉપયાગી—પદ્ય મંગાવ્યું, સ્થળ મહાર મેાકલ્યુ, શબ્દ, રૂપ-પુદગલ ફેંકી– છતા થવાથી દોષ થયા, તે તદશમે હું નિંદુ સૌ. પ્રમાદથી લઘુ–વડી શકા ને સ`થારાવિધિ, દોષ થયા, ભાજન ચિ'તાથી પાષહવિધિ-વિપરીતતા થઈ નિન્દુ છું. સચિત્ત વસ્તુઓનાંખી ઢાંકી, કપટ-દ્વેષ-અભિમાન કરી, કાળ વટાવી દાન ઢી, શિક્ષાવ્રત ચેાથે નિંદુ' સૌ, સહિત, દુખિત ને શુરૂ નિશ્રાળુ સાધુને મેં દાન દીધું, નિંદ્ય રાગ કે દ્વેષ થકી, તે દોષો નિંદુ ગહુ સચમહીના, સુખિત-દુખિત પર નિદ્ય રાગ કે દ્વેષ થકી, અનુકપા કરી, દોષ થયા જે નિંદુ છું. સૌ ચણુ કરણથી યુક્ત, તપસ્વી, સાધુને ના દાન દીધું, દાનદ્રવ્ય નિર્દોષ છતાંયે નિદુ છું સૌ ગહુ છુ. ગહુ છું. છુ તે જલ્દી નાશ કરે છે, કુશળ વૈદ્ય જેમ રાગ હરે, પ્રતિક્રમણ કરી, પશ્ચાતાપે, પ્રાયશ્ચિત લઈ ગુરૂ પાસે. પણ " • ૩૦૧ ૨૮. ૨૯ • સંલેષણાના અતિચાર · ૩૩. ઇહ–પરલેાકની, જીવંત-મરણની, કામલેગની આકાંક્ષા, મરણ સમય પણ ના હા મુજને, અતિચાર સ`લેષણના : મન, વચન અને કાયાના ચેાગથી લાગેલા અતિચારા : અશુભ કાય–વચ-મનના યાગે વ્રત–અતિચાર જે લાગ્યા, શુભ ચેાગના આરાંધનથી પ્રતિક્રમણ કરી શુદ્ધ કરૂ • ધર્મ કરણીમાં લાગેલા બીજા અતિચારા : વંદન—વ્રત–શિક્ષા — ગારવમાં, સ`જ્ઞા—દડ–કષાયેામાં, ગુપ્તિ-સમિતિમાં જે સેવ્યા, અતિચાર આલેાઉ' સૌ. : પ્રતિક્રમણની ઉપચાગિતા : સભ્યષ્ટિ જીવ કદાપિ કાંઈપણ પાપ કરે તોયે, નિષ્ઠુરતા નહિ હાવાથી અતિ અલ્પ બંધ તેને થાયે.૩૬ ૩૦ ૩૧ ૧૩ ૩૨ ૩૪ ૩૫. ૩૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જેમ મત્રને મૂલ વિશારદ વૈદ્યરાજ નિજ મંત્ર અળે, ઉદર પડેલું ઝેર હણીને,રેગીને નિષિ કરે. -- તેમ રાગને દ્વેષ ઉપાર્જિત અષ્ટકમ જલ્દી હતા, દ્વાદશત્રતધારી સુશ્રાવક આલેચન ના કરતા. પાપતછુ. આલાચન કરીને, ગુરૂપાસે નિદા કરતા, પાપી માનવ, ભાર–ઉતાર્યા મજુર શા, હળવા બનતા. આર્ભાથી આપ રોચુત અતીવ શ્રાવક હાય છતાં, તે દુઃખના આ આવશ્યકથી અલ્પ સમયમાં નાશ કરે. • યાદ ન આવેલા દોષોની આલોચના : મૂલગુણુ–ઉત્તરગુણ સંબંધી, બીજા બહુવિધ અતિચારો, પ્રતિક્રમણમાં યાદ ન આવ્યા તે સહૂ નિğ-ગહુ છું. : ધર્મ આરાધનમાં તત્પરતા અને વંદન : સમાધિ મરણુ : ચાર મંગલ અને માગણી : અશ્તિા ને સિદ્ધ સાધુએ, જ્ઞાન, ધર્મ મંગલમય હે, સમ્યગૂષ્ટિ દેવ અમાને સમાધિ—Àાધિ દાતા હૈ।. ૩૮ ૩૯ ૪૦ ૪૩ ૪૪ કેવલી ભાષિત ધર્મ તણા આરાધનમાં તત્પર ઉભા, દોષથી વિરમી, ત્રિવિધ પ્રતિક્રમી, ચાવીસ જિનને વંદુ છું. ઉ, અધેા ને માનવલાકે આવેલાં સઘળાં ચૈત્યો, – જિમને, અહિં વસેલા ભક્તિભાવથી વંદુ છું. ભરત-અરાવત-મહાવિદેહે વિચરતા જે કોઈ સાધુ, ૪ ́ડ ત્રીકથી વિમેલા, સૌ મન-વચ-કાચું વંદુ છું. ચિર સચિત પાપે દળનારી, લાખા ભવ ફેરા હરનારી, ચાવીસ જિનની ધર્મકથામાં, વિતો મમ દિન સુખકારી. ૪૧ ૪ર ૪૫ ૪૬ : પ્રતિક્રમણના ચાર હેતુ : મના કરેલુ કર્યુ હાય ને કરવાનું કાંઈ ના કીધુ', શ્રદ્ધા ત્યાગી, વિપરીત બલ્યા, શુદ્ધ થવા છે પશ્ચિમચ્છુ ૪૮ ४७ Page #332 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઉપયોગી પદ્ય ૩૦૩ : ક્ષમાપના : વિશ્વ ત્રિી ભાવના : ક્ષમા યાચું છું સહુ જીવ પાસે, સહુ જીવ મુજને માફ કરે, સહુ જીવ સાથે મિત્રી મારે, વેર નથી કેઈ જીવ સાથે. ૪૯ : ઉપસંહાર અને પૂર્ણાહુતિ વંદન : એમ રૂડી રીતે આવી નિંદી, ગહીં, ધૃણા કરી, મન-વચ-કાયાથી પડિકમતે, જિનેવીસે વંદુ છું. ૫૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ . (૩) છેલ્લી ઘડીની પ્રાર્થના આટલું તે આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી. આ જીંદગી મોંઘી મળી, પણ જીવનમાં જ નહીં, અંત સમય રહે અને સાચી સમજ છેલ્લી ઘડી. ના. ૨ હાથ પગ નિર્બલ બને ને શ્વાસ છેલ્લા સંચરે, એ દયાળુ આપજે દરિશન મને છેલ્લી ઘડી ના. ૩ જ્યારે મરણ શય્યા પરે, મીંચાય છે લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેતર્લી ઘડી ના. ૪ હું જીવનભર સળગી રહ્ય, સંસારનાં સંતાપમાં, તું આપજે શાંતિભરી સમાધિ મને છેલ્લી ઘડી ના. ૫ અગણિત અધર્મો મેં કર્યા, તન મન વચન જોગે કરી, હે ક્ષમાસાગર ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. ના. ૬ અંત સમયે આવી મુજને ના દમે ધટ દુશ્મને, જાગૃતપણે મનમાં રહે, સાચી સમજ છેલ્લી ઘડી ના. ૭ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ . (૪) છેલ્લી ઘડીની પ્રાર્થના મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉં છું, તમને નેતરું રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય... મારી. ૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ હલાશે એ ચલાશે ઘડીએ મારે વ્હાલા એ ઘડીએ ઝીણા સાયના એ ઘડીએ મારે નહિ માંગુ માંગુ છું સમયે અત આવી રૂધાશે નાડી મારા જીવનના રે, નાથજી પકડજો હાથ... મારી... ૨ તુટશે રે, રખવાળ... મારી... ૩ નાકે શ્વાસ કેમ કરી પ્રભુજી હવે હરિશનની ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૫) શુભ ભાવના ગીત પવિત્ર ઝરણું, મુજ મૈત્રી ભાવનું હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારુ' નૃત્ય કરે, એ સતાના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. દીન કુરને ધર્મ વિહાણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આખામાંથી, અશ્રુના શુભ સ્રોત વહે. ૩ મા ભુલેલા જીવન પથિકને, માર્ગ ચિધવા ઊભા રહું, કરે ઉપેક્ષા એ મારગની, તે યે સમતા ચિત્ત ધરું ચન્દ્રપ્રભની ધ ભાવના, હૈયે સહુ માનવ લાવે, વેરઝેરના પાપ તજીને, મંગલગીતા એ ગાવે. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૬) સજ્ઝાય વિમલકુલ કમલના હંસ તું જીવડા. ભુવનના ભાવ ચિત્ત જો વિચારી; જેણે નર મનુજ ગતિ રત્ન નવ કેળવ્યું તે નરનારી મણિ કાઢી જેણે સમક્તિ કરી સુકૃતમતિ તેણે નરનારી નિજ ગતિ ચાલશે રે, સમાધિ મરણુ જીવ એટલુ રે, અભિલાષ... મારી... અનુસરી, સમારી; જાય... મારી... ૪ હારી...વિમલ. ૧ ૫ પ Page #334 -------------------------------------------------------------------------- ________________ - ૩૦૫ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય વિરતિ નારી વારી કુમતિમતિ પરિહરી, તેણે નરનારી સબ કુગતિ વારી. વિમલ. ૨ જૈનશાસન વિના જીવ જતન વિના, જે જના જગ ભમે ઘર્મ હીના જન મુનિદાન બહુમાનહીના નશ, પશુ પરે તે મરે ત્રિજગ દીના, વિમલ. ૩ જૈનના દેવગુરૂ ઘર્મગુણ ભાવના, ભાવ નિતુ, જ્ઞાન લોચન વિચારી; કર્મભરનાશિની બાર વર ભાવના, ભાવ નિત જીવ? તું આપ તારી. વિમલ. ૪ સર્વગતિમાંહિ વર નરભવ દુલહ. સર્વ ગુણરત્નને શોઘકારી; સર્વ જગતને જેણે હિત કીજીએ, સોઈ મુનિ વંદીએ શ્રુત વિચારી. સકલ મુનિ વેદીએ શ્રુત વિચારી. વિમલ. ૫ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૦ ૪ (૭) શાંતિ સુધારસની સક્ઝાય શાંતિ સુધારસ કુંડમાં, તું રમે મુનિવર હંસ રે, ગારવ રેણુશું મત રમે, મૂકજે શિથિલ મુનિ સંગ રે. શાં. ૧ સ્વહિત કામ કર ભવપૂરણ, મ કર તું ધર્મ માં ફૂડ રે, કરંજન ઘણું મમ કરે, જાણો કયું હોયે મૂઢ રે. શાં. ૨ જે યતિવર થયો જીવડા, પ્રથમ તું આપને તાર રે, આપ સાખે મુનિ જે તર્યો, તે પછી લેકને તાર રે. શાં. ૩ તુજ ગુણવંત જાણી કરી, લેકદિયે આપણા પુન રે, અસન વસનાદિક ભરી દીચે, ડું મ ઘર મુનિ સુર રે. શાં. ૪ નાણ દંસણ ચરણ ગુણ વિના, તું કેમ હોય સુપાત્ર રે, પાત્ર જાણી તુજ લોક દે, મ ભર તું પાપે નિજ ગાત્ર ર. શાં. ૫ ૨૦. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમાધિ મરણ સુધી સુમતિ ગુલિત નહિ, નહિ તપ એષણ શુદ્ધિ રે, મુનિ ગુણવંતમાં મૂળગે, કેમ હોયે લબ્ધિની સિદ્ધિ છે. શાં. ૬ વ્યાપ માંડ ઘણે ગુણ વિના, ભૂરિ આડંબણ ઇચ્છ રે, ઘર તજી માન માયા પડે, કેમ હોયે સિંહગતિ રછ રે. શાં. ૭ ઉપશમ અંતરંગે નહિ, નહિ તુજ ચારુ નિવેદ રે, નતિ શુતિ પૂજ્ય તું અભિષે, મકર અણુમાનિયે ખેદ રે. શાં. ૮ ઉદર ભરણાદિ ચિંતા નહિ, સજજન સુત કલત્ર ઘરભાર રે, રાજ ચોરાદિ ભય તુજ નહિ, તે હી તુજ શિથિલ આચાર રે, શાં. ૯ વિવિધ દુઃખ દેખી તુંલોકનાતુજ કિસિ ચિંતા મુનિરાજ રે, તેજના વજર્જનાદિક પચે, ચૂક કે આપણું કાજ રે. શાં. આપણું પારકું મ મ કરે, મૂક મમતા પરિવાર રે, ચિત્ત સમતારસે ભાવ જે, મકર બાહ્ય બહુ વિસ્તારે રે. શાં. ૧૧ લેક સત્કારે પૂજે સ્તવે, મુજ મળી લાકના છંદ રે, મુજ યશનામ જગવિસ્તર્યું, ઈશ્ય અભિમાન મુણિંદ રે. શાં. ૧૨ પૂરવ મુનિ સારિખી નહિ કીસી, આપણી લબ્ધિને સિદ્ધિ રે, અતિશય ગુણ કિ તુજ નહિ, તે હી તુજ માનની બુદ્ધિ રે. શાં. પૂર્વે પ્રભાવક મુનિ હુઆ, તેહને તું નહિ તેલ રે, આપ હીણું ઘણું ભાવ જે, મુખ વાહ્યું ઘણું મબલ રે. શાં. નિયડી કરી જે જન જંજીયા, વશ કર્યા જેહ બહુ લેક રે, પૂઠ દીધે ન તે તાહરા, ગૃહિ મુનીને તરુ ફેક રે. શાં. ગુરુપ્રસાદે ગુણ હીનને, હવે છે તું ગુણ ઋદ્ધિ રે, તું ગુણમત્સરી મત હોય, નિજ જીવની તસ શુદ્ધિ રે. શાં. ૧૬ સંયમ એગ મૂકી કરી, વશ કર્યા જેહ બહુ લેક રે શિષ્ય ગુરુભક્ત પુસ્તક ભર્યા, અંતે દીચે સમવિષ્ણુ શેક રે. શાં. ૧૭ પ્રશમ સમતા સુખ જળધમાં, સુર નર સુખ એક બંદ રે, તેણે તું સિંચ સમવેલડી, મૂકી દે અવર સબ છંદ રે. શાં. એક ક્ષણ વિશ્વજંતુ પરે, તું વસી જીવ સમભાવે રે, સર્વ મંત્રી સુધાપાન, સકળ સુખ સમુખ લાવે છે. શાં. ૧૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના ઉપયાગી—પદ્ય આપ ગુણવંત ગુણ ૨ જીએ, દીન દુઃખ દેખી દુ:ખ ચૂર રે; નિર્ગુણી દેશવિરતી રહી, સકળ મુનિ સુખ શુચિ પૂર રે. શાં. ૨૦ ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૮) સર્વ પાપાદિક આલાયણ સ્તવન. એ કર જોડી વિનવુ જી, સુણુ સ્વામી સુવિદિત, કૃ. ૫ કુડ કપટ મુકી કરીજી, વાત કરુ... આપ વીત્ . કૃપાનાથ સુજ વિનતિ અવધાર, તું સમરથ ત્રિભુવન ઘણીજી, મુજને વ્રુત્તર તાર. કૃ. ભવસાયર ભમતાં થકાંજી, દીઠા દુ:ખ અનંત, ભાગ સંચાગે ભેટીયાજી, ભયભંજન ભગવંત. કૃ. જે દુઃખ ભાંજે આપણાજી, તેહને કહીયે દુ:ખ, પરદુઃખભંજન તુ' સુણ્યાજી, સેવકને દ્યો સુખ, કુ. ૪ આલેાયણ લીધા પખેજી, જીવ રુલે સંસાર, રુપી લક્ષ્મણા મહાસતીજી, એહ સુર્ણા અધિકાર કૃષમકાળે દહિલેાજી, સુધા ગુરુ સચાગ, પરમારથ પીછે નહીજી, ગડર પ્રવાહી લાગ. કું તિણુ તુજ આગળ આપણાંજી, પાપ આલાઉ આજ, મા બાપ આગળ ખેલતાંજી, પાલક કેહી લાજ, કુ, જિનધર્મ જિનધર્મે સહુ કહેજી,સ્થાપે આપણી વાત, સમાચારી જુઈ જુઈ, સંશય પડું' મિથ્યા. કૃ. ૮ જાણુ અજાણપણે કરીજી, મેલ્યા ઉસૂત્ર ખેલ, રતન કાગ ઉડાવતાંજી, હાર્યાં જનમ ભગવતે ભાખ્યા તે કિડાં, કિહાં મુજ કરણી એહ, ગજ પાખર ખર કિમ સકેજી, સબળ વિમાસણતેહ. કુ. ૧૦ આપ પરુયુ. આફરાજી, જાણે લેાક મહત, પિણ્ ન કરું. પરાદિયાજી, માસાહસ દૃષ્ટાંત. કૃ. ૧૧ કાલ અનંતે મે લઘોજી, ત્રણ રતન શ્રીકાર. પિણુ પ્રમાદે પાડિયાંજી, કિહાં જઇ કરુ પાકાર. રૃ. નિટેલ, કૃ ૧૨ ३०७ જી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમાધિ મરણ જાણું ઉત્કૃપટી કરુંજી; ઉદ્યત કરું વિહાર, ધીરજ જીવ ધરે નહીંછ, પિતે બહુ સંસાર. કૃ. ૧૩ સહજ પડેય મુજ આકરેજી, ન ગમે રૂડી વાત, પરનિંદા કરતાં થકાંજી, જાયે દિન ને રાત. કૃ. ૧૪ કિયા કરતા દેહલીજી, આળસ આણે જીવ, ધર્મ પખે ધંધે પડાજી, નરકે કરસ્ય રીવ. કૃ. ૧૫ અણહુતા ગુણને કહે , તે હરખું નિશદિન, કે હિત શીખ ભલી કહે છે, તો મન આણું રીશ. કૃ. ૧૬ વાદ ભણી વિદ્યા ભણીજી, પર રંજન ઉપદેશ, મન સંવેગ ધર્યો નહીંછ, કિમ સંસાર તરેશ. કુ. ૧૭ સૂત્ર સિદ્ધાંત વખાણતાંજી, સુણતાં કર્મ વિપાક, ખિણ એક મનમાંહી ઉપની, મુજ મરકટ વૈરાગ. કુ. ૧૮ ત્રિવિધ ત્રિવિધ કરી ઉચરંજી, ભગવત તુજ હજુર, ' બાર બાર ભાંજુ વળીજી, છુટકવારે દૂર. કૃ. ૧૯ આપ કાજ સુખ રાચતાંજી, કીઘા આરંભ કેડ, જયણું ન કરી જીવની, દેવ દયા પર છોડ. કુ. ૨૦ વચન દેષ વ્યાપક કહ્યાજી, દાખ્યાં અનર્થ દંડ. ફૂડ કપટ બહુ કેળવી, વૃત કીયા શતખંડ. કુ. ર૧ અણ દીધે લીજે ત્રિણેજી, તેહી અદત્તાદાન, તે દૂષણ લાગ્યા ઘણજી, ગણતાં નાવે ધ્યાન. કુ. ચંચલ જીવ રહે નહીં જી, રાચે રમણી રૂપ, કામ વિડંબણ શી કહું, તે તું જાણે સ્વરૂપ. કૃ. ૨૩ માયા મમતામાં પડે, કીધે અધિક લેભ. પરિગ્રહ મે કારમજી, ન ચઢી સંયમ શોભ. ક. ૨૪ લાગ્યા મુજને લાલચેજી, રાત્રી ભોજન દેષ, મેં મન મુક માહરાજી ન ધ ધર્મ સંતોષ. કૃ. ૨૫ ઈહિ ભવ પરભવ દુહવ્યાં, જીવ ચોરાશી લાખ, ' ' તે મુજ મિચ્છામિ દુકકોંજી, ભગવંત તેરી શાખ. ક. ૨૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય ૩૦૯ કર્માદાન પંદર કોઇ, પ્રગટ અઢારે પાપ, જે મેં ક્યે તે કહું છું, બગશ બગશ માત તાત. કૃ. ૨૭ મુજ આધાર છે એટલેજી, સહણ છે શુદ્ધ, જિનધર્મ મીઠો જગતમાંજી, જિમ સાકરને દુધ. કૃ. ૨૮ રિષભદેવ તું રાજીિ , શેત્રુ જાગિરિ શણગાર, પાપ આલેયા આપણજી, કર પ્રભુ મેરી સાર. કુ. ર૯ મર્મ એક જિન ધર્મને, પાપ આલેયા જાય, મન શું મિચ્છામિ દુકકડંછ, દેતા દુરિત પલાય. કૃ. ૩૦ તું ગતિ, તું મતિ, તું ઘણીજી, તૂ સાહિબ તૂ દેવ, આણ ધરું શિર તાહરીજી, ભવ ભવ તાહરી સેવ. કૃ. ૩૧ કળશએમ ચઢી શેત્રુજા ચરણ ભેટયાં, નાભિનંદન જિન તણ, કરજેડી આદિ જિર્ણદ આગે, પાપ આલે આપણું, શ્રી પૂજ્ય જિનચંદ સૂરિ, સદ્દગુરુ, પ્રથમ શિષ્ય સુજસ ઘણે, ગણિ સકલચંદ સુશિષ્ય, વાચક, સમય સુંદર ગણિ ભણે. ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૯) શ્રી સીમંધર જિન વિનતિ સુણ સીમંધર સાહિબાજી, શરણાગત પ્રતિપાલ, સમરથ જગ જન તારવાળ, કર માહરી સંભાળ. "કૃપાનિધિ, સુણ મારી અરદાસ, હું ભવ ભવ તમારે દાસ, કૃપાનિધિ તાહરે વિશ્વાસ, કૃપાનિધિ, પુરો અમારી આશ. ૧ હું અવગુણ ને રાશિ છું. તિલ તુમ નહિ ગુણલેશ, ગુણની હોડ કરુ સદાજી, એહિ જ સબલ કિલેશ. કુ. ૨ મચ્છર ભયને લાલજી, કરતે કિયા લેશ, તે પણ પરજન રંજવાળ, ભલે ભજવ્યો વેશ. કુ. ૩ છઠ્ઠા ગુણઠાણ ઘણજી, નામ ધરાવું રે સ્વામ, આગમ વયણે જેવાંછ, ન ગયો કષાય ને કામ. કુ. ૪ રસના રામા ને રમાજી, એ ત્રણ પાતિક મુલ, તેહની એક નિશ ચિંતન જે, કરતાં ભવ થયા થુલ. કૃ. ૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમાધિ મરણ વ્રત મુખમાં હે ઉચ્ચરીજી, દિવસ માંહિ બહુવાર, તેહ તુરત વિચારતાં જ, નાણી શંકા લગાર. કુ. ૬ ધુળિતણું દેઉલ કરી, જિમ પાઉસમાં રે બાલ, ખોમુસા મુખે એમ વદેજી; તિમ વ્રતમાં કર્યા આલ. કૃ. ૭ આપ અશુદ્ધ પરને કાંજી, દઉં આયણ શુદ્ધ, મા સાહસ પંખી પરેજી, પાડુ ફંદે મુદ્ધ, પૃ. ૮ અછતાં ગુણ નિસુણી મને જી, હરખું અતિ સુવિશેષ દેષ છતાં પણ સાંભળીજી, તસ ઉપરે ઘરું ષ. કૃ. ૯ પરિભાવ પર પરિવાદનાજી, પરે પરે ભાખું રે આપ, નિજ ઉત્કર્ષ કરું ઘણેજી, એહિ જ મુજ સંતાપ. કુ. ૧૦ નિશ્રય પંથ ન જાણીજી, વ્યવહારિયે વ્યવહાર, મન મસ્તે નિઃશંકથીજી, થા અસદાચાર. કુ. ૧૧ સમય સંઘયણાદિ ષથીજી, નવે શુકલ ધ્યાન. સુહણે પણ નવિ આશ્યાજી, નિરાશંસ ધર્મ ધ્યાન. કૃ. ૧૨ આ રૌદ્ર બહુ અહનિશેજી, સેવાકાર ખવાસ, મિથ્યારાજા જિહાં હૈયેજી, તૃષણે લેભ વિલાસ. ક. ૧૩ જિનમત વિતથ પ્રરુપણજી, કીધી સ્વારથ બુદ્ધ, જાડયાપણુના જોરથી, ન રહી કેઈ શુદ્ધ, કુ. ૧૪ હિંસા અલીક અદત્ત શુંજી, સેવ્યા વિવિધ કુશીલ, મમતા પરિગ્રહ મેળવી, કીધી ભવની લીલ. કૃ. ૧૫ અક્રિય સાથે જે કર્યા છે, તે ના તિલ માત્ર, ભેદ અજ્ઞાન ટલે જેહથી, તે નહિ જ્ઞાનની વાત. કૃ. ૧૬ દર્શન પણ ફરસ્યા ઘણુજી, ઉદર ભરણ ને કામ, પણ તુમ તત્વ પ્રતીત શું છે, ન ઘરું દર્શન નામ. કુ. ૧૭ સુવિહિત ગુરુ બદ્ધ લેક નેજી, હું વંદાવું રે આપ, આચરણ નહિ તેહવી, એ માટે સંતાપ. ક. ૧૮ મિથ્યાદેવ પ્રશસિયાજી, કીધી તેહની રે સેવ, અહા છેદાન વયણ નીજી, ન ટળી મુજને ટેવ. કૃ. ૧૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઉપચેગી-પદ્ય $. ૨૦ ધર્મ કારે ચિત્ત ચુના પેરેજી, ધર્મકથા મેં કીધ, આપ વ ́ચી પર વ‘ચિયાજી એક કાજ ન સિદ્ધ. રાતા રમણી દેખીને જી, જિમ અણુનાશ્મી રે સાંઢ, ભાંડ ભવૈયાની પરેજી, ધ દેખાડુ' માંડ, કુ. ૨૧ ક્રોધ દાવાનલ પ્રખલથી જી, ઉગે ન સમતા વેલ, માન મહીધર આગળે જી, ન ચલે ગુણુ નદી રેલ. કૃ. ૨૨ માયા સાપણુ પાપિણીજી, મન બિલ મુકે રે નાંહિ, કામલ ગુણને તે દશેજી, લેાભ વિલાસ અથાહ. કુ. ૨૩ વચ્ચે પાત્ર જન પુસ્તકેજી, તૃષ્ણા કીધ અનંત, અંત ન આવે લાભનેાજી, કહું કે તા વૃતાંત. કૃ. ૨૪ ધ તણે 'ભે કર્યાંજી, પૂર્યાં અને કામ, તેહ થી ત્રણભવ કારીયાજી, મેધ હવે વળી વામ.કૃ. ૨૫ પ્યા કલ્પ્ય વિચારણાજી, રાખી કાઈ ન શક, અનેષણીય પરમ્ભેાગથીજી, રુલ્યા ચઉગતિ જિમ ૨૪ કુ. ૨૬ હવે તુમ ધ્યાન સનાથતાજી, આડા વાળ્યા રે આંક, કરૂણા કરીને નિરખીચેજી, મત ગણો મુજ વાંક મુજને કહેતા નાવડેજી, નાણે જે તુજ દીઠ, હું અપરાધી તાહરા, ખમો અવિનય શ્રીઠ. તુમે જિમ જાણે તિમ કરેાજી, હું નવિ જાણું રે કાંઈ, દ્રવ્ય ભાવ વિરાગનાજી, જાણે! સર્વ ઉપાય, કુ. ૨૯ હુ એક જાણું તાહરુંજી, નામ માત્ર નિરધાર, આલખન મે તે કજી, તિથી લહુ ભવપાર રૃ. ૩૦ માતા સત્યકીનંદનાજી, રૂક્ષ્મણી રાણીના કંત, તાત શ્રેયાંસ નરેસરૂ જી, વિચરતા ભગવત. રૃ. ૩૧ ચિત્તમાં તે અવધારશેાજી, તા એ કેટલીક વાત. લી સહાય તાહરી રે, પ્રગટે ગુણ અવદાત. કૃ. ૩૨. પરમ પુરુષ ? પરમ ગુરુજી, પ્રાણાધાર ? પવિત્ર. પુરુષાત્તમ હિત કારકા જી, ત્રિભુવન જનના મિત્ર, રૃ. ૩૩ રૃ. ૨૭ કુ. ૨૮ ૩૧૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમાધિ મરણ, . જ્ઞાન વિમલ ગુણથી લહેજી, મારા મનની રે હંસ. પુરી શિશુ સુખિયે કરેજી, મુજ માનસ સરહંસ. કૃ. ૩૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૦) વિહરમાન જિન સ્તવન અનંતરજ અરિહંત સુણ મુજ વિનતિ, અવસર પામી આજ, કહું છું દિલ છતી; આતમ સત્તા હારી, સંસારે હું ભમ્ય, મિથ્યા અવિરતિ રંગ, કષાયે બહુ દયે. ૧. ફોધ દાવાનલ દગ્ધ, માન વિષધર ડસ્પે, માયાજાલે બદ્ધ, લોભ અજગર ગૃસ્યો; મન વચન કાયા યેગ, ચપલ થયા પરવશા પુદ્ગલ પરિચય પાપ-તણ અહર્નિશ દશા. ૨. કામરાગે અણના, સાંઢ પરે ધ, નેહ રાગની રાચે, ભવપિંજર વચ્ચે દષ્ટિરાગ રુચિકાચ, પાચ સમકિત ગણું, આગમ રીતે નાથ? ન નીરખું નિજપણું. ૩. ધર્મ દેખાડું માંડ, ભાંડ પરે અતિ લહું, અચિરે અચિરે રામ, શુક પરે કહ્યું, કપટ પટુ નટુવા પરે, મુનિ મુદ્રા ધરું, પંચ વિષય સુખ પિષ, સદેષ વૃત્તિ ભરું ૪. એક દિનમાં નવ વાર, કરેમિ ભંતે કરું, વિવિધ ત્રિવિધ પચ્ચખાણે, ક્ષણ એક નવિ ઠરું; મા–સાહસ બગ રીતિ, નીતિ ઘણી કહું, ઉત્તમ કુલવટ વાટ, ન તે પણ નિરવહું. પ. દીનદયાળ? કૃપા ? પ્રભુ ? મહારાજ છે, જાણ આગળ શું કહેવું?, ગરીબનિવાજ છે; પૂરવ ધાતકી ખંડ, વિજ્ય નલિનાવતી, નયરી અધ્યા નાયક, લાયક યતિપતિ. ૬. Page #342 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના ઉપયાગી—પદ્ય મેઘ મહીપ મ'ગલાવતી, સુત વિજ્યાવતી, આનંદને ગુજલન, જગ જનતા રતિ; ક્ષમાવિજય જિનરાજ ? અપાય નિવારો, વિહરમાન ભગવાન? સુનજરે તારજો. ૭. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (૧૧) શ્રી આદેશ્વરદાદાને વિનતિ સુણ જિનવર શેત્રુ ંજા ઘણી, દાસ તણી અરદાસ, તુજ આગળ બાળક પરેજી, હુ. તા કરુ` વે ખાસ રે. જીનજી મુજ પાપીને તાર જિ. મુ. ૨ જિ. સુ for. મુ. તું તા કરૂણારસ ભર્યજી, તૂ. સહુને હિતકાર હૈ, જિ. મુ. ૧ હું વણ્ણાના એરડા જી, શુતા નહી. લવલેશ, પરશુણ પેખી નવ શકું'જી, કિમ સંસાર તરેશ રે. જીવતણાં વધ મૈં કર્યાજી, મેલ્યા મૃષાવાદ, કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે. હું લપટ હું લાલચી, કમ કીધા કાઈ ક્રેડ, ત્રણ ભુવનમાં કા નહીં...જી, જે આવે મુજ જોડ રે, છિદ્ર પરાયા અહનિગ્રેજી, જો તેા રહું જગનાથ, ગત તણી કરણી કરીજી, જોડયા તેહ શું સાથ રે. કુમતિ કુટિલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ, વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે, જિ. મુ. ૬ પુછ્યુ વિના મુજ પ્રાણિયાજી, જાણે મેલુ રે આથ, ઉંચા તરુવર મેરિયાંજી, ત્યાંી પસારે હાથ રે. વિષ્ણુ ખાંધા વિષ્ણુ ભગવ્યાંજી, ફોગટ ક્રમ ખંધાય, આ ધ્યાન મિટે નહી...જી, કીજે કવણુ ઉપાય રે. જલથી પણ શામળાજી, મારા મન પરિણામ, સાણામાંહી તાહરુજી, સ‘ભારું નહી નામ જિ, મુ. રે, મુગ્ધલાક ઠગવા ભણીજી, કરુ... અનેક પ્ર’ચ, ફૂડકપટ બહુ કેળવીજી, પાપતણેા કરુ. સ`ચ જિ. મુ. ૭ જિ. મુ. ૮ ૯ જિ. મુ. ૧૦ ૩૧૩ જિ. સુ ૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમાધિ મરણ મન ચંચલ ન રહે કિમેજી, રાચે રમણી રે રુપ, કામ વિટંબણું શી કહું, પડીશ હું દુર્ગતિ કૂપરે. જિ. મુ. ૧૧ કિશ્યા કહું ગુણ માહરાજી, કિયાં કહું અપવાદ, જેમ જેમ સંભારુ કિયેજી, તેમ તેમ વધે વિખવાદ રે. જિ. મુ. ૧૨ ગિરૂઆ તે નવિ લેખવેજી, નિર્ગુણ સેવકની વાત, નીચતણે પણ મંદિરેજી, ચન્દ્ર ન ટાળે જ્યોત રે. જિ. મુ. ૧૩ નિગુણે તે પણ તાહરેજી, નામ ઘરાવ્યું દાસ, કૃપા કરી સંભારજી, પુરજે મુજ મન આશ . જિ. મુ. ૧૪ પાપી જાણ મુજ ભણુજી, મત મુકે રે વિસાર, વિષ હલાહલ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે. જિ. મુ. ૧૫ ઉત્તમ ગુણકારી હુવેજી, સ્વાર્થ વિના સુજાણ, કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માંગે દાણ રે. જિ. તું ઉપકારી ગુણ નિલજી, તું સેવક પ્રતિપાળ, તું સમશ્ય સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિ. મુ. ૧૭ તુજને શું કહીયે ઘણું જ, તું સહુ વાતે રે જાણ, મુજને હાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. જિ. મુ. ૧૮ નાભિરાયા કુળ ચંદલેજી, મરુદેવીને રે નંદ, કહે જિન હરખ નિવાજ જોઇ, દેજે પરમાનંદ રે. જિ. મુ. ૧૯ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૨) શ્રી સંભવનાથ સ્તવન સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી; ભવભવ હું ભમે રે, ન લહી સેવા તુમારી, નરક નિગોદમાં રે, હું તિહાં બહુ ભવ ભમરો, તુમ વિણ દુખ સહ્યાં છે, અહનિશ કોઠે ધમધમી સા. ૧ ઈદ્રિય વશ પડે રે, પાળ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ ઘર્યા રે, હણા થાવર હું સે; વ્રત ચિત્ત નવિ ઘર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તહાં મેં હઈડું ખોલ્યું. સા. ૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ અ'તિમ આરાધના ઉપયોગી પદ્ય - ચારી મેરી રે, ચવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણ્યું રે, મેં નવ સજમ પાક્યું; મધુકર તણી પ કરે, શુદ્ધ ન આહાર ગવેખ્યા, રસના લાલચે રે, નિરસ પિડ ઉવેખ્યા. નરભવ દાહીલા હૈ, પામી મેહવશ પડીયે, પરસ્ત્રી દેખીને ૨, મુજ મન તિહાં જઈ અડીયા; કાજ ન કે સર્યા રે, પાપે પિડ મે ભરીયેા શુદ્ધ બુદ્ધ નવ રહી રે, તેણે નવ આતમ તરીચે. લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તે પણ નવ મળી રે, મળી તે નવ રહી શખી, જે જન અભિલષે રે, તે તા તેહથી નાસે. તૃણ સમ જે ગણે રૈ, તેહની નિત્ય રહે પાસે. ધન ધન તે નરારે, એહના માહ વિચ્છેાડી વિષય નિવારીને, તેહને ધમમાં જેડી; અભક્ષ તે મેં ભખ્યા રે, રાત્રિèાજન કીધાં. વ્રત નવ પાલી રે, જેહવા મૂળથી લીધાં. અનંત ભવ હું ભમ્યા રે, ભમતાં સાહિમ મળીયા તુમ વિષ્ણુ કુણ દીચે રે, બેાધિરયણુ મુજ બળીયા; સભવ આપજો રે, ચરણકમળ તુમસેવા, નય એમ. વનવે રે, સુણો દેવાધિદેવા. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ ૩૧૫ સા. ૩ સા. ૪ સા. પ સા. દ સા. (૧૩) શ્રી તીમાલાનુ સ્તવન શત્રુ જે ઋષભ સમેાસર્યા, ભલા ગુણ ભર્યા હૈ, સિન્ધ્યા સાધુ અને ત તીરથ તે નમુ` રે તીન કલ્યાણક તિહા થયા, મુગતે ગયા રે નેમીસર ગિરનાર. તી. ૧ અષ્ટાપદ એક દેહર ગિરિ સેહરા રે, ભરતે ભરાવ્યા બિખ, તી. આબુ ચૌમુખ અતિ ભલે,ત્રિભુવન તિલા રે, વિમલ વસહી વસ્તુપાલ. તી. ૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમાધિ મરણ સમેતશિખર સેહામણે, રળીયામણે રે, સિદધ્યા તીર્થકર વિશ, તી. નયરી ચંપા નીરખીએ, હૈયે હરખી રે, સિયા શ્રી વાસુપૂજ્ય. તા. ૩ પૂર્વ દિશે પાવાપુરી ઋધે ભરી રે, મુક્તિ ગયા મહાવીર, તી. જેસલમેર જુહારીએ, દુઃખ વારીએ રે, અરિહંત બિંબ અનેક. તા. ૪ બિકાનેર જ વંદી, ચિર નદીયે રે, અરિહત દહેરા આઠ, તી. સેરીસરો શંખેશ્વર પંચાસરો રે, ફલેધિ થંભણ પાસ. તા. ૫ અંતરિક્ષ અજાહરે અમીઝર રે, જીરાઉલે જગનાથ, તી. શૈલોક્યદીપક દેહરો જાત્રા કરે રે, રાણકપૂર રસહેસ. તા. ૬ શ્રી નાફુલાઈ જાદવે, ગોડી સ્તવો રે, શ્રી વરણે પાસ, તી. નંદીસરના દેહરા બાવન ભલા રે, રુચક કુંડલે ચાર ચાર. તા. ૭ શાશ્વતી અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાલ, તી, તીરથયાત્રા ફલ તીહાં હાજે મુજ “હાં, રે સમયસુંદર કહે એમ. તા. ૮ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૪) ધર્મ દુર્લભ ભાવનાની સક્ઝાય ધન ધન ધર્મ જગહિતકરૂ, ભાખિયે ભલે જિનદેવ રે, ઈહ પરભવ સુખદાયક, જીવડા જનમ લગે સેવ રે. ૧ ભાવના સરસ સુવેલડી, રેપ નું હૃદય આરામ રે; સુકૃત તરૂ લહિ બહુ પસરતી, સફલ ફલશે અભિરામ રે. ભા. ૨ ક્ષેત્ર શુદ્ધિ કરી, કરૂણા, કાઢી મિથ્યાદિક સાલ રે; ગુપ્તિ ત્રિહું ગુપતિ રૂડી કરે, નીક તું સુમતિની વાત છે. ભા. ૩ સિંચજે સુગુરુ વચનામૃત, કુમતિ કંર તજી સંગ રે; કોઈ માનાદિક શુકશ, વાનરો વારી અનંગ છે. ભા. ૪ સેવતા એહને કેવલી, પન્નર સચ તીન અણગાર રે, ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવગુરૂ સાર રે. ભા. ૫ શુક પરિવ્રાજક સીધલે, અર્જુનમાલી શિવલાસ રે; રાય પરદેશી જે પાપી, કાપી તાસ દુઃખ પાસ રે. ભા. ૬ દુષમ સમય દુષ્પસહ લગે, અવિચલ શાસન એહ રે, ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે. ભા. ૭ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦. Page #346 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના ઉપચેાગી—પદ્ય (૧૫) અનિત્ય ભાવનાની સજ્ઝાય મુંઝ મા મુંઝ મા માહમાં જીવતું શબ્દ વર રૂપ રસ ગંધ દેખી, અસ્થિર તે અસ્થિર તું અસ્થિર તનુ જીવિત સમજ મતગગન રિચાપ પેખી. મુંઝ મા. ૧ લચ્છી સરિય–ગતિ પરે એક ઘર નવ રહે દેખતા જાય પ્રભુજીવ લેતી, અથિક્સવિ વસ્તુને કાજ મૂઢા કરે, જીવડા પાપની કાડી કેની, મુંઝ મા. ૨ ઉપની વસ્તુ સવિ કારમી નિય રહે જ્ઞાન' ધ્યાનમાં જો વિચારી ભાવ ઉત્તમ ધર્યા અધમ સમ ઉદ્ધર્યા, સહરે કાલ દિનરાત ચારી. મુઝ મા. ૩ દેખ લિ કૂતરા સ` જગને ભખે, સહરી ભૂપ નર કાટી કોટી; અથિર સ'સારને થિરપણે જે ગણે, જાણ તસ મૂઢની બુદ્ધિ ખાટી. મુંઝ મા. ૪ રાચ મમ રાજની ઋદ્ધિ શું પરિવર્યાં, અંતે સખ ઋદ્ધિ વિસરાલ હેાશે; ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે, દિવસ તીન પરિવાર રાશે. મુ ંઝ મા. પ કુસુમ પરે ચૌવન‘જલિ'દુ સમ જીવિત ચ'ચલ'. નરસુખ... દેવભાગાક અવિષે મન કેવલી સુકવિ વિદ્યાઘરા, કલિયુગે તેહના પણ ધન્ય અનિકાસતે। ભાવના ભાવતા, કેવલી સુરનદીમાંહિ ભાવના સુરલતા જેણે મન વિયેાગે. મુંઝ મા. ૬ સિદ્ધો; તેણે રાપવી, શિવનારી પરિવાર રૂદ્ધો. મુઝ મા. ૭ ૦ × ૦ × ૦ x ૦ × ૦ × ૦ ૩૧૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમાધિ મરણ - (૧૬) અન્યત્વ ભાવનાની સક્ઝાય. પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર, આપ સવારથી એ સહુ રે, મલિયે તુજ પરિવાર. સંવેગી સુંદર બૂઝ મા મૂંઝ ગમાર, તારું કે નહિ ઈણ સંસાર, તું કેહને નહિ નિરઘાર. સં. ૨. પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ, રાત્રિ વસે પ્રહ ઉઠી ચલે રે, નેહ નિવાહ કેમ. સં. ૩. જિમ મેળે તીરથ મેલે રે, જન જન વણજની ચાહ, કે ત્રાટ 8 ફાયદે રે, લેઈ લેઈ નિજ ઘર જાય. સં. ૪. જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં તે દાખે નેહ, સૂરિ કાંતાની પરે રે, છટકી દેખાડે નેહ સં. પ. ચલણી અંગજ મારવા રે, કડું કરે જતુ ગેહ, ભક્ત બાહુબલિ ખૂછયા રે, જુઓ નિજના નેહ. સં. ૬. શ્રેણુક પુત્રે બાંધીયે રે, લીધું વહેચી રાજ્ય, દુઃખ દીધું બહુ તાતને રે, દેખે સુતનાં કાજ. સ. ૭. ઈણ ભાવના શિવપદ લહેરે, શ્રી મરૂદેવી માય; વિર શિષ્ય કેવલ લહયું રે, ગૌતમ ગણાય. સં. ૮. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૭) શ્રી શાંતિનાથ જિન સ્તવન, સુણે શાંતિ જિદ ભાગ, હેત થયેલ તુમ ગુણાગી. તમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત સુ. ૧. હું તે કેધ કષાયને ભરિયે, તું તો ઉપશમરસને દરિયે, હું તે અજ્ઞાને આવરિયે, તું તે કેવલ કમલા વહિયે. સુ. ૨. હું તે વિષયારસને આશી, તે તે વિષયા કીધી નિરાશી, હું તે કરમને ભારે ભરિયે, તે તે પ્રભુ ભાર ઉતાર્યો. સુ. ૩. હું તે મોહ તણે વશ પડી, તે તે સબળા મોહને હણી, હું તે ભવ સમુદ્રમાં ખૂ, તું તો શિવ મંદિરમાં પહુંચે. સુ. ૪. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય મારે જન્મ-મરણને જોરે, તે તે તે તેહને દોરો, મારો પાસ ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુ. પ. મને માયાએ મૂકયો પાશી, તું તે નિરબંધન અવિનાશી, હું તે સમક્તિથી અધૂરો, તું તે સકલ પદારથે પુરે. સુ. ૬. મારે તે તું હી પ્રભુ એક, ત્યારે મુજ સરીખા અનેક, હું તે મનથી ન મૂકું માન, તું તે માનહિત ભગવાન સુ. ૭. મારૂં કીધું કશું નવિ થાય, તું તે રંકને કરે છે રાય, એક કરે મુજ મહેરબાની, મારો મુજ લેજે માની. સુ. ૮. એકવાર જે નજરે નિરખો, તે સેવક થાય તુમ સરીખે, જે સેવક તુમ સરી થાશે, તે ગુણ તમારા ગાશે. સુ. ૯. ભવભવ તુમ ચરણોની સેવા, હું તે માગું છું દેવાધિ દેવા સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુ. ૧૦. * ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૦ (૧૮) નિર્જરા ભાવનાની સઝાય. નવમી નિર્જરા ભાવના, ચિત્ત ચેતે રે, આદર વ્રત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેતો રે, પાપ આલેચે ગુરુ કહે ચિ. ધરિ વિનય સુજાણ. ચ. ૧ વૈયાવચ્ચ બહુવિધ કરે, ચિ. દુર્બલ બાલ ગિલાન; ચ. આચારજ વાચક તણે, ચિ. શિષ્ય સાઘમિક જાણ. ચ. ૨ તપસી કુલ ગણ સંઘને, ચિ. થિવિર પ્રવર્તક વૃદ્ધ ચ. ચિત્ય ભક્તિ બહુ નિર્જરા, ચિ. દશમે અંગે પ્રસિદ્ધ. ચ. ૩ ઉભય ટંક આવશ્યક કરો, ચિ. સુંદર કરી સક્ઝાય. ચ. પિસહ સામાયિક કરે, ચિ. નિત્ય પ્રત્યે નિયમન ભાય.ચ. ૪ કર્મ સૂદન કનકાવલી, ચિ. સિંહ નિક્રિીડિત હોય, ચ. શ્રી ગુણરયણ સંવત્સરૂ, ચિ. સાધુ પડિમ દશ હોય. ચ. ૫ શ્રત આરાધન સાચવે, ચિ. રોગ વહન ઉપઘાન; ૨. શુકલ ધ્યાન સૂવું ધરે, ચિ. શ્રી અબિલ વર્ધમાન. ચ. ૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમાધિ મરણ ચદ સહસ અણગારમાં, ચિ. ધન ધન્ને અણગાર; ચ. સ્વયં મુખ વીર પ્રશસિએ, ચિ. અંધક મેઘકુમાર. ચ. ૭ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૯) એકત્વ ભાવનાની સઝાય...... ચોથી ભાવના ભવિયણ મન ધરે, ચેતન તું એકાકી રે, આવ્યો તિમ જાઈશ પરભવ વલી, ઈહાં મુકી સવિ બાકી રે. ૧ મતકર મમતા રે, સમતા આદ, આણી ચિત્ત વિવેકે રે, સ્વાથીયા સજજન સહુએ મલ્યાં, સુખ દુખ સહેશે એક રે. ૨ વિર વહેચણ આવી સહુએ મલે, વિપતિ સમય જાય નાસી રે. દવ બળતે દેખી દશ દિશે પુલ, જેમ પંખી તરૂવાસી રે. ૩ ખટખંડ નવ નિધિ ચાદરયણ ઘણી, ચેસઠ સહસ સુ નારી રે, છેડો છોડી ચાલ્યા તે એકલા, હાર્યો જેમ જુગારી રે. ૪ ત્રિભુવન કંટક બિરૂદ ધરાવત, કરતે ગર્વ ગુમને રે, ત્રાગા વિણ નાગા તે સહુ ચલ્યા, રાવણ સરિખા રાજાને રે. ૫ માલ રહે ઘર સ્ત્રી વિશ્રામિતા, પ્રેત વિના લગે લેકે રે, ચય લગે કાયા રે આખર એકલે, પ્રાણ ચલે પરલોકે રે. ૬ નિત્ય કલહો બહુ મેલે દેખીઓ, બિહુ પણ ખટપટ થાય. રે, વલિયાની પરે વિહરીશ એકલો, ઈમ બૂઝે નમિરાય રે. ૭ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (ર૦) સંસાર ભાવનાની સઝાય. સર્વ સંસારના ભાવ તું, સમ ધરી જીવ! સંભાર રે, તે સેવે તે પણ અનુભવ્યા, હૃદયમાં તેહ ઉતાર રે. સવ. ૧ સર્વ તનમાં વસી નિસર્યો, તે લીયા સર્વ અધિકાર રે, જાતિને નિ સબ અનુભવ્યા, અનુભવ્યા સર્વ આહાર છે. સર્વ. ૨ સર્વ સંગ તે અનુભવ્યા, અનુભવ્યા રેગને શગ રે, અનુભવ્યો સુખ દુઃખ કાલ તે, પણ લીયે નવિ જિન ગ રે. સર્વ. ૩ Page #350 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના ઉપાગી–પદ્ય ૩૨૧. સર્વજન નાતરા અનુભવ્યા, પહેરિયા સર્વ શણગાર રે, પુદ્ગલા ને પરાવતીયા, નવિ નમ્યા જિન અણગાર રે. સર્વ. ૪ પાપના શ્રત પણ તે ભણ્યા, તે ક્યે મેહના ધ્યાન રે, પાપના દાન પણ તે દિયા, નવિ દિયા પાત્રમેં દાન રે. સર્વ. ૫ વેદ પણ તીન તે અનુભવ્યા, તે ભયા પરતણ વેદ રે, સર્વ પાખંડ તે અનુભવ્યા, તિહાં ન સંવેગ નિર્વેદ ૨. સર્વ. ૬ રડવ જીવ મિથ્યામતિ, પશુ હણ્યા ધર્મ ને કાજ રે, કાજ કીધા નવિ ધર્મના, હરખિયે પાપને કાજે રે. સર્વ. ૭ કુગુરૂની વાસના ડાકણી, તેણે દમ્યા જીવ અનંત રે, તિહાં નવિ મુક્તિ પંથ ઓળખે તેણે હવો નહિ ભવ અંતરે. સર્વ. ૮ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (ર૧) ઉત્તમ મરથ સઝાય ઘન ધન તે દિન ક્યારે આવશે, જપશું જિનવર નામ; કપ ખપાવી રે જે હવા સવે, કરશું તારા પ્રણામ. ધન ધન તે દિન કયારે આવશે. (૧) મન, વચન, કાયા રે આપણું વશ કરી, લેશું સંયમ યોગ; સમતા ધરશું રે સંયમ રંગમાં, રહેણું છડી રે ભેગ. ધન ધન તે દિન ક્યારે આવશે. (૨) વિનય વૈયાવચ્ચ ગુરૂ-માણેકની, કરણું જ્ઞાન અભ્યાસ પ્રવચન માતા ને આઠે આદરી, ચાલશું પથ વિકાસ, ઘન ધન તે દિન ક્યારે આવશે. (૩) પરિગ્રહ, વસતિ રે વસ્ત્ર ને પાત્રમાં, આડંબર અહંકાર મૂકી મમતા રે લોકની વાંછનાં, ચાલશું સૂઘ આચાર. ધન ધન તે દિન ક્યારે આવશે. (૪). તપ તપ દુર્લભ, દેહ કસી ઘણું, સકીશું શીતને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું જિનગુણ આપ. ધન ધન તે દિન ક્યારે આવશે. (૫). ૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ ૩૨૨ સસ્સા, સાંભર, મૃગ ને રાઝડા, સૂઘે તક, મુખ, નાસ; ખાળે મસ્તક મૂકી ઘશે, આણી મન વિશ્વાસ. ધન ધન તે દિન કયારે આવશે. (૬) પદ્માસન ધરી નિશ્ચલ બેસશું, ધરશુ આતમ ધ્યાન; ગુઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશુ મેાક્ષનું ઠામ. કરી સંશ્લેષણુ અણુસણુ આદરી, ચેાનિ ચારાશી લાખ; મિચ્છામિ દુક્કડ સવ જીવા પ્રતિ, દેશું સદ્ગુરૂ સાખ. ધન ધન તે દિન કયારે આવશે. (૭) મેાટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરિષહ સહશું મૈં ધીરપણું ધરી, કરશુ. કશ્મના ઘાત. ધન ધન તે દિન કયારે આવશે. (૯) વાઘર વી ટી રેડડાળા નીસર્યા, ધન્ય મેતારજ સાધ; ખ ધક શિષ્યા રે ધાણી પીલિયા, રાખી સમતા અગાધ, ધન ધન તે દિન કયારે આવશે. (૧૦) ધન ધન તે દિન કયારે આવશે. (૮) માથે પાળી કરી સગડી ધરી, રિયા માહી અગાર, ગજ સુકુમાલે રે શિર મળતું સહ્યું, તે પામ્યા ભવપાર. ધ્રુવ પરિક્ષા રે કરતાં રાગે પીટ્યા રે વરસ તે સિંહ તણી પેરે સામા ચાલિયા, સુકૈાશલ મુનિરાય; વિસઈ વાઘણુ ધસતી ખાચવા, વાસરાવી નીજકાય. ધન ધન તે દિન કયારે આવશે. (૧૧) ધન ધન તે દિન કયારે આવશે. (૧૨) વળી વળી, ચક્રી સનતકુમાર; સાતસે, ન કરી દેહની સાથે. ધન ધન તે દિન કયારે આવશે. (૧૩) નિશદિન એવી રે ભાવના ભાવતા, સરે નિજ આતમ કાજ; મુનિ વિજયયુદ્ધ ખેલ પ્રેમશુ', ભાવના ભવાનધિ જહાજ, ધન ધન તે ક્રિન ક્યારે આવશે. (૧૪) ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ અંતિમ આરાધના ઉપગી–પદ્ય (રર) સ્વદોષ-દશન રત્નાકર પચ્ચીસી અનુવાદ મોક્ષ લક્ષ્મી લટકાં કરે, ક્ષાયક વિર્ય પ્રતાપ ઈદ્ર નરેન્દ્ર પડે પગે, અતિશય–શાળી આપ. ૧ ચિરકાળ જયવંત છે! સર્વજ્ઞ ગુરુ દેવ, બંધાયેલો અજ્ઞ હું, અંધ, બંધની ટેવ. ૨ ત્રણ જગને આધાર તુ, કૃપાતણે અવતાર ભારે ભવ-વ્યાધિ થકી, વૈદ્ય નિરાગી તાર. ૩ જાણો છે સહુ હે! પ્રભુ, તે પણ વિતક વાત; કંઈક કહું હું આપને, ભેળા ભાવે તાત. ૪ બાળ બાળલીલા સહિત, દેષ કહે જે હોય; ભેળા ભાવે તાતની, આગળ ભય સહુ ખાય. પ તેમ કહું છું સત્ય હું, મુજ અંતરના ભાવ; પશ્ચાત્તાપ વડે ગ્રહી, રાજપ્રભુ, તુજ પાવ. ૬ ન દીધું મેં દાન કે, શીલ ન સેવ્યું શુદ્ધ તપ તપીઓ નહી આ ભવે, થન ભાવ પ્રબુદ્ધ. ૭ ઉત્તમ નર ભવ પામીને કર્યું ન કરવા જેગ; બ્રાતિમાં ભમતાં વૃથા, લૂંટાયે મુજ ગ. ૮ ધ-લાય લાગી ઊઠી, ડસ્ય લેભરૂપ નાગ; અભિમાન-અજગર ગળે, નહિ નાઠાને લાગ. ૯ મુંઝવે માયાજાળ આ, ઘેરી રહી ચોફેર; ભય ભંજન ભગવાન તું, ભજું તને કયી પેર? ૧૦ પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખંત; આ ભવમાં સુખ ના દીઠું, શું કહું? હે ભગવંત. ૧૧ ભવ ભવ ભમવા ભવ ધર્યો, મુજ સમ જગમાં કેણ? અધમેદ્ધારણ ના બિન, બિગરી સુધારે કૌન? ૧૨ મનહર વર્તનવંત તું મુખ–શશી અમી સમ વેણ અપૂર્વ સાંભળી, હર્ષ ઝરે નહિ નેણ. ૧૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમાધિ મરણ કઠેર મુજ મન હું ગણું, જડ જેવું યે નહીં; ચન્દ્રકાન્ત પત્થર છતાં, દ્રવે ચાંદની માંહી. ૧૪ ભવ ભમતાં હું પામીએ, આપ કૃપાથી સારરત્નત્રય દુર્લભ મહા, ભાવ દયા–દાતાર. ૧૫ પ્રમાદરૂપ નિદ્રા વશે, યાં એ ત્રણ રત્ન કેને કહું તે છે? પ્રભુ? કે કરૂં પ્રયત્ન? ૧૬ વૈરાગ્યસંગે જન ઠગ્યા, દઈ જન–રંજન બોધ; વાદ કર્યા વિદ્યા ભણી, કરણી હસવા જેગ. ૧૭ પરનિંદા-વિષ્ટા વડે ખડાયું મુખ પૂર્ણ પરનારી નિરખી નયન, અંજાયાં વિષ-ચૂર્ણ. ૧૮ પરનું બૂરું ચિંતવ્ય, મન મુજ થયું મશીન, શીય વલે મારી થશે? દીનબંધુ હું દીન. ૧૯ કામ–પીડા વશ થઈ, અરે ! વિષય વિષે બની અંધ, આત્માને વૈરી થયે, બાંધી. કર્મના બંધ. ૨૦ આ કહું આપ સમક્ષ હું, આણી મનમાં લાજ; વગર કહ્યું જાણે છતાં, સર્વજ્ઞ ગુરુ રાજ. ૨૧ મંત્ર તંત્ર મિથ્યા ભ, આત્મ–હિત હણનાર; તજી પરમ ગુરુ” મંત્ર જે, ઉતારે ભવપાર. ૨૨ કુશાસ્ત્ર વચનો વડે, ઉત્થાપ્યાં સન્શાસ્ત્ર આરાધ્યા કુદેવને, મિથ્યા વર્તન માત્ર! ૨૩ પ્રભુ દર્શન પામ્યા છતાં બ્રાન્ત–મતિ મોહાંધ, ચિંતવ ચંચળ નયન, નારી અંગે પાંગ ૨૪ મૃગ-નયના નિહાળતાં, લાગે લવ ઉર રાગ શાસ્ત્ર–સમુદ્ર મગ્ન મન, તેય તજે નહિ ડાઘ. ૨૫ મળે ન મુજમાં રૂપ, ગુણ, કળા, પ્રભા, પ્રભુતાય; તે પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. ૨૬, ક્ષણ ક્ષણ જીવન જાય પણ, પાપ બુદ્ધિ નહિ જાય; વચ ગઈ, તેય ન વિષમની, અભિલાષા દૂર થાય. ૨૭ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ - - .... અંતિમ આરાધના ઉપગી-પદ્ય દેડ દવા કરવા કરું, ઢીલ ધમમાં થાય મહા મેહ મુંઝવે મને, સ્વામી ! કરો સહાય. ૨૮ કેવળજ્ઞાન-રવિ સમા, પ્રગટ દેવ ગુરુ આપ; છતાં હું સુણત ફર્યો, “નહી પુણ્ય કે પાપ; ૨૯ નહિ આત્મા, નહિ ભવ વળી,” વિષયી જનનાં વેણ; વિષ સમ વિષય વધારતાં, પીધાં મેં જીવ-લેણ. ૩૦ દેવ, પૂજ્ય પૂજ્યા નહીં, ઘર્યો ન સાધુ-ધર્મ, શ્રાવઠ–વત સેવ્યાં નહીં, ગહન ધર્મને મમ ૩૧ મનુષ્ય ભવ મેંઘો મળે, ચિંતામણિ સમાન, અરણ્ય-રુદન સમ ગ, વહી વ્યર્થ, ભગવાન. ૩૨ કામધેનુ, ચિંતામણિ, કલ્પવૃક્ષના ભોગ રટી આ દશને વહ્ય, કર્યું ન કરવા જેગ. ૩૩ પ્રગટ સુખદ જિન ધર્મથી, રંગાયા નહિ ભાવ; એ મુજ મૂઢ દશા પ્રભુ ! કહી સંક્ષેપે સાવ. ૩૪ ભગ રોગનું બીજ’, ના-જાણ્યું કરતાં મેજ; ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું જ. ૩૫ સ્ત્રી–ચિંતન-ફળ નરક છે, ચિત્ત ન ચેતે તેય; કૃત્ય અધમ કરતાં નહીં. પાછું વળી જોય. ૩૬ સંખ્યું નહિ સંત ઉર, સેવી સાધુ ચરિત્ર પરોપકાર કરી નહીં–પા, સુયશ પવિત્ર. ૩૭ તીર્થોદ્ધારક કાર્યમાં, કર્યો નહિ પુરુષાર્થ વ્યર્થ ગુમાવ્યા ભવ બ, વિસારી આત્માર્થ. ૩૮ સદગુરુનાં વચન સુણી, જાગે નહિ વૈરાગ્ય, શાંતિ સેવી ન શકે, સુણ દુર્જનનાં વાકય. ૩૯ આત્મજ્ઞાનને લેશ નહિ, મુજમાં હે ! ગુરુ રાજ! ભવજળ કેમ કરાય તે? તું મુજ ધર્મ જહાજ. ૪૦ પુણ્ય કર્યું નહિ પર ભવે; આગળ પણ નહિ થાય; આ ભવ, ગત ભવ, ભાવી ભવ, ત્રણે નકામા જાય! ૪૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમાધિ મરણ શું દેવાધિદેવને, વ્યર્થ કરું મુંજ વાત! ક્યાં ત્રિભુવન-દર્શક પ્રભુ, શી મુજ વાત વિશાત! ૪૨ તુજ સમ તારક કે નથી, દીન જનતા આધાર; દયામણો મુજ સમ નહીં, જગમાં જગદાધાર. ૪૩ તો પણ કંઈ પણ યાચના, ના ધનની ધરુ ઉર; કિંતુ યાચું આટલું, કેવળ, કેવલ–સૂર! ૪૪ રત્નાકર, મંગલનિધિ, વ્યાધિન દે દાન; ભવ-ભય-ક્ષય જેથી થતાં, પામું મેક્ષ નિદાન. ૪પ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ સંવરભાવનાની સઝાય આઠમી સંવર ભાવના, ધરી ચિત્ત શું એક તાર સમિતિ ગુપ્તિ સુધી ધરોઇ, આપ આપ વિચાર સુલુણ? શાન્ત સુઘારસ ચાખ. વિરસ વિષયફલ ફુલડેજ, અટલે મન અલિ રાખ. સ. ૧ લાભ અલાભે સુખદુઃખ, જીવિત મરણ સમાન, શત્રુ મિત્ર સમ ભાવતેજી, માન અને અપમાન; સ. ૨ કદિયે પરિગ્રહ છેડશું છે, લેશું સંયમ ભાર; શ્રાવક ચિંતે હું કદાજી, કરીય સંથારે સાર સ. ૩ સાધુ આશંસા ઈમ કરેજી, સૂત્ર ભણીશ ગુરૂ પાસ, એકલમલ પ્રતિમાં રહી, કરીશ સંલેષણ ખાસ. સ. ૪ સર્વ જીવ હિત ચિંતવેજી, વઈર મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએજી, પરિહર પરનું વિત્ત. સ. ૫ કામ કટક ભેદન ભણીજી, ઘરતું શીલ સન્નાહ, નવવિધ પરિગ્રહ મૂકતાંજી, લહીએ સુખ અથાહ. સ. ૬ દેવ મણ એ ઉપસર્ગશુંજી, નિશ્ચલ હોય ધીર; બાવીશ પરિસહ છતીજી, જીમ જીત્યા શ્રીવીર. સ. ૭ I ૦ ૦ 0 ૦ 3 Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર (૧) મરણનું સ્વરૂપ ભગવતી સૂત્રના ૧૩માં શતકના સાતમા ઉદ્દેશામાં પ્રશ્ન ૧૮થી ૩રમાં જણાવે છે હે ભગવન્! મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! મરણ પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે (૧) આવચિઠ મરણ (૨) અવધિ મરણ (૩) આત્યંતિક મરણ (૪) બાલ મરણ (૫) પંડિત મરણ. (૧) આવીચિક મરણ:- આ-સમન્નાત , વિચિતરંગની પેઠે પ્રતિસમય અનુભવાતા આયુષ કર્મ પુદ્દગલનો અન્ય અન્ય આયુષના દલિક ઉદય થવા સાથે ક્ષય થવો તે આવી ચિમરણ અર્થાત્ નકાદિક ચારે ગતિના જીવોને સમયે સમયે આયુષ્ય ઓછું થાય છે તે આવીચિક મરણ. (૨) અવધિ મરણ -મર્યાદા સહિત મરણ અર્થાતુ નકાદિ ભવના હેતુભૂત જે વર્તમાન આયુષ કર્મોના પુદ્ગલેને અનુભવ કરીને મરણ પામે અને પુનઃ તે જ આયુષ કર્મોના પુદ્ગલેને આગામી ભવમાં ગ્રહણ કરીને મરણ પામશે તે અવધિ મરણ કહેવાય છે કારણ કે તે દ્રવ્યની અપેક્ષાએ પુનઃ તે પુગલને ગ્રહણ કરે ત્યાં સુધી જીવ મરણ પામેલ છે. વલી પરિણામના વિચિત્ર પણથી ગ્રહણ કરીને છેડેલા પુગલોનું પુન: ગ્રહણ પણ સંભવે છે. (૩) આત્યંતિક મરણ :- જે નારકાદિ આયુષકર્મના દલિક ભોગવી મરણ પામે અને મરણ પામી વલી તે જ આયુષ કર્મના પુગલોને અનુભવ કર્યા સિવાય મરણ પામશે એવું જે મરણ તે દ્રવ્યની અપેક્ષાએ અત્યન્તભાવપણાથી આત્યંતિક મરણ કહેવાય છે (જે ગતિમાં મરણ પામે પછી ફરીથી તે ગતિમાં કયારેય ઉત્પન્ન ન થાય તે વખતે તે ગતિનું. આત્યન્તિક (છેલ્લું)મરણ કહેવાય છે. (૪) બાલ મરણઃ અવિરતી વાળાનું મરણ તે બાલ મરણ. (૫) પંડિત મરણઃ સર્વ વિસ્તીવાળાનું મરણ તે પંડિત મરણ હે ભગવન્ આવીચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! આવીચિક મરણ પાંચ પ્રકારે કહ્યું છે. (૧) દ્રવ્ય આવાચિક મરણ (૨) ક્ષેત્ર આવીચિક મરણ (૩) કાલાવિચિક મરણ (૪) ભાવ આવાચિક મરણ (૫) ભવ આવચિક મરણ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમાધિ મરણ હે ભગવન્ દ્રવ્ય આવીચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે (૧) નરયિક દ્રવ્ય આવચિક મરણ (૨) તિર્યંચ દ્રવ્ય આવીચિક મરણ (૩) મનુષ્ય દ્રવ્ય આવીચિક મરણ (૪) દેવ દ્રવ્ય આવીચિક મરણ, હે ભગવન્! એમ શા હેતુથી નૈરયિક દ્રવ્ય આવચિક મરણને નરયિક દ્રવ્ય આવચિક મરણ કહે છે? હે ગૌતમ ! નારક જીવ પણે વર્તતા નારકે એ જે દ્રવ્યને નૈરયિક આયુષ પણે (સ્પર્શથી) ગ્રહ્યાં છે, (બંધનથી) બાંધેલ છે. (પ્રદેશથી) પુષ્ટ કર્યા છે. (વિશિષ્ટ રસથી) કરેલાં છે, (સ્થિતિ વડે) પ્રસ્થાપિત કર્યા છે (જીવ પ્રદેશમાં) નિવિષ્ટ પ્રવેશેલાં છે અભિનિવિષ્ટ અત્યંત ગાઢ પ્રવેશેલાં છે અને અભિ સમન્વગાત્ ઉદયાભિમુખ થયેલાં છે તે દ્રવ્યોને–આવીચિક-નિરંતર પ્રતિ સમય મરે છે છોડે છે, માટે તે હેતુથી હે ગૌતમ! નરયિક દ્રવ્ય આવચિક મરણ (ને) નૈરચિક દ્રવ્ય આવીચિક મરણ કહેવાય છે એ પ્રમાણે તિર્યંચ મનુષ્ય, દેવ દ્રવ્ય આવચિક મરણ જાણવું. એ પ્રમાણે ક્ષેત્ર આવચિક કાલ આવાચિક, ભાવ આવીચિક તથા ભવ આવીચિકમાં આ પ્રમાણે નરક, તિર્યંચ, મનુષ્ય દેવના ભાંગા જાણવા અર્થાત નારક ક્ષેત્ર આવીચિક મરણ તિર્યચનિક ક્ષેત્ર આવીચિક મરણ, મનુષ્ય ક્ષેત્ર આવચિક મરણ, દેવ ક્ષેત્ર આવીચિક મરણ તે મુજબ નરક કાલાવાચિક મરણથી દેવ કાલાવાચિક મરણ, નસ્ક ભાવ આવાચિક મરણથી દેવ ભાવ આવાચિક મરણ, નરક ભવ આવીચિક મરણથી દેવ ભવ આવીચિક મરણ સમજવું. એ પ્રમાણે અવધિ મરણ પણ પાંચ પ્રકારે છે? દ્રવ્ય અવધિ મરણ, ૨ ક્ષેત્ર અવધિ મરણ ૩ કાલ અવધિ મરણ ૪ ભાવ અવધિ મરણ અને ૫ ભવ અવધિ મરણ. તેમજ તે દ્રવ્યથી ભવ સુધી પાંચના દરેકના નરકદ્ર વ્ય અવધિ મરણથી દેવ દ્રવ્ય અવધિ મરણ એમ નરક ક્ષેત્ર અવધિ મરણથી દેવ ક્ષેત્ર અવધિ મરણ એમ કાલ-ભાવ-ભવના પણ ચાર ભાંગા કરવાં. તે જ પ્રમાણે આત્યંતિક મરણના પણ દ્રવ્ય આત્યંતિકથી Page #358 -------------------------------------------------------------------------- ________________ મ રણનું સ્વરૂપ ३२८ ભવ આત્યંતિક પાંચ ભેદ તથા દરેકના નરકથી દેવ ગતિના ૪ ભેદ એમ વીશ ભેદ કવા. બાલ મરણના ૧૨ પ્રકાર છે. (૧) વલનું મરણ = તરફડતા તરફડતા મરવું (૨) વસ, મરણ = પરાધીનતા પૂર્વક રીબાઈને મરવું, (૩) અંત:શલ્ય મરણ = શરીરમાં કાંઈ પણ શસ્ત્રાદિક પેસી જવાથી મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું. (૪) તદભવ મરણ = જે ગતિમાંથી મરીને ફરીને પાછું તે જ ગતિમાં આવવું. (૫) પહાડથી પડીને મરવું (૬) ઝાડથી પડીને મરવું. (૭) પાણીમાં ડૂબીને મરવું (૮) અગ્નિમાં પેસીને મરવું. (૯) ઝેર ખાઈને મરવું. (૧૦) શસ્ત્ર વડે મરવું. (૧૧) ઝાડ વગેરે સાથે ગળે ફસે ખાઈને મરવું. (૧૨) ગીધ વગેરે જંગલી જનાવરો ડેલે તેથી મરવું. પંડિત મરણ બે પ્રકારે છે (૧) પાદપપગમનઃ પાદપવૃક્ષ તેની પેઠે હાલ્યા ચાલ્યા વગર, ઉપગમન એટલે એક જ સ્થિતિમાં રહેવું. ભકત પ્રત્યાખ્યાન: આહાર પાણી વગર રહેવું. પાદપપગમન બે પ્રકારે છે. (૧) નિહરિમ વસતિના એક ભાગમાં પાદપપગમન કરાય કે જ્યાંથી ગત કેલેવને બહાર કાઢવું પડે તે નિર્ધારિમ (૨) અનિહરિમ પર્વતની ગુફામાં કે બીજા સ્થલે પાદપપગમન કરે કે જ્યાંથી તેનું શ્રુત કલેવર બહાર ન કાઢવું પડે તે અનિહરિમ આ બંને પ્રકારનું અવશ્ય અપ્રતિકર્મ (શરીર સંસ્કાર રહિત) હોય છે. ભક્ત પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે. (૧) નિહરિમ (૨) અનિહરિમ આ બંને પ્રકારનું અવશ્ય સપ્રતિ કર્મ (શરીર સંસ્કાર રહિત) હેય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ नमो अन्तिमसाधकेभ्य : (૨) અન્તિમસાધના ઉપક્રમણિકા સમાધિ મરણ [પૂ.ગચ્છાધિપતિ આ. દેવ શ્રી હેમસાગર સૂરિજી મ.સા] સજ્ઞ વીતરાગ તીર્થકર પરમાત્માના શાસનમાં અપૂર્વ વસ્તુ માનેલી હાય તા સમાધિભાવે પતિમરણ, જેટલી મનુષ્યભવની ઉત્તમતા અને દુ`ભતા જણાવી છે, તે કરતાં પણ અધિક ઉત્તમતા અંતિમસાધનાની આ શાસનમાં ગણેલી છે. પ્રભુ પાસે પ્રાર્થનાસૂત્ર આલીએ છીએ ‘સમાહિમરણ ચબેહિલાભાય' તેમાં પણ સમાધિમરણની પ્રાથના કરીએ છીએ, સવ ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ડ તેમાં ચારિત્રપ્રાપ્તિ શ્રેષ્ઠ, ચારિત્રમાં સમાધિમરણ શ્રેષ્ઠ ગણેલુ છે. આખી જિં’ઢગી ધર્મારાધનાનુ પરિણામ મરણસમયના શુભ પરિણામ ઉપર અવલ બે છે. ધર્માંચિત આત્માઓને સમાધિ આરાધનાવાળુ મરણ શું છે તે મગજમાં ઊતરવુ· મુશ્કેલ છે. આ કાળમાં રેલ્વે, એરપ્લેન, મેટર, કારખાનાં, સ્ટીમર, આગ-રેલ આદિના અકસ્માતમાં સમાધિમરણ પ્રાપ્ત થઈ શકતુ નથી, જીવન ધર્મારાધનામય વિસાવ્યુ હાય ત્યારે જ સમાધિમરણની સામગ્રી મળી આવે છે. જ્ઞાતસ્ય હિ ધ્રુવં મૃત્યુઃ જન્મ્યા એ અવશ્ય મરવાના જ, મરેલા દરેક જન્મે જ તેવા નિયમ નથી, પણ જન્મેલા અવશ્ય મવાના જ. તેથી જન્મેલાનું મૃત્યુ એ સ્વાભાવિક છે, કેવળીને મૃત્યુ પછી જન્મવાનુ' હાતુ નથી. માટે સમજુને મરણ કરતાં જન્મના ડર વધારે હાય. જીવને મરણ સમયે શારીરિક માનસિક દુઃખા અસહ્ય હોય છે. તેવા વિક્ટ સમયે સમાધિ ત્યારે જ ટકાવી શકાય, જો પ્રથમથી સાનુકૂળ અવસ્થામાં દરેક પ્રકારની સહનશક્તિ કેળવી હાય, માર્ગાચ્યવન નિઽરાથ. વેિઢળ્યા સિા । જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનારૂપ મેાક્ષમાગ માંથી ખસી ન જાય, મા ટકી રહે, અને કમની નિશ માટે આવી પડેલા પિ૨સહેા ઉપસર્ગો, વેદનાઓ, દુ:ખા, આપત્તિ આ ધ્યાન કર્યા વગર સમભાવપૂર્વક દુ:ખ સહન કરવાની ટેવ પાડેલી હાય, જેથી મરણ સમયે વેદનાથી અકળામણ નહીં થાય. આ વિષયનું યથાર્થ જ્ઞાન ગીતા જ્ઞાની ગુરુમહારાજના સમાગમ સિવાય ન મળે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમણિકા ૩૩૧. શરીર જુદું છે, આત્મા જુદે છે. દૂધમાં ભળેલી સાકર, લેઢામાં ભળેલ અગ્નિ, સરોવરમાં રહેલ હંસ જુદાં છે, તેમ શરીરમાં આત્મા જુદ છે, શરીર જુદું છે. આમાં શાશ્વત અમર છે. શરીર ક્ષણભંગુર, નશ્વર છે. બંનેના ગુણધર્મ જુદા છે. આ જીવને દુખ ભોગવવું પડતું હોય તે શરીર સંબંધથી જ એકલા અગ્નિ ઉપર ધણપ્રહાર થતા નથી. અગ્નિ લોઢાને સંસર્ગ કરે તે ઘણુ ખાવા પડે છે, તેમ શરીર વગરના આત્માને દુઃખ ભેગવવાનું હોતું નથી, શરીરને સંબંધ કરે તે જ આત્માને દુઃખ ભોગવવું પડે છે. આવું શરીર અને આમાનું ભેદજ્ઞાન થયા પછી અંત સમયે જીવને સમાધિ લાવવી સહેલી છે. શરીર અને આત્માના સંગમાં એકાંત દુઃખરૂપતા, આત્માને અજરામ સ્વભાવ, જન્મ-મરણની પરંપરામાં રહેલી ભયંકર દુઃખરૂપતા વગેરે વાસ્તવિક ખ્યાલ જેઓને હોય, તેવા આત્માઓને મરણસમયે ઉપકાર કરનાર અંતિમ સાધનાની વિધિ અતિ આવશ્યક છે.. તત્વવેષી આરાધક આત્માઓ નિરંતર પલક હિતકારી જ્ઞાનાદિક સાધના કરી રહેલા જ છે. તેઓ પોતાના છેડા કાળને સુધારવા નિરતર ભાવનાવાળા હોય છે અને આયુબંધ માટે કઈ આધાર રાખે છે. મરણસમયે જે આત્માની જાગૃતિ ન રહી તો દુર્ગતિનું આયુ બંધાઈ જાય. જો કે આયુષ્યબંધ જિન્દગીમાં ગમે ત્યારે એક વખત બંધાય છે છેવટે મરતી વખતે બાંધીને જ મરે. પરભવ આયુ બાંધ્યા વગર કેઈ મરે નહીં. આ કારણે મરણ સમયે સંપૂર્ણ સાવધાનતામાં અને આરાધનામાં હોવું જરૂરી છે. આ શાસનમાં અંતિમ સાધના માટે પૂર્વાચાર્યોએ અનેક આલંબનરૂપ સાધને કહેલાં છે, છતાં આરાધનાની શાસ્ત્રીય વિધિ તથા શુભ ભાવની વૃદ્ધિ માટે, દરેકને ઉપયોગી બની શકે તેવા વિવિધ શાસ્ત્રાનુસારી અને દષ્ટાંતવાળા સાહિત્યની સમાધિ સિક મુમુક્ષુ આત્માઓને જરૂર છે, તે માટે આ પ્રયત્ન કર્યો છે. અતિમ સાધના–અતિમ આરાધના–ઉત્તમાર્થ–પંડિતમરણ, સમાધિમરણપર્યત આરાધના, સંથારો કરવો, અનશન કરવું, આવા જુદા જુદા એક અર્થવાચક શબ્દપર્યા છે. આ વિષયની વધારે માહિતી સળંગ આ ગ્રંથ વાંચન-મનન કરવાથી આપોઆપ મળી જશે. એકની એક વાત વારંવાર જુદા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમાધિ મરણ પ્રકરણમાં જોવામાં આવશે, કારણ કે આરાધનાની વિધિ તે દુકૃતગહન, સુકૃતઅનુમોદન, જવખામણા, પાપસ્થાનક વોસિરાવવા, ચાર શરણઅંગીકાર, નવકાર મહામંત્રનું સ્મરણ વગેરે મુખ્ય બાબતો દરેક આરાધનામાં હેય જ, જેથી વાંચનારના આત્મામાં વારંવાર એક જ વસ્તુના સંસ્કાર પડવાથી સ્મૃતિ–સંસ્કાર દઢ જામી જશે. એટલે એક ને એક વાત વારંવાર કેમ કહેવાય છે તે પુનરુક્તિ ન સમજતાં દઢ સંસ્કાર માટે આવશ્યક છે. નારકીની વેદના કેવી હોય તે વાતની અહી શી જરૂર હતી? એ પ્રશ્ન કેઈ ઉઠાવે તે બાળમરણવાળા આત્માઓ વિરાધના યોગ નારકી કેવી રીતે થાય છે, તે બીજા પક્ષે જાણવું જરૂરી ધારી તે વાત મૂકેલા છે. સાનુકૂળ સમયે આ પુસ્તકનું વાંચન-મનન કરવાથી રોગ-માંદગી સમયે આર્તધ્યાનથી બચી સમભાવમાં આત્મા સ્થિર બને છે. અંત સમયે જરૂર કેવી રીતે મારે અતિચાર આચના, જીવખામણું, દુષ્કતગહ, ૧૮ પાપસ્થાનકેનું પ્રતિકમણ, સુકૃતની અનમેદની, ચાર શરણ અંગીકાર, નવકાર મહામંત્રનું સતત સ્મરણ થઈ જાય તે ચાલુ અને ભાવી અનેક ભવ સુધરી જાય છે તે સમજાય છે. આપણુ દરેકનું આ પરમ ધ્યેય છે. માટે વારંવાર વાંચન-મનન કરવા અને કરાવવા માટે ભાવપૂર્વક ભલામણ કરવામાં આવે છે. ગ્રંથ લખતાં–છપાવતાં સમજેદેષથી કે અજ્ઞાનતાથી વીતરાગ વાણીથી વિરુદ્ધ લખાયું હોય તે સૂચન કરવા આગ્રહ કરવામાં આવે છે. લિ આ. હેમસાગરસૂરિ ૦ 0 0 0 ] Page #362 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયક (૧) પૂજ્ય પંન્યાસ શ્રી કુંદકુંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી ધૂડાલાલ ગલાલભાઈ, ખીમતવાળા. (૨) પૂજ્ય પંન્યાસ શ્રી અશેકસાગરજી મ. સા. ની પ્રેરણાથી પ. પૂ. ગણિ. શ્રી શાંતિચંદ્ર વિજયજી તથા પૂ. મુનિ શ્રી પ્રકાશ વિજયજી મ. સા. ની પ્રેરણાથી કેલેલ વે. મૂતિ. જેને સંઘ તરફથી. (૪) પૂજ્ય મુનિરાજશ્રી નરચંદ્રસાગરજીની પ્રેરણાથી સજજન બહેન. (૫) સાધવીશ્રી સુમિત્રાશ્રીજી ની પ્રેરણાથી, વિજાપુર (૬) સાધ્વીશ્રી મલયાશ્રીજીના શિષ્યા સા. શ્રી હિતજ્ઞાશ્રીજીની પ્રેરણાથી. (૭) પ. પૂ. અરિહંતસિદ્ધસૂરિજી મહારાજ સા. ના આજ્ઞાવતીની સાવીશ્રી પૂ. સ્વ. લાભશ્રીજીના શિષ્યા તપસ્વી પૂ. કંચનશ્રીજી મ. ના શિષ્યા પૂ. વિદુષી સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી–જેનનગર સંઘ તરફથી (૮) પ. પૂ. જયંતીશ્રીજી (ડહેલાવાળા)ના ૫૬ વર્ષના દિક્ષા પર્યાય નિમિત્તે સાદવીશ્રી કનકપ્રભાશ્રીજી ની પ્રેરણાથી. (૯) પ.પૂ. રાજેન્દ્રશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા સા. શ્રી જયનશીલાશ્રી સા. તક્ષશીલાશ્રીની પ્રેરણાથી, શ્રી કાન્તિલાલ મફતલાલ વખારીયા. (૧૦) પૂ. સા. શ્રી શુદયાશ્રીજી તથા સા. શ્રી લક્ષ્મજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી, શ્રી ઓઢવ જૈન સંઘ (૧૧) પૂ. સા. શ્રી મનકશ્રીજીના શિષ્યા સા. શ્રી સુત્રતાશ્રીજીના ઉપદેશથી, શ્રી જુના ડીસા ઉપાશ્રય જૈન સંઘની શ્રાવિકાબહેન ના જ્ઞાન દ્રવ્યમાંથી (૧૨) સા. શ્રી રત્નત્રયાશ્રીજીની પ્રેરણાથી રતીલાલ ઓઘડભાઈ કેકારી લીબડીવાળા નિપુણનિર્ધામક પૂજ્યમુનિરાજ શ્રી ધર્મસાગરજી મ.સા. ની પ્રેરણાથી -: અમદાવાદના સહાયક :(૧) શ્રી વિશ્વનદિકર જન સંઘ, શ્રી ચંદ્રકાન્ત મણીલાલ પટેલ * જૈન આરાધના ભવન, ભગવાન નગરનો ટેકરે, પાલડી, (૨) શ્રી ખુશાલ ભવન જન ઉપાશ્રય Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ (૩) શ્રી મરચન્ટ સોસાયટી જન સંઘ પાલડી, (૪) શકરીબાઈ જન ઉપાશ્રય-(જ્ઞાનખાતું) હસ્તે. ઉમાબહેન (૫) હિરાલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની સુશીલાબેન હિરાલાલ (૬) ત્રીકમલાલ મગનલાલ સુતરીયા (૭) ભેગીલાલ મગનલાલ સુતરીયા (૮) જમનાદાસ હિરાભાઈ સુતરીયા (૯) બુધાલાલ શકરાભાઈ સુતરીયા (૧૦) હિમતલાલ ભગુભાઈ સુતરીયા (૧૧) ખગેન ધનકુમાર કાપડીયા (૧૨) વિદ્યાબેન શાંતિલાલ મંગળદાસ પરીખ (૧૩) શાહ સુવર્ણાબહેન અમુલખભાઈ (૧૪) છે. મફતલાલ રામદાસ પટેલ (૧૫) જમનાદાસ ડાહ્યાભાઈ શાહ કેબાવાળા, હ. અમૃતભાઈ (૧૬) છોટાલાલ નરસીદાસ દેશી હ. દિનેશભાઈ (૧૭) લાલભાઈ લલ્લુભાઈ પરીખ હ. ભરતભાઈ (૧૮) ભગુભાઈ સાકળચંદ શાહ (૧૯) વિનોદચંદ્ર બાબુલાલ (૨૦) સ્વ. કાંતિલાલ દીપચંદ હ. શાંતાબહેન (૨૧) રસીલાબેન રજનીકાન્ત માણેકલાલ શાહ (૨૨) સ્વ. પ્રવીણચંદ્ર ઉજમશી (૨૩) જુઠાલાલ ડોસાભાઈ હ. શાંતિલાલ, ચેતન સોસાયટી (૨૪) રતીલાલ ખેમચંદ શાહ (૨૫) અમીનાબેન રજનીકાન્ત સુતરીયા U.S.A. હસ્તે રજનીભાઈ (૨૬) કર્તિકુમાર વાડીલાલ શાહ [કની પુરવાળા) (૨૭) કીર્તિદા કોઠારી હ. જેઠાલાલભાઈ, જામનગર (૨૮) જયાબેન કેશવલાલ વોરાના સ્મરણાર્થે તેમના પુત્ર હર્ષદભાઈ કેશવલાલ વોરા, જામનગર (૨૯) રાજમલજી રાઠા, નીમચ (૩૦) હગામીલાલજી સહનલાલજી બાબેલ નીમચ જયનગર જૈન દવે, મૂર્તિ સંઘ-વાપી - - - Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ મુનિ શ્રી દીપરત્નસાગર [M.Com.,M.Ed.,Ph.d (સમકક્ષ)] દ્વારા સર્જિત–સપાદિત પ્રકાશને * પ્રકાશન-પ્રેરણાદાતા નિપુણ નિર્યામક પૂજ્ય મુનિરાજ શ્રી સુધ સાગરજી મ.સા. [1 સંસ્કૃત પ્રકાશન] (૧) અભિનવ અેમ લઘુપ્રક્રિયા–૧ (૨) અભિનવ હૈમ લઘુપ્રક્રિયા–ર (૩) અભિનવ અેમ લઘુપ્રક્રિયા–૩ (૪) અભિનવ હેમ લઘુપ્રક્રિયા–૪ સપ્તાંગ વિવરણ સપ્તાંગ વિવરણ સપ્તાંગ વિવરણુ સપ્તાંગ વિવરણ [અભિનવ હેમલ પ્રક્રિયા ગ્રન્થ એ મહેાપાધ્યાય શ્રી વિનયવિજયજી કૃત હેમલઘુપ્રક્રિયાનુ` સાત અ‘ગામાં સુવિસ્તૃત વિવેચન છે. ] (૫) કૃદન્તમાળા [૧૨૫ ધાતુના ૨૩ પ્રકારે કૃદન્ત ] [ 2 હિન્દી પ્રકાશન ] (६) चैत्यवंदन पर्वमाला (७) चैत्यवंदन संग्रह - तीर्थ जिन विशेष (૮) ચૈચવંદન ચોવિસી (૯) શત્રુ'નય વિત્ત-તે બાવૃત્તિ (૧૦) મિનય ગન ચાંવ-૨૦૪૬ (સદ્પ્રથમ – વિશાળ માહિતી સાથેનુ ભીતીયુ પ‘ચાંગ ) [3 ગુજરાતી પ્રકાશન ] (૧૧) શ્રી નવકાર મહામંત્ર નવલાખ દ્રુપની નોંધપેથી [સવ પ્રથમવખત પ્રત્યેક માળા માટે અલગ નોંધની સુવિધા ] (૧૨) શ્રી ચારિત્ર પદના ૧ કરોડ જાપની નોંધપોથી [ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્તિ માટેના જાપ (૧૩) શ્રી માર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમે [સવ પ્રથમ વખત ડખલકલર, વિશિષ્ટ વિભાગીકરણ તથા નિયમા લેવાની અત્યંત સુવિધા ચુક્ત આ પુસ્તિકા છે. ] Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ (૧૪) અભિનય જૈન પંચાંગ-૨૦૪૨ | તારીખ-તિથિ-વાર ઉપરાંત સૂર્યોદયથી પુશ્મિ, કામળીના કાળ, સાંજે એ ઘડી, ભણાવવાની પારિસના સમય સાથેનું સર્વ પ્રથમ પ્રકાશન | (૧૫) શ્રી જ્ઞાનપદ પૂજા (૧૬) શત્રુંજ્ય ભક્તિ (શત્રુજય ભક્તિમાં તળેટી-શાંતિનાથ-આદિનાથ-રાયણ પગલા—પુંડરિક સ્વામી—ઘેટી પગલા એ છ સ્થાનાને સંપૂર્ણ અનુરૂપ સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, થાયના સર્વ પ્રથમ સ‘ગ્રહ છે. ) સાથે સાથે ૨૧ અને ૧૦૮ ખમાસમણ તથા છ એ સ્થાનને અનુરૂપ બે-બે સ્તવના પણ તેમાં મુકેલા છે. (૧૭) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૧ [ ૧ થી ૧૦ કબ્યા ] (૧૮) અભિનવ ઉપદેશ પ્રાસાદ-ભા. ૨ [૧૧ થી ૧૪ કવ્યા ] (૧૯) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૩ [ ૧૫ થી ૩૬ ત વ્યા ] અભિનવ ઉપદેશ પ્રાસાદમાં મન્નહ જિણાણું સજ્ઝાય (શ્રાવકના ૩૬ કવ્યા)નું સુવિસ્તૃત, સુંદર, સુગ્રથિત વિવેચન છે. અને વ્યાખ્યાન સ્વરૂપે સીધું વાંચી શકાય તેવા ૧૦૮ પરિશીલનામાં વિભાજીત થયેલ છે. (૨૦) ચૈત્યવંદન માળા [જેમાં પાણા આઢસા ચૈત્યવંદનાના સંગ્રહ છે.] (૨૧) સમાધિમરણ [ મરણ સુધારવા માટે ઉપયોગી પુસ્તક છે. ] น —: અભિનવ-શ્રુત પ્રકાશન :— C/o પ્ર. જે. મહેતા, ડેડ પાસ્ટ ઓફિસ પાછળ, જામનગર-361001 Page #366 -------------------------------------------------------------------------- ________________ KOKSIIDIIDIIDIDDODDD -: સમાધિ મરણ : અનેક સમુસ્યાઓથી સળગતા સ સાર વરચે ‘કી જીદગીમાં વધુ કુમાણી કરવા... રોજબરોજની ઉલ ઝનમાં શાંતિ અનુભવવા ... શારીરિક માનસિક સંતાપ વરચે મનને સ્થિર રાખવા ... સતત કર્મોથી લેપાતા રહેતા આત્માની ભાવ શુદ્ધિ કરવા... મૃત્યુ વ તે આ માને છે સમાધિ ભાવ પામવા તદ,/ પમાડવા માટે તે રાહ દર્શાવતુ' પુસ્તક એટલે.. સમાધિ મરણ તમે તરુણ હે ... યુવાન હા.. કે વૃદ્ધ હો તમે સ્વસ્થ હો... તદુરસ્ત હા કે માંદગીના બિછાને હા. તમે તપસ્વી હા .. વિદ્વાન હા.. કે વૈયાવરચી હો, જો તમે મરણ સમયે સમાધિ રહે તેવું ઇરછતા હા... સદ્દગતિ મેળવવા ઈચછતા હા...તા રણા પુસ્તક જરૂર વાંચો-વ'ચાવો અને તેમાં વણ વેલી દેશવિધ આરાધન્ટી ઓદર -બહુ માનપૂર્વક આજથી જ શરૂ કરો.. સમાધિ મરણ” પુસ્તકમાં તમને ગતિ સુધારવાની યુક્તિની સાથે સાથે જેમણે અતિમ સાધના થકી ઉત્તમગતિ પ્રાપ્ત કરી છે. તે મહાપુરુષોની સમાધિમરણ માટે કરાયેલ આરાધનાના બાધ થશે, તેમજ સુપ્રસિદ્ધ પુન્ય પ્રકાશના તવન કરતાં પણ ચડિયા તા અતિમ આરાધનાના સ્તવન–સૂત્રો અને છેવટના સમયે કરવાની શાસ્ત્રીએ વિધિ જોવા મળશે. <>(>00-8000-250-20 ઉ -60 8083-> c>00C “સમાધિ મરણ” માટે કરાતી આરા’{ છેવટ ના સમયે જ નથી કરવાની સમગ્ર જીવદરમિયાન તેનો અભ્યાસ હશે ત્યારે તેના ફળ સ્વરૂપે મરણ સમયે સમાધિ પ્રાપ્ત થશે. તેથી પ્રત્યેકે સાધુ-સાવી શ્રાવકે-- 7 શ્રાવિકાએ આ આરાધના દરવાજ કે વારંવાર કરવી Javnavanwaaraaaaaaaaaaaaal 20 000000000060000 200 200 200-36200200 : .>60-09 > >