SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સમાધિ મરણ વ્યાધિ, રોગ, જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રાજભય આદિ દુઃખગ્રસ્ત આત્માઓને જિનેક્ત ધમ સિવાય બીજું કઈ શરણ નથી. સવ જી સ્વજને અને પરજ તરીકે પૂર્વે થયેલા છે તેવા ઉપર લગીર પણ મમત્વભાવ કોણ કરે? જીવ એકલે જ જન્મે છે એટલે જ મરે છે સુખ પણ એકલેજ ભગવે છે, દુઃખ પણ એકલો જ ભેગવે છે. આ શરીર જુદું છે તેમજ ધન ધાન્યાદિ પણ આપણ નથી. બંધુઓ સગા સંબંધી અન્ય છે. જીવ પણ અન્ય છે. ફેગટ જીવ મુર્ખાઈથી મુંઝાય છે. ચરબી લેહી, માંસ, હાડકા, વીર્ય રુધિર, મૂત્ર, વિષ્ટાથી ભરેલા અને અશુચિનું સ્થાન એવા શરીરમાં કર્યો ડાહ્ય મૂછ કરે ? ભાડે લીધેલા ઘર માફક લાલન-પાલન કરેલું હોવા છતાં ક્ષણવારમાં આ શરીર છોડવું પડશે. ધીરતાથી કે કાયરતાથી જીવે અવશ્ય મરવાનું તે નક્કી જ છે તે પછી બુદ્ધિશાળી એવી રીતે મરે જેથી ફરીથી મરવાને વખત ન આવે -: ચાર શરણ :અરિહંતે મને શરણભૂત થાઓ. સિદ્ધ ભગવંતે સાધુ ભગવંતે કેવલિકથિત ધર્મ મને શરણરૂપ થાઓ. -: નમસ્કાર :અષભાદિ તીર્થકર ભગવંતોને (નમસકાર કરું છું) ભરત ઐરાવત મહાવિદેહના અરિહતે ને ભાવથી નમસ્કાર કરું છું, | શુભ ધ્યાનરૂપી અગ્નિવડે લાખો ભાવના કર્મોનને જેમણે સર્વથા બાળી નાખ્યા છે તેવા સિધ પરમાત્માને નમસ્કાર થાઓ, જેઓ શાસન પ્રવચનને ધારણ કરનારા (છે) ભવચ્છેદ માટે સતત ઉર્ધામવાળા (છે) પાંચ પ્રકારના આચાર ધારણ કરવાવાળા આચાર્ય ભગવંતને નમસ્કાર છે. જેઓ સર્વ શ્રતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે તેવા ઉપાધ્યાયજી મહારાજને નમસ્કાર હે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy