SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અ ંતિમ સાધના સૂત્રાદિ લાખા ભવનુ બાંધેલું પાપ જેએ નાશ કરે છે તેવા શીલવ્રતવાળા સાધુ મહાત્માઓને નમસ્કાર હા. ~: વોસિરાવવુ. અને અનશન : પાપવાળા મન-વચન-કાયાના યાગાને (તથા) બાહ્ય અભ્યંતર પરિગ્રહને જાવજીવ (ત્રવિધત્રિવિધ વોસિરાવુ છુ. ‘ચારે પ્રકારના આહારને જીંદગી પર્યંત તથા છેલ્લા શ્વાસેાશ્વાસે શરીરને પણ હું વોસિરાવુ* છું. આ રીતે છ પ્રકારની આરાધના કરી નદન મુનિએ ધર્માચાર્યને તથા સાધુ–સાવી ને સર્વ પ્રકારે ખમાવ્યા. સાઠ દિવસ અનશન પાલન કરીને સમાધિપૂર્વક પચ્ચીસ લાખ વર્ષોંનું આયુ પૂર્ણ કરી મમતા રહિત પણે મૃત્યુ પામ્યા. ત્યાંથી પ્રાણત નામના દેવલામાં મહદ્ધિક દેવ થયા ત્યાંથી છેલ્લા તીથકર શ્રી વર્ધમાન સ્વામી થયા. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ ૩) શ્રી વીતરાગ સ્તેાત્ર પ્રકાશ-૧૭ स्वकृतं दुष्कृतं गर्हन् सुकृतं चानुमोदयन् । नाथ ! वचरणौयामि शरणं शरणोज्झितः ॥१॥ ૨૦૩ હે નાથ ! કરેલાં દુષ્કૃત્યેાની ગર્હા કરતે અને કરેલાં સુકૃતની અનુમાઇના કરતા અન્યના શરણથી રહિત એવા હુ' આપના ચરણાના શરણને અંગીકાર કરું છું. (૧) मनोवाक्काय जे पापे, कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥२॥ હું ભગવન્ ! કરવા કરાવવા અને અનુમેદવા વડે, મન-વચન કાયાથી થયેલા પાપથી જે દુષ્કૃત લાગ્યું છે. તે ફરીથી નહી કરવાપૂર્ણાંક મિથ્યા થાઓ. (૨) यत्कृतं सुकृतं किंचिद् रत्नत्रितयगोचरम्, । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यमि ॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy