SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સમાધિ મરણ હે નાથ રત્નત્રયીના માર્ગને માત્ર અનુસરવાવાળું એવું જે કઈ સુકૃત મેં કર્યું હોય તે સર્વની હું અનુમોદના કરું છું. (૩) સર્વેમાનાં, ચા થોડા િTr: . अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥४॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વિષે જે જે અરિહંતપણું, સિદ્ધપણું, પંચાચાર પાળવામાં પ્રવીણપણું, સૂત્રોનું ઉપદેશપણું અને રત્નત્રયીનું સાધકપણું વગેરે જે જે ગુણો છે તે તે ગુણની અનુમોદના કરું છું. (૪) त्वां त्वत्फलभूलान् सिद्धान् त्वच्छासनरतान मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥५॥ હે ભગવન્! ભાવ અરિહંત એવા આપનું, આપનાં ફળભૂત (અરિહતેનું ફળ સિદ્ધ છે) સર્વ કર્મથી મુક્ત થયેલા અને લેકના અગ્ર ભાગ ઉપર રહેલા સિદ્ધ–ભગવંતોનું, આપના શાસનમાં રક્ત થએલા મુનિવરોનું અને આપના શાસનનું શરણ મેં ભાવથી સ્વીકાર્યું છે. (૫) क्षमयामि सर्वान्सत्त्वान् , सर्वे क्षाम्यन्तु ते मयि ।। मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥३॥ હે નાથ ! સર્વ પ્રાણીઓને હું ખમાવું છું–ક્ષમા આપું છું. સર્વ. પ્રાણીઓ મને ખમા–મારા ઉપરના ફલેષને તજીને ક્ષમા આપો. આપના જ એક શરણને પ્રાપ્ત થયેલા અને તે સર્વને વિષે મૈત્રી હો. (૬) एकोऽहं नास्ति मे कश्चिन्न चाहमपि कास्यचित् । त्वदरिघ्रशरणस्थस्य, मम दैन्यं न किचन ॥७॥ હે નાથ ! હું એકલું છું, મારું કઈ નથી અને હું પણ કેઈને નથી, છતાં પણ આપના ચરણના શરણમાં રહેલા મને કઈ પણ દીનતા નથી. (૭) यावन्नान्पोमि एदवी, परां त्वदनुभावजाम् । તાવન્મચિ સાથે, મા મુન્ન: ફાઇi શ્રિતે ટા. હે વિશ્વવત્સલ! આપના પ્રભાવથી મળનારી ઉત્કૃષ્ટ પદવી-મુક્તિ સ્થાન, મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપના શરણે આવેલા મારા ઉપર શરણ્યપણાને-શરણને ઉચિત પાલકપણાને મુકશે નહિ. (૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy