SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ કાર્યરત એવા મેં નવું કઈ અધ્યયન ન કર્યું પરાવર્તન ન કરી, માનવ ભવ પામ્યા પછી લાખ મેં ભાગે પણ ધર્મ ન કર્યો. –પણ જનમો જનમ પાપ કર્યો કરી ને પરિવારને પિષ્યાં હોય તે મારા સર્વ દુષ્કૃત્યોની હું નિંદા કરું છું. (૪) વિકથા-શ્રીકથા ભત્તા , રાજકથા, દેશકથા કીધી હોય, સામાયિકાદિમાં પ્રમાદ નું સેવન કર્યું, ઈષ્ટના વિયાગ કરાવ્યા, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરી હોય, એ રીતે નિંદા-વિકથા–મમાદાદિ દેષોનું સેવન કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોદના કરી હોય તે મારા સર્વ દુષ્કાને નિંદુ છું. (૫) મૈત્રી-કરૂણા તેમજ ઉપેક્ષાને એગ્ય એવા અન્ય જીવોને પરિતાપના, સંકલેશાદિ ઉપજાવવા પૂર્વક મેં જે કાંઈ દુ:ખ આપ્યું હોય પણ તેઓ પ્રત્યે મંડ્યાદિ ભાવના ન ભાવી હોય તે મારા તે સર્વ દુષ્કૃત્યોને હું નિંદુ છું. () મન-વચન-કાયાથી કરવા-કરાવવા કે અનુમોદના દ્વારાએ મેં જે કાંઈ વિપરીત–આચરણ કરી હાય - જિનભાષીત ધર્મ વિરૂદ્ધની અશુભ-અશુદ્ધ પ્રવૃત્તિ કેઈ પ્રકારે કરી કે થઈ હોય. ૦ પંચપરમેષ્ઠિ; અન્ય પૂજનીય ગુણાધિક આત્મા, માતા-પિતા –બંધુ, ઉપકારી જ વિશે, સમક્તિ યુક્ત કે હિત જીવો વિશે, પુસ્તકાદિ અજીવ વિશે કોઈ વિપરિત પ્રવૃત્તિ-અબહુમાન–અવિધિ થયાં હોય. ૦ મનથી નહીં ચિંતવવા ચાગ્ય, ભાષાથી નહીં બલવા ગ્ય, કાયાથી નહીં કરવા ગ્ય એવી સર્વ આચરણ રૂપ મેં આશ્રવને આદર્યા અને સંવરને તન્યા હોય. મારા તે સર્વ દુષ્કૃત્યોને હું બિંદુ છું. (૭) અન્ય દુકૃત: ૦ અવિરતિ, અજ્ઞાન મિથ્યાત્વ, છે કે અવે પર રાખેલા કે કરેલા સર્વ પ્રકારના મમત્વને હું આતમ સાક્ષીએ નિંદુ છું. ૦ રાગ દ્વેષાદિ દેશે વશ થઈ સંસારના તે-તે સાધને પર પ્રતિબંધ કરવા વડે મેં જે કઈ બાહ્ય સુખનાં સાધનોની ઈચ્છા કરી હોય તેને હું બિંદુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy