SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ અને મરણુરૂપ અરહટ્ટ (રેટ)ને ભેદીને તુ' સ ંસારથી મૂકાશે. ૫૬ આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મેાક્ષ માર્ગને પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલા સવ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહુ` છું. પણ તે (મરણના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ ખાર અગરૂપ સર્વ શ્રુત સ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. ૫૮ ૨૪૫ (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારવાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિ`તવન) સહિત મરણ તારે મરવા ચેાગ્ય છે. ૫૯ તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળા જે પુરૂષ એક પણ શ્લાક ચિતવતા રહે તે આરાધક થાય છે. ૬૦ આરાધનાના ઉપયાગવાળા,સુવિહિત(સારા આચારવાળા)આત્મારૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાંમેાક્ષ પામે. ૬૧ પ્રથમ તેા હુ' સાધુ છું. બીજી સર્વ પદાર્થોમાં સંયમવાળે છું (તેથી) સર્વને ભાસિરાવુ' છું, આ સ ંક્ષેપમાં કહ્યું છે. ૬૨ જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલુ. અમૃત સરખું અને પૂર્વ નહિ પામેલુ. એવુ' (આત્મતત્ત્વ) હું પામ્યો છું. અને શુભ ગતિના માર્ગ ગ્રહણ કર્યા છે તેથી હું મરણથી ખીતા નથી. ૬૩ ધીર પુરૂષે પણ મરવુ` પડે છે, કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, ખ'નેને પણ નિશ્ચયે કરી મવાનુ છે, તા ધીરપણે મરવુ એ નિશ્ચે સુદર છે. ૬૪ શીલવાળાએ પણ મરવુ પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તેા શીલ સહિત મરવુ એ નિશ્ચે સુંદર છે. ૬૫ જે કાઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકૃત્વમાં સાવધાનપણું (પ્રયત્ન) કરશે તે વિશેષ કરી સ‘સારથકી મૂકાશે. ૬૬ ઘણા કાળ સુધી બ્રહ્મચય સેવનાર બાકીના કર્મોના નાશ કરીને તથા સવ કલેશના નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલા સિદ્ધિમાં જાય છે. ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy