SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર • (૭) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? • બહારથી અને અત્તરથી નિન્ય થઈ શુ ૦ સવ સ બધાના ખંધનના છેદ કશું. ૦ મહાપુરુષાના પંથે વિચરનારાં થઈશું. ૦ બધા જ ભાવા તરફ ઉદાસીનવૃત્તિ ઘણુ, આ દેહને પણ સંચમ હેતુ માટે જ સાચવશુ. ૦ દેહની લશ માત્ર મૂર્છા નહીં રાખીએ. ૦ આત્માને દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ જાણુ.. • શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન કરીશુ. ૦ મન-વચન-કાયાના યાગની સ્થિરતા સાધીશુ ધાર ઉપસ પરિષહમાં પણ તે સ્થિરતા ઘટે નહીં. જિન-આજ્ઞાને આધીન સ્વ-રૂપ લક્ષ્ય વરશું. ૦ છેલ્લે નિજ સ્વરૂપની લીનતા પ્રાપ્ત કરશુ.. ૦ પાંચ ઇન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ રહિત થશે. ૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પ્રતિખંધ રહિત વિશ્ ક્રોધ-માન-માયા લાભ ચાર કષાયો શાંત થશે. . ૦ ઉપસ કરનાર પ્રત્યે ક્રોધ ન થાય—ચક્રવતી વંદન કરે તેા પણ માન ન થાય—દેહ પડે પણ માયા ન પ્રવેશે પ્રબળ સિદ્ધિ છતાં લાભ ન થાય. ૦ દ્રવ્ય-ભાવથી સંયમ લીનતા આવશે. શત્રુ-મિત્ર પ્રત્યે સમષ્ટિ આવશે. ૦ માન-અપમાનમાં ચિત્ત સ્થિર થશે. ૦ શ્મશાનમાં એકાદી કાર્યાત્સગ કરીશ. - વાધ-સિહના સચાગે પર્વત પર અડેલ અને લાભપણે રહીશ. ૦ કોષ રહિત પણે ઘાર તપશ્ચર્યા કરીશ . રજકણ કે દેવ ઋદ્ધિ ધાને પુદગલ સ્વભાવ માનીશ. ચારિત્ર મેાહનીય ખપાવી અપૂવ કરણ કરીશ. d ક્ષીણમેહ ગુણસ્થાનક પ્રાપ્ત કરીશ. હ પૂર્ણ વીતરાગ સ્વરૂપ પામી કેવળજ્ઞાન પામીશ. ૦ ઘાતિકમાં ખપાવી ભવખીજને માળી દઈશ, ૦ સર્વ ભાવને જાતે!–જાણતા થઈશ. તુ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy