SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સમાધિ મરણ (૯) અનશન (આહારત્યાગરૂપ) चत्तमि मि जीवाण होइ करयलगयं सुरिदत्तं सिद्धि सुहं पि अ सुलह तं चयसु चउव्विहाहारं હવે અવસર જાણ કરી લેખણ સાર અણુસણ આદરિયે પચ્ચકખી ચારે આહાર લલુતા સવિ મુકી છેડી મમતા અંગ એ આતમ બેલે સમતા જ્ઞાન તરંગ o ભૂમિકા મૃત્યુની ઘડી સુધી કેઈને પણ ડૉકટર, દવા, ગાળી, ઇજેકશન, ઓપરેશન વગેરેમાં મુંઝવી નાખવાનું યોગ્ય નથી. મરણને સમાધિમય બનાવવું તે વધુ આવશ્યક છે. તે માટે છેલ્લે ચારે આહારના પચ્ચકખાણ કરાવવી. ચાર આહારની શક્તિ ન હોય તે ત્રણ આહારના પચ્ચકખાણ કરાવવા. તે પણ શકય ન લાગે તો અમુક અમુક સમય માટેના સાગારી પચ્ચકખાણ કરાવીને પણ ચાર આહાર ત્યાગ કરાવવા. જેથી વચ્ચે આહારની જરૂર પડે તો લઈ શકે. પણ બાકી સમયમાં ચાર આહાર ત્યાગ ચાલુ રહે. સારી સ્થિતિમાં મુઠ્ઠી સહીયે પચ્ચખાણથી ચાર આહારના ત્યાગની ટેવ પાડવી. ૦ હે જીવ! તેં મેરૂ પર્વત કે તેને સમુદાય રૂપ પર્વતોથી પણ આર્થિક એવો અનાદિક ચાર પ્રકારને આહાર ખાધે છે. પણ હજી તને તૃપ્તિ થઈ નથી. માટે હવે ચારે પ્રકારને આહાર તજી દે. 0 જીવોને મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં આહાર અતિ સુલભ છે. દેવગતિમાં પણ આહાર સંબંધિ વિશેષ ચિંતા નથી. નરકગતિમાં પણ કદાચ આહારને પ્રશ્ન ગીણ ગણુએ. (પર્યન્ત આરાધનાદિમાં તે ચારે ગતિમાં આહાર સુલભ જ કહ્યો છે) પણ આહાર ત્યાગરૂપ વિરતિ અતિદુર્લભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy