SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ नमो अन्तिमसाधकेभ्य : (૨) અન્તિમસાધના ઉપક્રમણિકા સમાધિ મરણ [પૂ.ગચ્છાધિપતિ આ. દેવ શ્રી હેમસાગર સૂરિજી મ.સા] સજ્ઞ વીતરાગ તીર્થકર પરમાત્માના શાસનમાં અપૂર્વ વસ્તુ માનેલી હાય તા સમાધિભાવે પતિમરણ, જેટલી મનુષ્યભવની ઉત્તમતા અને દુ`ભતા જણાવી છે, તે કરતાં પણ અધિક ઉત્તમતા અંતિમસાધનાની આ શાસનમાં ગણેલી છે. પ્રભુ પાસે પ્રાર્થનાસૂત્ર આલીએ છીએ ‘સમાહિમરણ ચબેહિલાભાય' તેમાં પણ સમાધિમરણની પ્રાથના કરીએ છીએ, સવ ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ડ તેમાં ચારિત્રપ્રાપ્તિ શ્રેષ્ઠ, ચારિત્રમાં સમાધિમરણ શ્રેષ્ઠ ગણેલુ છે. આખી જિં’ઢગી ધર્મારાધનાનુ પરિણામ મરણસમયના શુભ પરિણામ ઉપર અવલ બે છે. ધર્માંચિત આત્માઓને સમાધિ આરાધનાવાળુ મરણ શું છે તે મગજમાં ઊતરવુ· મુશ્કેલ છે. આ કાળમાં રેલ્વે, એરપ્લેન, મેટર, કારખાનાં, સ્ટીમર, આગ-રેલ આદિના અકસ્માતમાં સમાધિમરણ પ્રાપ્ત થઈ શકતુ નથી, જીવન ધર્મારાધનામય વિસાવ્યુ હાય ત્યારે જ સમાધિમરણની સામગ્રી મળી આવે છે. જ્ઞાતસ્ય હિ ધ્રુવં મૃત્યુઃ જન્મ્યા એ અવશ્ય મરવાના જ, મરેલા દરેક જન્મે જ તેવા નિયમ નથી, પણ જન્મેલા અવશ્ય મવાના જ. તેથી જન્મેલાનું મૃત્યુ એ સ્વાભાવિક છે, કેવળીને મૃત્યુ પછી જન્મવાનુ' હાતુ નથી. માટે સમજુને મરણ કરતાં જન્મના ડર વધારે હાય. જીવને મરણ સમયે શારીરિક માનસિક દુઃખા અસહ્ય હોય છે. તેવા વિક્ટ સમયે સમાધિ ત્યારે જ ટકાવી શકાય, જો પ્રથમથી સાનુકૂળ અવસ્થામાં દરેક પ્રકારની સહનશક્તિ કેળવી હાય, માર્ગાચ્યવન નિઽરાથ. વેિઢળ્યા સિા । જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનારૂપ મેાક્ષમાગ માંથી ખસી ન જાય, મા ટકી રહે, અને કમની નિશ માટે આવી પડેલા પિ૨સહેા ઉપસર્ગો, વેદનાઓ, દુ:ખા, આપત્તિ આ ધ્યાન કર્યા વગર સમભાવપૂર્વક દુ:ખ સહન કરવાની ટેવ પાડેલી હાય, જેથી મરણ સમયે વેદનાથી અકળામણ નહીં થાય. આ વિષયનું યથાર્થ જ્ઞાન ગીતા જ્ઞાની ગુરુમહારાજના સમાગમ સિવાય ન મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy