SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૧૯૭ મધુકરી (ભમરે ફૂલમાંથી છેડો ઘેડો રસ લે તેની પેઠે) વૃત્તિ કરીને જે બેંતાલીશ ડેષે કરીને શુદ્ધ એવું ભજન અને પાણી લે છે તે મુનિયે મારે શરણ હો. (૩૯) પાંચ ઇદ્રિને દમવામાં તત્પર, કંદર્પના દર્પ (કામદેવને અહંકાર) અને તેના બાણના પ્રસારને જિતનાર અને બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર મુનિઓ મારે શરણ હો. (૪૦) જે પાંચ સમિતિએ સમિતા, પાંચ મહાવ્રતના ભારને ઉપાડવાને વૃષભ સરખા, અને પંચમી ગતિ (મેક્ષ) માં અનુરક્ત છે તે મુનિએ મારે શરણ હો. (૪૧) જેમણે સકલ સંગ ત્યાગ કર્યો છે, મણિ અને તરણું, મિત્ર અને શત્રુ એ જેમને સમાન છે, જેઓ ધીર છે અને જેઓ મેક્ષ માર્ગને સાધે છે તે મુનિએ મારે શરણ છે. (૪૨) કેવલજ્ઞાને કરીને સૂર્ય સમાન તીર્થકરોએ કહેલ અને સર્વ જગતના જીવને હિતકારી જે ધમ તે મારે શરણ હે. (૪૩) કોડ કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થના સમૂહને નાશ કરનારી જીવદયા જ્યાં વર્ણન કરાય છે તે પ્રેમ મારે શરણ હો. (૪૪) - પાપના ભારથી આક્રાંત થએલા જીવને, ભયંકર કુતિરૂપ કૂવામાં પડતાં ધારણ કરી રાખે છે (બચાવે છે) તે ધમ મારે શરણ હ. (૪૫) દેવલોક અને મોક્ષરૂપ નગરના માર્ગમાં જાનારા લોકોને સાર્થવાહ સમાન, ભવરૂપી.અટવી એલંઘાવવાને સમર્થ તે ધમ મારે શરણ હો. (૪૬) એ પ્રકારે ચાર શરણને અંગીકાર કરનારા અને ભવ રૂપી બંદિખાનાથી ઉદાસીન ચિત્તવાળા મેં જે કાંઈ દુષ્કૃત કર્યું હોય તે સર્વ અહિ એમના સમક્ષ નિંદુ છું. (૪૭) (૬) દુષ્કૃત્યની નિંદા જે મિથ્યાત્વથી મુંઝાએલા મે સંસારમાં ભમતાં મન, વચન અને કાયાવડે કુતીર્થ સેવ્યું તે સર્વને અહીં નિંદુ છું. (૪૮) જે જિન ધર્મના માર્ગને ઢાંકી દીધો અને જે કુમાર્ગ પ્રગટ કર્યો, વળી પારકાને પાપનું કારણ હું થયે તે સર્વને હું અહી નિંદુ છું. (૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy