SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ ૧૯૬ દેવું), ૧૪ ચાડી, ૧૫ તિ અતિ સહિત, ૧૬ પ૨પરિવાદ ( પારકી નિંદા ), ૧૭ માયામૃષા અને ૧૮ મિથ્યાત્વશલ્ય. માક્ષ માર્ગના વિઘ્નભૂત અને દુર્ગતિના કારણરૂપ અઢાર પાપસ્થાનકાને હ* વાસિરાવુ છું. (૨૮-૨૯-૩૦) અરિહંત આદિ ચારનું શરણુ ચેાત્રીસ અતિશય ચુક્ત, આઠે મહાપ્રાતિહા સહિત અને દેવતાએ રચેલું છે. સમવસરણુ જેમનું એવા તે અરિહંત ભગવાને મને શરણુ હા. (૩૧) ચાર પ્રકારના (ક્રોધ, માન, માયા, લેાભરૂપ ) કષાય જેમણે ત્યાગ કર્યા છે, ચાર મુખવાલા, ચાર પ્રકારની ધમ કથા કહેનાર અને ચાર ગતિના દુઃખનો નાશ કરનારા અરિહંત મને શરણ હા. (૩૨) આઠે કથી મૂકાયેલા, પ્રધાન કેવલજ્ઞાને કરી પરમા જાણનાર અને આઠ મદના સ્થાનરહિત જે અરિહતા તે મને શરણ હા. (૩૩) જેએ સ`સારરૂપ ક્ષેત્રમાં ઉપજતા નથી, અને ભાવ શત્રુ (રાગ અને દ્વેષ ) ને હણીને અહિત થાય છે અને ત્રણ જગતમાં પૂજનીક છે એવા અરિષ્ઠ તે તે મને શરણ હા. (૩૪) રૌદ્ર અને દુઃખની લાખા લહેરાથી નિહ એલ ધાય એવા સંસારસમુદ્રને તરીને જે સિદ્ધિ સુખ પામ્યા છે તે સિધ્ધો મને શરણ હેા.(૩૫) તપ રૂપી સાધન વડે ગાઢ ( મજબુત ) કર્મ રૂપ એડીને તાડીને મેક્ષ સુખને પામ્યા તે સિદ્ધો મારે શરણ હા, (૩૬) યાન રૂપી અગ્નિના યાગથી જેમના સકલ કમ રૂપ મેલ બળી ગયા છે અને સાનાની પેઠે જેમના આત્મા નિમ ળ થયા છે તે સિદ્ધા મારે શરણુ હા. (૩૭) જેમને જન્મ, જરા ( ઘડપણ ), રાગ, મરણુ, ખાધા ( પીડા ) અને ક્રાધાક્રિષ્ઠ કષાયા નથી તે સિદ્દા મારે શરણ હા. (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy