SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: Daarna હું ભૂમિકા છે nanna અંતિમ આરાધના શા માટે? एक पण्डितमरणं प्रतिपदते सुपुरूषः असंभ्रान्तः क्षिप्रं सः अनन्तानां मरणानामन्तं करोति ૦ સર્વ ઉત્તમ તીર્થોમાં જેમ શ્રી તીર્થકર દેવોનું તીર્થ ઉત્તમ છે, સર્વ જાતિના અભિષેકેને વિશે જેમ મેરૂ પર્વત પર દેવ દેવેન્દ્રો વડે કરાતે અભિષેક ઉત્તમ છે. તેવી રીતે સુવિહિત પુરાની સંથારાની (અંતિમ) આરાધના કોષ્ઠતમ ગણાય છે. જે આતમા શ્રી જિનકથિત સંચમધર્મનું અને સમાધિ મરણ માટેનું ઉત્તમ આરાધન કરી મરણ પામે છે, તેને માટે સ્નેહીજનોએ શેક કરવાની કેઈજ જરૂર નથી. તે આત્મા જે સંસારમાં હશે તે પણ જ્યાં હશે ત્યાં આનંદમાં રમણ કરતે હશે. ખરેખર તે જ આત્મા મ૨ણ કાળે ડરે છે અથવા મુંઝાય છે. જેણે પહેલેકના સુખને આપનાર જિન પ્રણીત ધર્મનું આરાધન કર્યું નથી–અંતિમ સાધના પણ કરી નથી. જે ધમધન આત્મા સુંદર રીતે ધર્મની આરાધના પૂર્વક, પરલોકના માર્ગનું ભાથું બાંધીને મૃત્યુની વાટ જેતે ઉભે છે, તેને મરણના અવસરે ડર નથી. તેને માટે મરણ મહોત્સવરૂપ છે. જેઓ. પાપસમૂહ ખપાવીને પંડિત મૃત્યુથી મરણ પામ્યા છે, તેઓ ખરેખર આનંદને દેનારા છે. સગા નાનાભાઈની પત્નીના રૂપમાં આસક્ત બનેલા મણિરથ રાજાએ જ્યારે નાનાભાઈ યુગબાહુને દગાથી તલવારે ઝાટકો માર્યો ત્યારે યુગબાહુને ખૂબજ લેહી વહી ગયું. વૈદ્યોના ઉપચાર પણ નકામા જતાં દેખાયા અને મૃત્યુ નજીક આવીને ઉભું હોય તેમ લાગ્યું. આ સમયે સુગબાહુને આનં–શદ્રધ્યાન માટેના તમામ કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy