SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ મેજુદ હતા છતાં તેની પત્ની મદનરેખાએ વૈર્ય રાખી આ પ્રમાણે નિર્ચામણા કરાવી– “હે ક્ષત્રીય ધીર! તમે ધીરજને ધારણ કરો. હે દયાસમુદ્ર! કોઈ ઉપર રોષ કરશે નહીં. તમારા પિતાના કર્મો જ ઉદયમાં આવ્યા છેસમભાવ રાખી રાગદ્વેષ કર્યા વિના તેને સહન કરો..........બીજા તે નિમિત્ત માત્ર છે........... હવે પરલોકના શંબલભાથાને સ્વીકારે. સર્વે જીવોના અપરાધ ખમે અને ખમાવો............હવે ચારે પ્રકારના આહાર તથા પાપને ત્યાગ કરે. છેલ્લા શ્વાસે આ દેહને પણ ત્યાગ કરો.............” આવાં સારા શબ્દ અને ભાવપૂર્વકની નિમણી કરાવી. યુગબાહ પણ આ અંતિમ આરાધનાના પ્રભાવે ક્ષણવરમાં આ નવર દેહ છોડીને પાંચમાં દેવલોકમાં ઇંદ્ર સરખા સામાનિક દેવતા થયાં. સુખસમૃદ્ધિને પામ્યાં. જે આ સમયે મદનરેખાએ નિમણાં ન કરાવતાં કલ્પાંત આદર્યું હોત તો આરીદ્રધ્યાનમાં ડૂબેલા યુગબાહુ દેવલોક જઈ શકત ખરાં? આ પ્રભાવ કોનો ? કેવળ અંતિમ આરાધનાનો. અંતિમ આરાધનાને અંતિમ સાધના–પર્યત આરાધના–સમાધિ મરણ વગેરે નામથી ઓળખાવાય છે. –પણ સમાધિ-મરણ એટલે શું ? ૦ સમાધિ : ० समाहि वरमुत्तम-दितु - लोगस्स सूत्र - ૦ 1િ મદિં ર – ચંતિતુ સૂત્ર – ૦ સમી વરું વિસર – નિત્ત-જ્ઞાંતિ– = vમ ને મારાં – નિત્ત-જ્ઞાતિ – સમાધિ માટે જે માંગણી કરવામાં આવી તે સમાધિ કેને કહેવાય? ] “ચિત્તની સ્વસ્થતા એ જ સમાધિ. 2 “આત્મ સ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy