________________
૧૩૮
[ઢાળ—૧ [રાગ–પાલીતાણા નગર સેાહામણું] (૧) અતિચાર આલેાચના
સમાધિ મરણ
જ્ઞાન દર્શન ચાસ્ત્રિને રૅ શ્રી તપ વીરજ સાર, એ પાંચે આચાર ના થૈ આલેાવુ અતિચાર હાજીનજી ક્લિષ્ટ કરમને કાપજોરે, શાંતિ હૃદયમાં સ્થાપજો રે જ્ઞાન-અતિચાર,
૧
૩
ચિત કાલ એલધીને રે, સૂકી વિનય બહુમાન વર ઉપધાન વહ્યા વિનારે, શીખો હું શ્રુત જ્ઞાન હા. ૨ અધ્યાપક ગુરુ એળવ્યારે વ અર્થ વિપરીત તદ્રુભય પણ કૂડાં કહ્યાં રે લેાપી જ્ઞાનની રીત હૈ।. શ્રુત જ્ઞાની નવિ સેવિયારે દીધુ નહીં તસ દાન હાંશે કીધી હેલના રે, અથવા કર્યું અપમાન હૈ।. ૪ પાટી પુસ્તક પાટલી રે ખડીયા લેખણ ખાસ સાધન જે શ્રુત જ્ઞાનનારે આશાતના કરી તાસ હૈ।. ૫ મતિ શ્રુતને અવધિ તથા રે મનય વરજ્ઞાન કેવળ જ્ઞાન તણી કરી રે, નિ`દા મે` નિદાન હૈ।. ૬ ઈત્યાદિ અતિચારથી રે, આ ભવ પરભવ જેહ કીધી જ્ઞાન વિરાધના રે, મિચ્છામિ દુકકડ તેડુ હૈ!. ૭ દર્શન અતિચાર
શંકા જિન સિદ્ધાંતમાંરે કુમતની કાંક્ષાકીય ફુલના સ ંદેહ સાધુની રૅ નિંદા દુગ ંછા કીધ હા. ૮ મુઢ દૃષ્ટિપણે માહિયા હૈ, દેખી કુમત પ્રભાવ જિન ગુણ ગાયા નહી' રે આણી અતર ભાવ હા. ૯ સીદાતા સામિને રે, ધમે કર્યા નહી સ્થિર પ્રીતિ ભક્તિ પ્રભાવનારે, ન કરી ભવઢવનાર દેવ ગુરૂ આદિ દ્રવ્યની રે સાર સંભાળ ન લીધ આશાતના અરિહાદિનીરે જાણુ અજાણે કીધ હૈ.. ૧૧
હા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org