SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ (૫) પરિગ્રહ વિરમણૢ વ્રત :– बहुधा यो धन धान्य, पश्वादीनां परिग्रहः लोभ दोषान्मयाऽकारि, व्युत्सृजामि त्रिधाऽपि तम् મેહશે ધનધાન્ય ક્ષેત્ર ઘર, સાનુ રૂપુ ઘર વખરી; નોકર-ચાકર પશુ પક્ષી સૌ, પ્રમાણથી અધીક રાખી. વ્રત પરિગ્રહ-પરિમાણ વિશે, એમ પ્રમાદથી જે દોષ થયા; પ'ચમ અણુવ્રતના અતિચારા, દિન સેવ્યા આલેવુ' સૌ સમાધિ મરણ ધન, ધાન્ય ખેતર, ઘર, સેાનું રૂપુ, રાચરચીલુ, એ પગવાળા નાકર સાકર, ચાર પગવાળા ઢાર-ઢાંખર એ નવ વિધ પરિગ્રહ થેાડાં કે વધુ પ્રમાણમાં અલ્પ કે બહુ મૂલ્ય વાળા રાખ્યા, તે વિશે ઇચ્છા-મૂર્છાäાભ-આસક્તિ ધરી, પ્રમાણથી વધારે પરિગ્રહ રાખ્યા, અતિ મમત્વ કર્યું" હાય. એ રીતે આ ભવ કે પરભવમાં પરિગ્રહ વિરમણવ્રતમાં જે અતિ કમ-વ્યતિક્રમ-અતિચાર-અનાચાર સેવ્યા હાય તેને હું ની દુ-મહુત છું. શ્રી વીતરાગ પરમાત્મા એ ચાર પ્રકારે પરિગ્રહ વિરમણ વ્રત જણાવ્યું છે—દ્રવ્યથી સચિત્ત-અચિત્ત કે મિશ્ર દ્રવ્યને વિશે, જેમ કે મારા જીવ—ગામ, ઘર, આંગણાદે પ્રદેશમાં મમતા કરી આકાશના પરિગડ કર્યાં, માતા પિતા વગેરે સબંધની મૂર્છાથી જીવ પરિગ્રહ કર્યાં, વસ્તુ આદિમાં આસક્તિ રાખી અજીવ પશ્ત્રિહ કર્યો, શીત-ઉષ્ણાઢિ ઋતુમાં મૂર્છા કરી કાળ વ્યના પરિગ્રહ કર્યા. ક્ષેત્રથી મે* સલેટમાં પરિગ્રહ કર્યાં, કાળથી દિવસે કે રાત્રે પત્તિગ્રહ કર્યો હૈ:ય, ભાવથી રાગ કે દ્વેષ ધરી પરિગ્રહ કર્યો હાય. એ રીતે જાણતા-અજાણતા, મન-વચન-કાયાએ કરીને મે પરિગ્રહ વિરમણુ ત્રત્તમાં જે કઇ ખંડણ–વિરાધના કરી હાય કરાવી હેય કે અનુમેઘા હોય તેનુ... હું ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. (૬) રાત્રિ ભજન વિરમણ વ્રત :– इन्द्रियैरभिभूतेन य आहार चतुर्विध मया सत्रापाभोज निन्दामि तमपि त्रिधा: રચણી ભાજન જે કર્યાજી, કીધાં નક્ષ અભક્ષ રસના રસને લાલચેજી પાપ કર્યા પ્રયત્લ રે જિનજી મિચ્છામિ દુ‰ડમ્ આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy