SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દેશ અધિકાર (૫) ચાર શરણુ આદરી - चत्तारि शरणं पवज्जाभि शरणं पवज्जामि सिद्धे शरण पवज्जामि पवज्जामि केवल पत्तं धम्मं शरण' पवज्जामि શરણું એક અરિહંતનુ રે, શરણ સિદ્ ભગવતતા રારા ધમ શ્રી જિનના એ સાધુ શરણુ ગુણવતતા અવર મેાહુ સિવ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધારા શિવગંત આરાધન તણાએ પાંચમે અધિકાર ભૂમિકા :– આ ભવ કે પરભવમાં જીવને સાચું શરણ આપનાર કે નિય રાખનાર કાઈ હાય તા આ ચાર શરણાં છે. ચાર ગતિના દુઃખ છૂંદવા, સંસાર સમુદ્રથી તરવા અને સિદ્ધિ પદ પામવા માટે અરિહંત-સિદ્ધ સાધુ–જિનકથીત ધર્મ એ ચાર જ શરણભૂત છે. પૂર્વ મુનિએ એ પણ આ જ શરણાંને અંગીકાર કર્યા છે, હું પણ આ ચાર શરણેના સ્વીકારુ છું. ભવાભવ મને આ ચારે શરણ રૂપ થાઓ. • अरिहंते साहु शरण ૬૯ • अरिह ते शरणं पवज्जामि પ્રથમ તિહાં શરણ અરિહ‘તનુ' જેવુ જગદીશ જગમિત્ત રે જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સદેહ રે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) રાગ-દ્વેષ રૂપ શત્રુએના હણનાર, આઠ કર્માદિક શત્રુના હણનાર, વિષય કષાયાદિ વૈરીએને હણનાર અરિહંત ભગવાન મારે શરણુ રૂપ હા. (૨) રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને દુષ્કર તપ તથા ચારિત્ર સેવીને કેવળ જ્ઞાન રૂપ લક્ષ્મીને ચેાગ્ય એવા અહિતા મને શરણ હા. (૩) સ્તુતિ અને વંદનને ચેાગ્ય, ઈંદ્ર અને ચક્રવર્તીની પૂજાને ચેાગ્ય અને શાશ્વત સુખ પામવાને યાગ્ય એવા અરિહતા મને શરણ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy