SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ (૪) સમવસરણમાં બેસીને ચાત્રીશ અતિશયા સેવવાપૂર્વક ધર્મકથાને કહેતા અરિહતા મને શરણરૂપ થાઓ. ७० (૫) એક વાણી વડે પ્રાણીએના અનેક સદેહાને એક કાળે છેદનારા, ત્રણ જગતને ઉપદેશ આપતા અહિં તેનું મને શરણ હો. (૬) આઠ મહાપ્રાતિહાર્યાથી શાભતા, કરુણા અને સમતાના સાગર, અતિ અદ્દભુત ગુણેાથી યુક્ત, પેાતાના યશરૂપી ચંદ્ર વડે તમામ દિશાઓને પ્રકાશિત કરતા અસ્જિતા મારે શરણ છે. (૭) ચાર પ્રકારના કષાયના ત્યાગી, ચાય મુખવાળા, ચાર પ્રકારની ધ કથાને કહેનારા ચાર ગતિના દુઃખના નાશ કરનારા અરિહ ંતા મને શરણરૂપ થાએ. (૮) જેઓ સ`સાર રૂપ ક્ષેત્રમાં ઉપજતા નથી, ત્રણ જગતમાં પૂજનિક છે. જન્મ-જરા-મરણના સર્વથા ત્યાગ કર્યા છે, સ`સાર અટવીના સાવાહ છે, છ કાય જીવાના પાલક હેવાથી મહાગેપ, પરમ અહિંસક હાવાથી મહામાણુની ઉપમા ને પામેલા છે એવા અરિહંતનું હુ' શરણુ* ગ્રહું છું.. (૯) અશરણુ શરણુ, અનાથના નાથ, જજન વત્સલ, વિશ્વના ઉપકારી, ધર્મ નાય, ધર્માંદાતાર, ધર્મ સારથી, ચિત્ત્વ ચિ'તામણી એવા અરિહંત પરમાત્માનું મારું જીવન પર્યન્ત શરણ થાઓ. આવા અન‘ત ગુણધારક વીતરાગ પમાં શ્રી અરિહંત દેવનું શરણું હું' મન-વચન-કાયાના ચેાગની શુદ્ધિપૃક અંગીકાર કરું છું, • सिद्धे शरणं पवज्जामि શરણ મજુ ભજે સિદ્ધતુ જે કરે ક` ચકચૂર રે ભાગવે રાજ્ય શિવનગરનું જ્ઞાન આનંદ ભરપુર રે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) આઠ કર્માંના ક્ષયથી સિદ્ધ થયેલા, સ્વાભાવિક જ્ઞાનદર્શનનં સમૃદ્ધિવાળા, શાશ્વતાસુખના ધારક, સિદ્ધ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૨) ત્રણ ભુવનના મસ્તકે, લેકના અગ્ર ભાગે એટલે કે સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy