SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર શિલા પર રહેલાં, પરમપદને પામેલા, અચિંત્ય બળવાળા, મંગલમય સિદ્ધ પદમાં બિરાજમાન સિદ્ધ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૩) રાગ-દ્વેષાદિ શત્રુઓનું ઉમૂલન કરનારા, સગી કેવળીને પ્રત્યક્ષ, સ્વાભાવિક સુખનો અનુભવ કરતાં, અનંત ચતુષ્ટય ધારક એવા સિદ્ધ ભગવતે મને શરણરૂપ થાઓ. (૪) દાન રૂપી અગ્નિ વડે કર્મના બીજને બાળી નાખનાર, નિગેદના જીવને મુક્તિ અપાવતા હોવાથી સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યેગ્ય, કેવળજ્ઞાનના પ્રકાશથી સૂર્ય-ચંદ્રને ઝાંખા કરનાર સિદ્ધ ભગવંતનું મને શરણ હો. (૫) બા–અદ્ભુતર પરૂપ મુદગ વડે નિકાચીત એવી ઘનઘાતિ કર્મરૂપ બેડ ભાંગી ને ચૂર્ણ કરનાર, જ્ઞાનાવરણીય વગેરે કર્મના મળને દૂર કરનાર, જન્મ–જરા-મરણ–દુઃખ–શક આદિના પીડાથી સર્વથા રહિત એવા શ્રી સિદ્ધ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૬) અનંત-જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યઅવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ એવા આઠ ગુણના ધારક તેમજ અજર-અમર–અચળબુદ્ધ-નિરંજન-નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનું શરણ-હું ગ્રહણ કરું છું. આ પ્રકારે સિદ્ધ ભગવંતના શરણને હું મનવચનકાયાના ગની શુદ્ધિ પૂર્વક ગ્રહણ કર છું, અંગીકાર કરું છું. • साहु शाणं पवज्जामि સાધુનું શરણ ત્રી ઘરે, જેહ સાધે શિવપંચરે મૂળ ઉત્તર ગુ જે વર્યા. ભવ તર્યા ભાવ નિગ્રંથરે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) છ છવ નિકાયના બંધુ, મહાભાગ્યવાન, જ્ઞાન-દર્શન–ચારિત્ર વડે મોક્ષ સુખને સાધનારા એવા સાધુ ભગવંતે મને શરણરૂપ થાઓ. (૨) કેવલી પરમાવધિ જ્ઞાનવાળા, વિપુલમતિ મન પર્યવજ્ઞાની, શ્રતધરો, જિનમતને વિશે રહેલા આચાર્યો–ઉપાધ્યાય અને સર્વ સાધુઓ મને શરણ રૂપ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy