SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ (૩) ચૌદપૂર્વી, દેશપૂર્વી, નવપૂ', ખાર અંગ કે અગિયાર અગના ધારક, જિન કલ્પી, પરિહાર-વિશુદ્ધિ ચારિત્રવાળા, ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિવાળા, કાષ્ટ બુદ્ધિવાળા, ચારણ મુનિ આદિ સર્વ સાધુ ભગવંતા મને શરણરૂપ થાઓ. ૭૨ (૪) ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા અથવા તા જ દ્વિપ, ઘાતકી ખડ કે પુષ્કરવરાર્ધમાં રહેલા સ સાધુ ભગવ ંતે મને શરણુ રૂપ થાઓ. (૫) સ્નેહરૂપ બ ધન તેડનારા, મેહને હણનારા, વિષય–કષાયને નિવારનારા, સમભાવને ધારણ કરતા, હિંસાદિક દોષથી રહિત, માધુકરી વૃત્તિએ નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરતાં, પંચ મહાવ્રત ધારી સાધુ મને શરણુ રૂપ થાઓ. (૬) પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયને રેડવામાં ઉદ્યમવાળા, સચમમાર્ગના આરાધક, પાંચમિતિ ત્રણગુપ્ત રૂપ અષ્ટ પ્રવચન માતાના પાલનહાર, સાધુના સત્તાવીશ ગુણેાથી યુક્ત, નવકારમંત્રમાં ત્રીજેચેાથે-પાંચમે પદ બિરાજતા. એવા સાધુ ભગવ ંતાનુ શરણુ હું ગ્રહુ છું. (૭) મણ કે તૃણુ, શત્રુ કે મિત્ર, શ્રી કે પત્થર આદિને વિશે સમાન ષ્ટિવાળા, ધીર, ગભીર, અઢાર સહસ શીલાંગના ભંડાર, પંચાચારના પાલનમાં તત્પર એવા સાધુ મુનિરાજનું મારે શરણ છે. મેાક્ષમામાં સહાયક એવા આ સાધુ ભગવંતાનું શરણ મન-વચન-કાયાના ચોગોની શુદ્ધિપૂર્વક ગ્રહણ કર છુ અંગીકાર કરુ છું. ० केवल पन्नत्तं धम्मं शरणं पवज्जामि શરણુ ચેથુ. ધરે ધનુ, જેહમાં વર દયા ભાવ રે જેહ સુખ હેતુ જિનવરે કહ્યું,પાપ જળ તારવા નાવ રે ચેતન જ્ઞાન અજવાળીએ (૧) અતિ ઉત્કૃષ્ટ પુન્ય વડે પમાતા મેક્ષ સુખને દેનારા, મલિન ક્રમના નાશ કરનાર, જન્મને પવિત્ર કરનારા એવા કેવળી ભગવતે પ્રરૂપેલા કહેલા સુદર જિનધમ મને શરણ રૂપ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy