SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૩ ભીલપણે જન્મે છે. મુની પર બાણ છોડે છે. સમતા-સમાધિ લીન વજનાભ મુનિ આયુષ્ય પૂર્ણ કરી દેવગતિને પામ્યા. ધમને સાર સમાધિ જ છે. આઠમાં ભાવે પાર્થ પ્રભુને જવ થયે સુવણબાહુ ચકવતી, છે ખંડની ઠકુરાઈ વચ્ચે પણ સમાધિ–સ્વસ્થતાની સાધના કરતાં નિમિત્ત મળે વૈરાગ્ય ભાવ સાથે દીક્ષા ગ્રહણ કરી. સમાધિપૂર્વક વિશિષ્ટ આરાધના કરી રહેલા મુનિ એ તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. એક વખત જંગલમાં વિચરતા મુનિને જોઈને સિંહ પણે ઉત્પન્ન થયેલા કમઠના છ આક્રમણ કર્યું. મહામુનિ ચેતી ગયા, સિંહના જડબામાં ચવાતાં ચવાત પણ સુંદર સમતા–સમાધિ જાળવી રાખી. ભયંકર ઉપસર્ગ વચ્ચે સમાધિ જાળવતાં સુવર્ણ બાહુ મુનિ દશમાં દેવલેકે ગયાં. દશમાં ભવે થયાં પાર્શ્વકુમાર જન્મથી જ અદ્દભુત ચિત સમાધિને ધારણ કરી છે. બીજા રાજાનું આક્રમણ કે પ્રભાવતી માટે તેના પિતાનું કહેણ દરેક વાતમાં તેની ચિત્ત સ્વસ્થતા રૂપ સમાધિ સરખી જ જળાવાયેલી છે. કમઠ ને શિખામણ આપતી વેળા અને સાપને બળતે બચાવવામાં પણ ભારે મનઃ સમાધિ જાળવી. ત્રીશ વર્ષની વયે ચારિત્ર ગ્રહણ કર્યું. સમાધિ પૂર્ણ અહિંસા-સંયમ–તપની આરાધના કરી મેઘમાળી બનેલા કમઠ ના ઘેર ઉપસર્ગ વખતે પણ ગજબ સમાધિ ધારણ કરી તે માત્ર ૮૪ દિવસના ચારિત્ર કાળમાં પાશ્વપ્રભુ પામી ગયા કેવળજ્ઞાન, પાશ્ચપ્રભુના આલંબન અને ઉપાસના કરતાં આપણે પણ સૌ સમાધિ કેળવીએ અને નરક ગતિના દાણ - માંથી મુક્ત થઈએ. | નરકગતિના દુ:ખનું વર્ણન – સાતે નરક નક્ષત્ર-સૂર્ય રહિત અને કષ્ટ કરી દેખી શકાય તેવા ઘોર અંધકાશવાળી હોય છે. ત્યાં અતિ ઉષ્ણ–અતિ શીત એવી ઘણા પ્રકારની વેદના છે. કોઈ જગ્યા મેદ, ચરબી, મજ્જા આદિથી વ્યાસ, કઈ જગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy