SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ આ તરફ રાજા અરિવંદે વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અવિધજ્ઞાનને પામેલા તેએ એક વખત સા વાહ સાથે વિચરતાં જગલમાંથી પસાર થયા. ત્યાં પેલા તાફાનેચઢેલ હાથી લોકોને ભાગ ભાગ કરાવે છે. ૧૨ અવિધ જ્ઞાની અરિવંદ મહિષ જ્ઞાનથી ઓળખી કહે છે, “બુઝ બુઝ મરુભૂતિ ! કેવા ક્ષમાપનાના ભાવ પૂર્વે તે ધારણ કરેલા ? કેવા દુરાચારી ભાઈ ને ખમાવવા ગયા? ” હાથી ને આવું આવુ. યાદ કરાવતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. શાંત પડીને મુનિના ચરણે નમન કર્યું.. એક વખત તે હાથી તળાવમાં ઉતરવા જતાં કાદવમાં ખૂંચી ગયા. પૂર્વભવના ભાઈ કમઠ મરીને ત્યાં સપ` થયા છે. પૂર્વના વૈરથી હાથીને મમ સ્થાનમાં ભયંકર દંશ મારે છે. મરણાંત ધાર વેદના છતાં સમાધિને ટકાવી રાખે છે. પેાતાના જાના દોષ વિચારી પાંચ પરમેષ્ઠિનુ સ્મરણ કરે છે. મરીને દેવલાકે જાય છે. આ રીતે મરુભૂતિએ માનવભવે સમાધિ ગુમાવી તે તિયચ બન્યા. તિય "ચના ભવે સમાધિમાં સ્થિર થયા તા દેવભવને પામ્યા. અતિમ સમાધિ એ જ જીવનના સાર છે. દેવભવમાં પણ અવસરાચિત જિનભક્તિ વગેરે આરાધના કરતા સમાધિપૂર્વક મરણ પામ્યા. સમાધિ મરણ ના પ્રભાવે ચાલવમાં તે રાજપુત્ર કિરણવેગ બન્યા. મનુષ્ય ભવ પામી મરુભૂતિના જીવ કિણ્વેગ રાજા થયે. ક્રમશ : તે ધમ પામ્યે!. સમાધિપૂર્વક ધમ પાલન કરતાં કાળક્રમે દીક્ષા લીધી. કિરણ વેગ મુનિ ધ્યાનમાં ઉભા છે. કમઠના જવ પણ નર્કમાંથી આવીને સ પણે ઉત્પન્ન થયા છે. મુનિને જોતાં જ પૂર્વ વૈર જાગૃત થયુ અને મુનિને ભરડા લઇ સર્પ દ ંશ માર્યો. ચિત્તને સમાધિમાં સ્થિર રાખી કિરણવેગ મુનિએ ઉગ્ર વેદના સહન કરી, સમાધિની સાધનાએ ઊંચે ચડેલા મુનિ સ્વર્ગ સ‘ચર્ચા'. છઠ્ઠા ભવમાં મરુભૂતિ અન્યા વજાનાભરાજા. સમાધિની સાધનામાં આગળ વધતાં તેણે નિમિત્ત મળ્યે ચારિત્ર અંગીકાર કર્યું. કહેના જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy