SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર દશઅધિકારના સુવિસ્તૃત વર્ણનની ભૂમિકા મરણ સમયે સમાધિ ટકાવવા માટે પૂર્વાચાર્યોં એ સ્તવના-આરાધના કેટલાંક મહિધ કે મહાત્માઓએ કરેલી અંતિમ સાધનાચ્યા આદિ અનેકવિધ રચના કરી છે. આવી રચનાઓને આધારે અહીં દશ-અધિકારો તથા આનુસ ંગિક બીન પણ ત્રણ-ચાર અધિકાર લીધા છે. આ રીતે તૈયાર થયેલ અંત સમમની સુવિસ્તૃત આરાધના” સમાધિ માટે ઉપયોગી બનશે જ, છત આરાધના શા માટે કરવી ?' તે અંગે ભૂમિકા રૂપે અહીં ત્રણ વાત ખાસ નેધવી પ્રસંગો ચિત્ત જણાઈ છે. [] શ્રી પાર્શ્વ પ્રભુના પૂર્વભવેશની અતિમ સાધના : વાત ૧૧ પાર્શ્વનાથ પ્રભુ પહેલાં ભવમાં મરુભૂતિ નામે ગૃહસ્થ પુત્ર છે, હશ્ર્ચિંદ્ર મુનિના ઉપદેશથી સમ્યક્ દર્શન પામ્યા છે. માહનીય કર્મીની વિચિત્રતાથી એમની પત્ની અને એમને ભાઈ કમઠે દુરાચરણમાં પડે છે. ભાઈ ને સુધારવા મરુભૂતિએ રાજા અરિવંદને વાત કરી. રાજાએ કમઠને લાવી શિખામણ આપી તે વખતે તેણે ભારે ઉદ્ધતાઇ દેખાડી. રાજાએ તેને નગરમાંથી કાઢી મુક્યા. કમઠ તાપસ થયા. પાછળથી મરુભૂતિને થયું કે માગ નિમિત્તે ભાઈ ને કષ્ટ પડયુ. તે હવે ક્ષમા માંગી આવું, જેથી તેના તથા મારા ચિત્તને સમાધિ મળે. કમઠ ગુનેગાર છે, સજા રાજા અવદે કરી છે છતાં મરુભૂતિ સમ્યક્ત્વના પ્રકાશમાં પોતાના દેષ જ વિચારી અને સમાધિ માટે ક્ષમાયાચના કરે છે. સમાધિની સાધના માટે ઉમળકાભેર ગયેલા મરુભૂતિએ જેવું માથું નમાવી ક્ષમા માંગી કે વૈરથી ભરેલા કમઠે એના માથા પર પથ્થરની શિલા મારતી જ મરુભૂતિનું મૃત્યુ થયુ. સમાધિના ભારે પ્રયત્નો છતાં મરુભૂતિ આ અકસ્માત પ્રસ`ગથી કે મરણાંત વેદનાથી અથવા અન્ય કારણે આ ધ્યાનમાં પડી ગયા અને મરીને વનમાં હાથી થયેા. જો મરણ વખતે સમાધિ ગુમાવી તે એ કેવુ‘ ખતરનાક પરિણામ આવ્યુ. મરુભૂતિનો જીવ બીજા ભવે તિય“ચપશુના અવતાર પામ્યા, તે પણ એક ફાની હાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy