SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ ૧૦ [] (૮) શુભ ભાવના : [સુખ દુ:ખનુ કારણ જીવને પોતાનાં કરેલાં કમ છે. બીજા તા નિમિત્ત માત્ર છે માટે દુઃખ આવે તે સહન કરવું, સમતા ભાવમાં લીન થઈ આ પ્રમાણે ભાવના ભાવવી. હે પરમાત્મા ! જ્યાં સુધી હું સંસારના જન્મ-મરણના ફેરામાંથી છુટું નહીં ત્યાં સુધી ભવાભવ મને આપનું શરણું પ્રાપ્ત થાએ.. મને એધિ અને સમાધિ પ્રાપ્ત થાઓ. જિનશાસન મળે. કયારે આવશે એ દિવસ, જ્યારે હું સર્વથા ખાદ્ય-અભ્યંતર પરિગ્રહન--ત્યાગ કરી, ઘર છેડી અણગાર (સાધુ) ખની, વિતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર મેાક્ષમા ની આરાધના કરતા એવા હું શુદ્ધ આરાધક ભાવમાં સઘળાં કર્માની નિર્જરા કરી, અ ંતિમ સાધના કરતાં પંડિત મણને યાવત્ સિદ્ધિ સ્થાનને પામીશ. [] (૯) અનશન-આહાર ત્યાગ : જ્યારે છેલ્લે સમય જણાતા હાય કે લાંબી બિમારી ચાલુ હોય ત્યારે ચે!ગ્ય અવસર જોઈ ચારે આહારના પચ્ચકખાણ કરાવી દેવા, પાણી છુટું રાખવુ હોય તો બાકીના ત્રણ આહારના પટ્ટખાણ કરાવવાં. હાલમાં શરીર-મળ કે સંઘષુ નબળાં છે, વિશિષ્ટ જ્ઞાનના પણ અભાવ છે. તેથી જાવજીવ ચારે આહારના ત્યાગ ન થઈ શકે તે અમુક અમુક સમય માટે પચ્ચક્ખાણ કરાવતાં જવા. નિત્ય અંતિમ આરાધના કરનારે મુસ્ફૂિર્ણાહય. પચ્ચક્ખાણ કરવાની ટેવ પાડી દિવસમાં વારવાર ચાર આહારના ત્યાગ કરવાના સંસ્કાર રાખવા. જેથી છેલ્લી ઘડીએ પચ્ચકખાણમાં જ રહી શકાય. [] (૧૦) નવકાર (નમસ્કાર) માત્ર રટણ ', વારંવાર અને છેલ્લો સમયે સતત નવકાર મહામત્રનું સ્મરણ કરવુ. આખરી સમયે માત્ર ” તમે! અહિં તાણું”... ગણવુ (સંભળાવવુ) નિત્ય આરાધના કનારે પણ એછામાં ઓછું સુત!—ઉઠતા સાતસાત નવકારની ટેવ રાખવી. આ પ્રમાણે દા અધિકાર સંક્ષેપમાં કહ્યાં જે રાજ આરાધના કરનારને કે કોઈને છેવટની આરાધના કરવામાં ઉપયેગી થશે. આજ અધિકાર વિસ્તારથી હવે જણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy