SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૪૩ કરી (બીજાને) મેં જે કંઈ તમારૂ અહિત કર્યું હાચ તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છુ. ૩૪ મરણ ત્રણ પ્રકારનુ` કહે છે−૧ ખાળકાનુ (બાલમરણુ) ૨ બાળપડિતાનું (ખાલ પડિંત મરણ) ૩ પાડેલ મરણ જેણે કરી કેવળીએ મરણ પામે છે. છે. ૩૫ વળી જેઓ આઠ મવાળા, નાશ પામેલી પુદ્ધિવાળાં અને વક્રપણાને (માચાર) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેએ નિશ્ચે આરાધક કહેલા નથી. ૩૬ મરણ વિરાધે છતે (અસાધિ મરણ વડે) દેવતામાં તિ થાય છે. સમ્યક્ત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સ ંસાર થાય છે. ૯૭ દેવની દુર્ગા કર્યા ? અબાધિ શુ? શા હેતુએ (વારવાર) મરણ થ!ય ? કયા કારણે સ સારમાં જીવ અન ંતકાળ સુધી ભએ ? ૩૮ રણુ વિરાધ હતું કપ (મશ્કરા) દેવ, કિક્રિષિક દેવ, (ઢેઢ દેવ) ચાકર દેવ, અસુર દેવ અને સ ંમેાહા (સ્થાન ભ્રણ રખડુ દેવ) દેવ એ પાંચ દુર્ગાંતિઓ થાય છે. ૩૯ આ સંસારમાં મિથ્યા દનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લંચાવાળા જે જીવા મરણ પામે તેઓને બાધિ બીજ દુર્લભ થાય છે. ૪૦ આ સંસારમાં સમ્યક્ દનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ Ëશ્યાવાળા જે જીવા મરણ પામે છે તે જીવાને એધિ ખીજ (સમક્તિ) લભ થાય છે. ૪૧ જેએ વળી ગુરૂના શત્રુભૂત હાય છે, ઘણા માહવાળા હાય છૅ, દજી સહિત હોય છે. કુશીલ હોય છે અને અસમાધિએ મરણ પામે છે તેએ અનંત સ‘સારી થાય છે. ૪૨ જિનવચનમાં રાગવાળા,જેએા ગુરૂનું વચન ભાવે કરીને કરે છે,દૂષણ રહિત અને સંકારહિત હાય છે તેઓ ધાડા સંસારવાળા થાય છે. ૪૩ જેઓ જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્મા) બાળ મરા અને ઘણી વાર ઇચ્છા રહિતપણે મરણ પામશે. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy