SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ સમાધિ મરણ શોને, બંધને તથા શ્રેષને, હર્ષ, રાંકપણાને, ચપળપણને, ભયને, શાકને, તિને અને અરતિને હું વોસિરાવું છું. ૨૨ મમતા રહિતપણુમાં તત્પર થયે છતાં હું મમતાનો ત્યાગ કરૂં છું, વળી મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને વાસરાવું છું. ૨૩ મને જ્ઞાનમાં અમા, દર્શનમાં આત્મા ચારિત્રમાં આત્મા, પચખાણમાં આતમા અને સંજમ જેગમાં પણ આત્મા (આલંબન) થાઓ.૨૪ જીવ એકલા જાય છે, નકકી એકલો ઉપજે છે, એકલાને જ મરણ પણ થાય છે, અને કર્મરાહત થયે છતાં એકલા જ સિદ્ધ થાય છે. ૨૫ જ્ઞાન, દર્શન સહિત મારો આત્મા એક શાશ્વત છે, બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. ર૬ સંબંધ છે મૂલ જેનું એવી દુઃખની પરંપરા આ છે મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન અને કાયાએ કરી વોસિરાવું છું. ૨૭ પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણે અને ઉત્તર ગુણ મેં આરાધ્યા નહિ તે સર્વને હું બિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિકણું છું. ૨૮ સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના, રાગ અને દ્વેષને હું ગરહું છું. ૨૯ અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું અને હું છું. નિંદવા ચોગ્યને હું નિંદું છું અને જે મને ગઈવા ગ્ય છે તે (પાપને) ગઈ છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને એલવું છું. ૩૧ જેમ વડિલ આગળ બોલતે કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે. તમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આલે. ૩૨ જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, કહેલા ગુપ્ત રહસ્યને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલોયણ લેવી જોઈએ.) ૩૩ હે ભગવન્! રાગે કરી, હૈષે કરી, અકૃતપણાએ કરી અને પ્રમાદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy