SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ २७ અંતિમ આરાધનાના દશ અધિકાર વિચાર કર્યો. સાધુની દુર્ગછા કરી. (૪) અમૂઢદૃષ્ટિ :- પરવાદી, કુતીર્થ કે કુમાર્ગની રિદ્ધિ-ઠઠારોપૂજા પ્રભાવને જોઈ મારા જીવને તે તરફ ખેંચાણ થયું હોય. (૫) ઉપબૃહણું:- તપસ્વી, સ્વાધ્યાય લીન, વૈયાવચી આદી ગુણવાળા સમાન ધમીના તે–તે ગુણની પ્રશંસા ન કરી હોય. (૬) સ્થિરીકરણ:- સાધુ ક્રિયામાં સીદાતા સાધુદેખીને તથા બહુ દોષવાળા મનુષ્યને દેખીને તેઓને સંયમ કે ધર્મ માર્ગમાં સ્થિર ન કર્યા. (૭) વાત્સલ્ય :- ગુરુ ભગવંતે, બાળસાધુ, સાધર્મિક વગેરેનું આહાર, ઔષધ, વસ્ત્ર, પાત્ર વગેરેથી ભક્તિ-વાત્સલ્ય ન કર્યું. હૃદયને પ્રેમ ન દાખવ્યો હોય. (૮) પ્રભાવના :- મેરુ જેવા સ્થિર જિનવચન જાણવા છતાં, શક્તિ મુજબ શાસનની પ્રભાવના ન કરી. પ્રવચની–ધર્મકથી–વાદી– નૈમિતિ –તપસ્વીવિદ્યાવાન–સિદ્ધ-કવિ એ આઠ પ્રભાવકની વિશુદ્ધ મનથી પ્રશંસા ન કરી. આ પ્રકારે દર્શનના આચારમાં જાણતા કે અજાણતાં, દેશથી કે સર્વથી જે કઈ અતિચાર લાગે હોય તેનું હું મિામિ દુક્કડમ આપુ છું મારું તે પાપ મિથ્યા થાઓ. ૦ અરિહંત દેવાધિદેવની પૂજા-ભક્તિ મેં અવિધિ-અબહુમાનથી કરી હોય, ચૈત્ય દ્રવ્યનો વિનાશ કર્યો હોય કે વિનાશ કરનારની ઉપેક્ષા કરી હોય, જિનમંદિરની આશાતના કરી કે કરનારને છતી શક્તિએ રોકી નહીં. ગુરુદ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરી હા, સાધુ–સાદવજીના મલીન વસ્ત્ર–ગાવ દેખી તેની દુગછા કરી હોય, ગુરુ પ્રત્યે તેત્રીશમાંની કઈ પણ આશાતના કરી હોય. સાધુ–સાવી તણી જે કાંઈ નીંદા કરી હોય. આ અથવા આવી અન્ય કોઈપણ રીતે દર્શન સંધિ જે કોઈ અતિચાર લાગ્યો હોય, જે કઈ ખંડણ કે વિરાધને જાણતા-અજાણતા આ ભવ કે પરભવમાં મન-વચન-કાયાથી કરી હોય-કરાવી હોય કે કરનારની અનુમોદના કરી હોય તે માર સર્વ પાપ મિથ્યા થાઓ. દર્શનાચાર સંબંધિ લાગેલા કેઈપણ દોષનું હું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy