SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સમાધિ મરણ (૩) ચારિત્રાચાર : जं पंचहि समिईहिं तिहिं गुत्तिहिं संगयं सययं परिपालियं न चरण मिच्छामि दुक्कडम् तरस (૧) ધર્યાસમિતિ :- હાલતા-ચાલતા ભૂમિ પર ચેાગ્ય દૃષ્ટિ રાખી નહીં, જોયા વગર–માત્ર વાત કરતા, આડું–અવળું જેતા કે અન્ય મસ્કપણે ચાલ્યો હોઉં અને ઈસમિતિ ન જાળવી હોય. (૨) ભાષાસમિતિ – બોલતી વેળા ભાષા સમિતિ ન જાળવી. સાવદ્ય વચન બે, બીજાને પીડા કરે તેવું સત્ય બોલ્યો, બિનજરૂરી બેલિબેલ કર્યું હોય. , (૩) એષણા સમિતિ – વસ્ત્ર–પાણી–ભજન–પાત્ર કે અન્ય ઉપકરણાદિ (લેવામાં) ગ્રહણ કરવામાં સમિતિ ન જાળવી. અસૂછતા કે દેષયુક્ત લીધાં. (૪) આદાન-ભંડમત્ત-નિફખેવણ સમિતિ - આસન, સંથારા અન્ય વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપકરણ, પુસ્તક વગેરે લેતા-મુક્તા પ્રમાર્જના ન કરી, ચક્ષુ પ્રતિલેખના ન કરી કે જીવાકુલ ભૂમિએ મૂઠા હોય. (૫) પારિઠાપનિકાસમિતિ :- મળ-મૂત્ર–શ્લેષ્મ-કાપનું પાણી વગેરે અણપૂછે કે જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યા. પરઠવતા પૂર્વે જુગાબદામુરાદો ન કહ્યું કે પરઠવી દીધા બાદ સિરાવ્યું ન હોય. એ રીતે ચાલતા–બેસતા-ઊઠતા–બોલતા–લેતા–મુકતા કે અન્ય કેઈપણ રીતે સમિતિનું કે જયણાનું પાલન ન કર્યું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારું તે પાપ મિથ્યા થાઓ. (૬) મનોગુપ્તિ - મનમાં આનં-રૌદ્ર ધ્યાન કર્યું હોય, મનોમન બેટા સંકલ્પ-વિકલ્પ કે ચિંતવના કરી હોય. મનરૂપી હાથીને અંકુશિત ન કરી શકયે હેઉં. (૭) વચનગુપ્તિ - બેલતી વખતે સંયમ ન જાળવ્યો કે વચન નિગ્રહ ન કર્યો હોય. . (૮) કાયમુતિ :- શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂજે બેઠા, કાયાને ગોપવી નહીં અને જેમતેમ ભટકવા દીધી છે. જેથી સંયમ મલિન થયે હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy