SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૨૭ રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતવ્રતા વડે તેમજ અસત્ નવડે જે કાંઈ હું અવિનયપણે બોલ્યો હોઉં તે ત્રિવિધે ત્રિવિધ ખમાવું છું. ૬ | સર્વ જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ખમો, આવોને સિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને હું આવું છું. ૭ જે નિંદવા યોગ્ય હોય તેને હું નિંદુ છું, અને જે ગુરુ, સાક્ષીએ નિંદવા ગ્ય હોય તેને ગણું છું. અને જિનેએ જે જે નિષેધ્યું છે તે સર્વને હું આવું છું. ૮ ઉપધી, શરીર અને ચતુર્વિધ આહાર, અને સર્વ દ્રવ્યને વિષે મમતા તે સર્વને જાણીને હું ત્યાગ કરૂં છું. હું નિર્મમપણાને વિષે ઉદ્યમવત થએલે હું મમતાને સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. એક મારે અમાનું જ આલંબન છે; બીજું સર્વ સિરાવું છું. ૧૦ મારૂં જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા તેજ મારૂં દર્શન અને ચારિત્ર છે, આમા તેજ પચ્ચકખાણ છે. આમાં તેજ મારૂં સંજમ અને આમાજ મારો ચોગ છે. ૧૧ મૂલગુણ અને ઉત્તરગુણ જે મેં પ્રમાદથી ના આરાધ્યા હોય તે સર્વને હું નિંદુછું અને આગામી કાલને વિષે થનારાથી હું પાછું વળું છું. ૧૨ હું એકલું છું, મારૂં કોઈ નથી, અને હું પણ કેઈ નો નથી એમ એદીન ચિત્તવાળે આત્માને શિક્ષા આપે. ૧૩ જો એક ઉપજે છે, અને એકલે નાશ પામે છે. એકલાને મરણ હોય છે અને એકલે જ જીવ કમજ રહિત થઈ મોક્ષ પામે છે. ૧૪ એકલો કર્મ કરે છે, તેનું ફલ પણ એકલા જ અનુભવે છે, એકલો જન્મે છે ને મરે છે ને પરલોકમાં એકલીજ ઉત્પન્ન થાય છે. ૧૫ - જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલા મારો આતમા શાશ્વત છે, બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સંગરૂપ છે. ૧૬ સંયોગ છે મૂલ જેનું એવી દુ:ખની પરંપરા જીવ પામે તે માટે સર્વ સંગ સંબંધને ત્રિવિધે સિરાવું છું. ૧૭ અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવ તથા અજીવને વિશે મમત્વ, તેને હું બિંદુ છું અને ગુરૂની સાખે ગણું છું. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy