SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ વળી તે શુભ પરિણામવાળા જીવ જે (શુભ) પ્રકૃતિ મંદ રસવાળી બાંધી હાય તેનેજ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિએને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મદ રસવાળી કરે છે. ૬૦ ૨૨ તે માટે પડિતાએ હમેશાં સકલેશમાં (રાગાદિ કારણમાં) એ આરાધન નિત્ય કરવું, અસ કટ્ટુશપણામાં પણ ત્રણે કાળ સારી રીતે કરેવુ તે આરાધન સુકૃતના ઉપાનરૂપ ફળનું નિમિત્ત છે. ૬૧ જેણે (દાન, શિયળ, તપ, અને ભાવરૂપ) ચાર અંગવાળા જિનધમ ન કર્યા જેણે (અરિહતાદિ) ચાર પ્રકારનું શરણું પણ ન ન કર્યું, તેમજ જેણે ચાર ગતિરૂપ સોંસારનેા છેદ ન કર્યાં, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ા. ૬૨ હે જીવ! આ રીતે પ્રમાદરૂપી માટા શત્રુને જીતનાર, કલ્યાણરૂપ અને મે!ક્ષના સુખેના અવધ્યુ કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કરે. ૬૩ ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ (6) મહાપદ્મવરવા, પચત્રો હવે હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થંકરોને, સ જનોને, સિદ્ધોને અને સયતા (સાધુએ) ને નમસ્કાર કરૂ છુ. ૧ સર્વ દુઃખ રહિત એવા સિદ્ધોને અને અહિઁતાને નમસ્કાર થાએ, જિનેશ્વર ભગવાને ભાખેલુ સર્વ સદ્ગું છું, અને પાપના યેાગને પચ્ચખુ છું. ૨ જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા માવથી નિ ંદુ છું, અને મન, વચન ને કાયા એ ત્રણ પ્રકારે સ નિરાગાર (આગાર રહિત) સામાયિક હું કરૂ” .... ૩ ખાદ્ય ઉપધિ (વજ્રાદિક), અભ્યંતર ઉપધિ (ક્રોધાદિક) શરીર વિગેરે ભેાજન સહિત સર્વાંને (મન, વચન, કાયાએ) ત્રણ પ્રકારે વાસિરાવું છું. ૪ રાગના બધ, દ્વેષ, હર્ષ, દીનપણુ, આકુળપણ', ભય, શેક, તિ અને મદને હું વોસિરાવું છું. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy