SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૦૧ મારા જીવે દુઃખની પરપરા સંજોગસ ખ ધને આત્રીને સર્જી છે. તેથી એ સ`સયાગ—સબંધોને હુ મન-વચન-કાયાએ કરી વોસિરાવું છું. અનાદિ ભવમાં અનંતકાળ ભમતા મારા જીવે જે જુદી જુદી માતાએના દુધ પીધાં તે એકઠા કરતા સાગરના પાણી કરતાં પણ વધી જાય અને તે તે ભવામાં તે જાતિયાને વિશે જેટલા રૂદન કર્યા છે— આંસુ પાડયા છે તે સમુદ્રના પાણી કરતાં પણ વધી જાય છે. વળી ચેારાશી લાખ ચેાનિમાં એક એક યાનિ મધ્યે આ જીવ અને તવાર ઉત્પન્ન થયા અને આ લેાકમાં વાળની અણી જેટલા ભાગ પણ ખાલી નથી કે જ્યાં સંસારમાં ભટકતાં હું જન્મ્યા કે મર્યા ન હાઉ હવે જ્યારે મને કલ્યાણ મિત્ર ગુરુ ભગવંતના વચને સમજણુ મળી છે ત્યારે હું આ સર્વે સ્થળને વિશે–સર્વે સ ખ ધને વિશે-સ જાતિ અને ચેાનિને વિશે નિવેદ પામ્યા છું. હવે હું પુત્ર-પુત્રી–માતા-પિતા ભાઇ-બહેન-મિત્ર-નેાકર-માલિક –સ્વજન—પરિજન એવા તમામ સ’બધાને વાસિરાવું છું . એ સગાં—એ સ્નેહી એ સ્થળ-એ જાતિ એ નિ સર્વેમાંથી મારા મમત્વભાવના હું ત્યાગ કરુ` છું. મન-વચન-કાાથી વાસિરાવુ છું. ૦ દેહ વાસિરાવવા : આ દેહ પરના મમત્વને-દેહ ભાવનાના હવે હુ ત્યાગ કરું છું. મારા છેલ્લા શ્વાસ હાય ત્યારે આ શરીરને પણ વાસરાવું છું. સૌંસારમાં પરિભ્રમણ કરતાં મે' ચૌદ રાજલેાકમાં રહેલાં સવ પુદગલ પરમાણુ ને ગ્રહણ કર્યા છે-શરીર રૂપે પરિણમાવ્યા છે. આ દેહની ભાંજગડમાં મારા જીવે પાપ કરવામાં અને ભાગવવામાં કાંઈ ખાકી રાખ્યું નથી. તેથી પંડિત મરણની અભિલાષાવાળા હું ઢેડના મમત્વને પણ તકું છું. કોઇપણ દેશમાં, કાઇપણ કાળમાં, કોઈપણ સચેાગે!માં આ ટ્રુડના ત્યાગ કરવાના અવસર આવે તે પણ આરાધનાનું મારું લક્ષ્ય ચુકાય નહી. તે માટે આ નશ્વર દેહના મમત્વના હું ત્યાગ કરુ છું.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy