SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સમાધિ મરણ આહાર વિોસિરાવવા ત્યાગ અંતર્ગત ““ઉપધિ દેહાદિ સિરે અધિકાર बाहिरभित्तर उवहि' सरीरादि सभोअणं मणसा वयकाएणं सव्यं तिविहेण वोसिरे બાદ ઉપધિ [વસાદિક], અત્યંતર ઉપાધિ [કો ધાદિક, શરીર વગેરે (તથા) ભજન સહિત સર્વેને મનવચન-કાયાએ કરી ત્રણ પ્રકારે હું સિરાવું છું. આ રીતે અનશન દ્વારા ચાર આહાર ત્યાગ એટલે કે સિરાવવા ગુસ્સન સાથે બાહ્ય-અભ્યતર ઉપધિ અને આ શરીર પણ મારે સિરાવવાનું જ છે. ૦ પરિગ્રહ-ઉપાધિ ત્યાગ : નિર્મમપણાને વિશે ઉદ્યમવંત થયેલો એ હું સર્વ મમત્વને સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. મારે હવે એક આત્માનું જ અવલંબન છે. બાકી સર્વે સિરાવું છું. વસ્ત્ર, પાત્ર, મકાન, ધાન્ય, કુટુંબ અથવા વસ્ત્ર, પાત્ર, દાંડે, ઉપકરણ આદિ સર્વ બાહ્ય પરિગ્રહને તથા કષાય, વેદ, મિથ્યાત્વ, અવિરતિ મમત્વ, લોભ વગેરે અત્યંત પરિગ્રહ કે ઉપધિને મનવચન-કાયાથી વોસિરાવું છું. સુંદર તરુણ વિશે, સુંદર રને વિશે, સુંદર રૂપ કે શબ્દોને વિશે, શચ્યા-પાટ–પાટલા કે સંથારાને વિશે. મારે દેશ–મારું નગર–મારું ગામ એવા શબ્દને વિશે–સંગીતને વિશે. સ્વભાવની વિશેષતા અંગે જે કંઈ મમત્વ બુદ્ધિ કે રાગ ધારણ કર્યો હોય તે સને ત્રિવિધે ત્રિવિધ સિરાવું છું. મારા ચેતન સ્વરૂપ આત્મા સિવાય જે કઈ પરવસ્તુને મેં મારી માની હોય, મમત્વ ભાવ થયો હોય તે સર્વ પરપગલિક વસ્તુઓને હું હવે સિરાવું છું. ૦ સંબંધ-પરિત્યાગ – અનંતા ભવ ભમતાં જે કઈ સંબંધે મેં ક્ય હોય તે સર્વે સંબંધને પરિ–ત્યાગ કરું છું-વાસિરાવું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy