SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જેમ મત્રને મૂલ વિશારદ વૈદ્યરાજ નિજ મંત્ર અળે, ઉદર પડેલું ઝેર હણીને,રેગીને નિષિ કરે. -- તેમ રાગને દ્વેષ ઉપાર્જિત અષ્ટકમ જલ્દી હતા, દ્વાદશત્રતધારી સુશ્રાવક આલેચન ના કરતા. પાપતછુ. આલાચન કરીને, ગુરૂપાસે નિદા કરતા, પાપી માનવ, ભાર–ઉતાર્યા મજુર શા, હળવા બનતા. આર્ભાથી આપ રોચુત અતીવ શ્રાવક હાય છતાં, તે દુઃખના આ આવશ્યકથી અલ્પ સમયમાં નાશ કરે. • યાદ ન આવેલા દોષોની આલોચના : મૂલગુણુ–ઉત્તરગુણ સંબંધી, બીજા બહુવિધ અતિચારો, પ્રતિક્રમણમાં યાદ ન આવ્યા તે સહૂ નિğ-ગહુ છું. : ધર્મ આરાધનમાં તત્પરતા અને વંદન : સમાધિ મરણુ : ચાર મંગલ અને માગણી : અશ્તિા ને સિદ્ધ સાધુએ, જ્ઞાન, ધર્મ મંગલમય હે, સમ્યગૂષ્ટિ દેવ અમાને સમાધિ—Àાધિ દાતા હૈ।. Jain Education International ૩૮ For Private & Personal Use Only ૩૯ ૪૦ ૪૩ ૪૪ કેવલી ભાષિત ધર્મ તણા આરાધનમાં તત્પર ઉભા, દોષથી વિરમી, ત્રિવિધ પ્રતિક્રમી, ચાવીસ જિનને વંદુ છું. ઉ, અધેા ને માનવલાકે આવેલાં સઘળાં ચૈત્યો, – જિમને, અહિં વસેલા ભક્તિભાવથી વંદુ છું. ભરત-અરાવત-મહાવિદેહે વિચરતા જે કોઈ સાધુ, ૪ ́ડ ત્રીકથી વિમેલા, સૌ મન-વચ-કાચું વંદુ છું. ચિર સચિત પાપે દળનારી, લાખા ભવ ફેરા હરનારી, ચાવીસ જિનની ધર્મકથામાં, વિતો મમ દિન સુખકારી. ૪૧ ૪ર ૪૫ ૪૬ : પ્રતિક્રમણના ચાર હેતુ : મના કરેલુ કર્યુ હાય ને કરવાનું કાંઈ ના કીધુ', શ્રદ્ધા ત્યાગી, વિપરીત બલ્યા, શુદ્ધ થવા છે પશ્ચિમચ્છુ ૪૮ ४७ www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy