SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના ઉપયાગી—પદ્ય મંગાવ્યું, સ્થળ મહાર મેાકલ્યુ, શબ્દ, રૂપ-પુદગલ ફેંકી– છતા થવાથી દોષ થયા, તે તદશમે હું નિંદુ સૌ. પ્રમાદથી લઘુ–વડી શકા ને સ`થારાવિધિ, દોષ થયા, ભાજન ચિ'તાથી પાષહવિધિ-વિપરીતતા થઈ નિન્દુ છું. સચિત્ત વસ્તુઓનાંખી ઢાંકી, કપટ-દ્વેષ-અભિમાન કરી, કાળ વટાવી દાન ઢી, શિક્ષાવ્રત ચેાથે નિંદુ' સૌ, સહિત, દુખિત ને શુરૂ નિશ્રાળુ સાધુને મેં દાન દીધું, નિંદ્ય રાગ કે દ્વેષ થકી, તે દોષો નિંદુ ગહુ સચમહીના, સુખિત-દુખિત પર નિદ્ય રાગ કે દ્વેષ થકી, અનુકપા કરી, દોષ થયા જે નિંદુ છું. સૌ ચણુ કરણથી યુક્ત, તપસ્વી, સાધુને ના દાન દીધું, દાનદ્રવ્ય નિર્દોષ છતાંયે નિદુ છું સૌ ગહુ છુ. ગહુ છું. છુ તે જલ્દી નાશ કરે છે, કુશળ વૈદ્ય જેમ રાગ હરે, પ્રતિક્રમણ કરી, પશ્ચાતાપે, પ્રાયશ્ચિત લઈ ગુરૂ પાસે. પણ Jain Education International " • ૩૦૧ For Private & Personal Use Only ૨૮. ૨૯ • સંલેષણાના અતિચાર · ૩૩. ઇહ–પરલેાકની, જીવંત-મરણની, કામલેગની આકાંક્ષા, મરણ સમય પણ ના હા મુજને, અતિચાર સ`લેષણના : મન, વચન અને કાયાના ચેાગથી લાગેલા અતિચારા : અશુભ કાય–વચ-મનના યાગે વ્રત–અતિચાર જે લાગ્યા, શુભ ચેાગના આરાંધનથી પ્રતિક્રમણ કરી શુદ્ધ કરૂ • ધર્મ કરણીમાં લાગેલા બીજા અતિચારા : વંદન—વ્રત–શિક્ષા — ગારવમાં, સ`જ્ઞા—દડ–કષાયેામાં, ગુપ્તિ-સમિતિમાં જે સેવ્યા, અતિચાર આલેાઉ' સૌ. : પ્રતિક્રમણની ઉપચાગિતા : સભ્યષ્ટિ જીવ કદાપિ કાંઈપણ પાપ કરે તોયે, નિષ્ઠુરતા નહિ હાવાથી અતિ અલ્પ બંધ તેને થાયે.૩૬ ૩૦ ૩૧ ૧૩ ૩૨ ૩૪ ૩૫. ૩૭ www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy